અમદાવાદ અને મુંબઈ વચ્ચે વધુ એક દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ દોડશે

અમદાવાદ અને મુંબઈ વચ્ચે બીજી પ્રાઈવેટ ટ્રેન દોડશે. હાલ આ બન્ને શહેર વચ્ચે એક તેજસ એક્સપ્રેસ ચાલે જ છે. હવે વધુ એક તેજસ એક્સપ્રેસ દોડાવવાની તૈયારી IRCTC કરી રહ્યું છે. એટલું જ નહિં તૈયારીઓ પૂર્ણ થઇ જશે તો, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ ટ્રેન શરૂ પણ કરી દેવામાં આવશે. મુંબઇ અને અમદાવાદની વચ્ચે આ ટ્રેન માત્ર […]

અમદાવાદ અને મુંબઈ વચ્ચે વધુ એક દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ દોડશે
Follow Us:
| Updated on: Dec 14, 2019 | 3:56 PM

અમદાવાદ અને મુંબઈ વચ્ચે બીજી પ્રાઈવેટ ટ્રેન દોડશે. હાલ આ બન્ને શહેર વચ્ચે એક તેજસ એક્સપ્રેસ ચાલે જ છે. હવે વધુ એક તેજસ એક્સપ્રેસ દોડાવવાની તૈયારી IRCTC કરી રહ્યું છે. એટલું જ નહિં તૈયારીઓ પૂર્ણ થઇ જશે તો, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ ટ્રેન શરૂ પણ કરી દેવામાં આવશે. મુંબઇ અને અમદાવાદની વચ્ચે આ ટ્રેન માત્ર બે સ્ટેશનો પર રોકાશે. વડોદરા અને સુરત સ્ટેશન પર તે હોલ્ડ કરશે.

સમયની વાત કરીએ તો, આ ટ્રેન સવારે 6 કલાકને 10 મિનિટ પર ઉપડશે. અને બપોરે 1 વાગીને 10 મિનિટ પર મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન પર પહોંચશે. તો આ જ ટ્રેન બપોરે 3 કલાકને 40 મિનિટ પર મુંબઇ સેન્ટ્રલથી રવાના થશે.. અને રાત્રે 9.55 કલાકે પરત અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર પરત ફરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ ઊંઝામાં મા ઉમિયાના મંદિરે ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ, લાડુના મહાપ્રસાદની મહાતૈયારી

હવે ટ્રેનની ખાસિયતની વાત કરીએ તો, આ ભલે ટ્રેન હોય પણ સુવિધા તો ફ્લાઇટ જેવી જ મળશે. ટ્રેનમાં વાઇફાઇ હશે, અને સુરક્ષાને ધ્યાનમાં રાખી સીસીટીવી પણ લગાવવામાં આવશે. ઉપરાંત ટ્રેનના દરેક કોચમાં એસી હતી. તો દરવાજા પણ ઓટોમેટીક હશે. એનો મતલબ એ કે, જ્યાં સુધી ટ્રેન ચાલક દરવાજો નહીં ખોલે ત્યાં સુધી તે દરવાજો ખુલશે નહીં. તો બેસવા માટેની સીટ પણ એકદમ આરામ દાયક હશે. અને લોકોને મનોરંજન મળી રહે તે માટે સીટની પાછળ LED સ્ક્રીન લગાવવામાં આવશે. આ LED સ્ક્રીન મોબાઇલ સાથે પણ કનેક્ટ થઇ શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">