અમદાવાદ: 4 દિવસથી કલેક્ટર કચેરીએ 100થી વધુ શ્રમિકોએ ધામા નાખ્યા, વતન જવાનો નથી મળી રહ્યો રસ્તો!
અમદાવાદમાં જે રીતે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે તો બીજી તરફ 100થી વધુ પરપ્રાંતિય શ્રમિકો વતન પરત જવા માટે છેલ્લા 4 દિવસથી અમદાવાદ કલેક્ટર ખાતે ધામા નાખીને બેઠા છે. કેટલાક શ્રમિકોને ફોર્મ નથી મળ્યા તો કેટલાક શ્રમિકોએ ફોર્મ ભર્યા છે પણ કોઈ વ્યવસ્થા ના થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. Web Stories View more […]
અમદાવાદમાં જે રીતે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે તો બીજી તરફ 100થી વધુ પરપ્રાંતિય શ્રમિકો વતન પરત જવા માટે છેલ્લા 4 દિવસથી અમદાવાદ કલેક્ટર ખાતે ધામા નાખીને બેઠા છે. કેટલાક શ્રમિકોને ફોર્મ નથી મળ્યા તો કેટલાક શ્રમિકોએ ફોર્મ ભર્યા છે પણ કોઈ વ્યવસ્થા ના થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો