VIDEO: કાંકરિયામાં રાઈડ તૂટવાની ઘટનામાં મૃત્યુ પામેલા મનાલી અને ઝૈદના મૃતદેહો પરિવારે ભારે હૈયે સ્વીકાર્યા
કાંકરિયામાં બનેલી ઘટનામાં જે બે લોકોના મોત થયા છે. તે મનાલી અને ઝૈદના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. તેઓ ભારે હૈયે મૃતદેહ લઈને પોતાના ઘરે પરત ફર્યા છે. બંનેના પરિવારજનોએ પ્રશાસન સામે આક્રોષ ઠાલવ્યો છે. મૃતક મનાલી અને ઝૈદના પરિવારજનોએ જવાબદારો સામે પગલાં લેવાની માગ કરી છે. આ પણ વાંચો: સુરતના કેટલાક વિસ્તારોમાં ભારે […]
કાંકરિયામાં બનેલી ઘટનામાં જે બે લોકોના મોત થયા છે. તે મનાલી અને ઝૈદના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. તેઓ ભારે હૈયે મૃતદેહ લઈને પોતાના ઘરે પરત ફર્યા છે. બંનેના પરિવારજનોએ પ્રશાસન સામે આક્રોષ ઠાલવ્યો છે. મૃતક મનાલી અને ઝૈદના પરિવારજનોએ જવાબદારો સામે પગલાં લેવાની માગ કરી છે.
આ પણ વાંચો: સુરતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO
મૃતક ઝૈદના પરિવારજનોએ રોષ ઠાલવતા કાંકરિયા બંધ કરી દેવાની માગ કરી છે. જ્યારે મૃતક મનાલીના પિતાએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તપાસમાં કોઈપણ પ્રકારનું દબાણ લાવવામાં આવશે તો તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″].
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો