અમદાવાદઃ નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકના મોતથી વિવાદ, તબીબની બેદરકારીથી જોડિયા બાળકના મોતનો પરિવારનો આક્ષેપ, જુઓ VIDEO

અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકના સારવાર દરમિયાન મોત થયા. તબીબ અને ફરજ પરના સ્ટાફે સારવારમાં બેદરકારી દાખવતા બાળકોએ જીવ ગુમાવ્યાનો સ્વજનોએ આક્ષેપ કર્યો છે. એક અઠવાડિયામાં જન્મેલા બે બાળકો જેમાં એક દિકરો અને એક દિકરી હતી. આ પણ વાંચો: બનાસકાંઠાઃ દાંતામાં વરૂણદેવને રીઝવવા વેપારીઓએ બંધ પાળ્યો, ધંધા-રોજગાર બંધ રાખી વરૂણદેવને કરી પ્રાર્થના Web Stories […]

અમદાવાદઃ નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકના મોતથી વિવાદ, તબીબની બેદરકારીથી જોડિયા બાળકના મોતનો પરિવારનો આક્ષેપ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 14, 2019 | 8:22 AM

અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકના સારવાર દરમિયાન મોત થયા. તબીબ અને ફરજ પરના સ્ટાફે સારવારમાં બેદરકારી દાખવતા બાળકોએ જીવ ગુમાવ્યાનો સ્વજનોએ આક્ષેપ કર્યો છે. એક અઠવાડિયામાં જન્મેલા બે બાળકો જેમાં એક દિકરો અને એક દિકરી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠાઃ દાંતામાં વરૂણદેવને રીઝવવા વેપારીઓએ બંધ પાળ્યો, ધંધા-રોજગાર બંધ રાખી વરૂણદેવને કરી પ્રાર્થના

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સંતાનોના મોતથી પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે. મૃત બાળકના સ્વજનોએ નવી સિવિલ હોસ્પિટલની સારવાર પર સવાલો ઉઠાવ્યા છે. કે બાળકોને ઈન્ફેક્શન લાગ્યું હતું. છતાં નર્સિંગ સ્ટાફ હાથમોજા પહેરતો ન હતો. બાળકોના વોર્ડમાં માખીઓ પણ બણબણતી હતી. આ અંગે ફરિયાદ કરી પરંતુ તેનો ઉકેલ આવ્યો ન હતો. તબીબ પૂરતી વિઝીટ ન લેતા હોવાનો પણ મૃત બાળકના સ્વજનોએ રડતા-રડતા આક્ષેપ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">