Ahmedabad : ધોળકાની નર્મદા કેનાલમાં ત્રણ યુવાનો ડુબ્યા, બેના મૃતદેહ મળ્યાં
Ahmedabad : ધોળકાની નર્મદા કેનાલમાં 3 યુવાનો ડુબ્યાં છે. જેમાંથી બે યુવાનોના મૃતદેહ મળી આવ્યાં છે. જયારે એક યુવાનની શોધખોળ હાથ ધરાઇ છે.
Ahmedabad : ધોળકાની નર્મદા કેનાલમાં 3 યુવાનો ડુબ્યાં છે. જેમાંથી બે યુવાનોના મૃતદેહ મળી આવ્યાં છે. જયારે એક યુવાનની શોધખોળ હાથ ધરાઇ છે. ધુળજીપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં આ ત્રણેય યુવાનો ડુબ્યા છે. સ્થાનિક તરવૈયાઓએ અન્ય એક યુવાનની શોધખોળ હાથ ધરી છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
Latest Videos
Latest News