UKથી અમદાવાદ આવેલી ફ્લાઈટનાં પાંચ પેસેન્જર પોઝીટીવ, આરોગ્ય વિભાગ હરકતમાં

UKથી અમદાવાદ આવેલા 5 મુસાફરોનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. UKમાં કોરોનાનો અલગ વાયરસનો કેર જોવા મળ્યા બાદ ભારતે UKથી આવતી ફ્લાઈટને રદ કરી નાખી હતી. અમદાવાદ આવેલી ફ્લાઈટનાં 5 પોઝીટીવ આવેલા પેસેન્જરને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા છે. UKથી આવેલા મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરાયો  હતો .સાડા પાંચ કલાક […]

UKથી અમદાવાદ આવેલી ફ્લાઈટનાં પાંચ પેસેન્જર પોઝીટીવ, આરોગ્ય વિભાગ હરકતમાં
અમદાવાદથી UK આવેલી ફ્લાઈટનાં પાંચ પેસેન્જર પોઝીટીવ, આરોગ્ય વિભાગ હરકતમાં
Follow Us:
| Updated on: Dec 22, 2020 | 7:14 PM

UKથી અમદાવાદ આવેલા 5 મુસાફરોનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. UKમાં કોરોનાનો અલગ વાયરસનો કેર જોવા મળ્યા બાદ ભારતે UKથી આવતી ફ્લાઈટને રદ કરી નાખી હતી. અમદાવાદ આવેલી ફ્લાઈટનાં 5 પોઝીટીવ આવેલા પેસેન્જરને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા છે. UKથી આવેલા મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરાયો  હતો .સાડા પાંચ કલાક સુધી મુસાફરોને એરપોર્ટની અંદર રાખવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે કોરોના વાઇરસનો સ્ટ્રેન બદલાતાં બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં વધુ ઘાતક બન્યો છે, જેને પગલે ભારતથી લંડન જતી ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે. લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 11 કલાકની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. 246 જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 5 મુસાફરોને ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ UKની ફલાઈટમાં પાંચ પેસેન્જર પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">