Ahmedabad : ધોળકાની નર્મદા કેનાલમાં ત્રણ યુવાનો ડુબ્યા, બેના મૃતદેહ મળ્યાં

Ahmedabad : ધોળકાની નર્મદા કેનાલમાં 3 યુવાનો ડુબ્યાં છે. જેમાંથી બે યુવાનોના મૃતદેહ મળી આવ્યાં છે. જયારે એક યુવાનની શોધખોળ હાથ ધરાઇ છે.

| Updated on: Feb 27, 2021 | 5:24 PM

Ahmedabad : ધોળકાની નર્મદા કેનાલમાં 3 યુવાનો ડુબ્યાં છે. જેમાંથી બે યુવાનોના મૃતદેહ મળી આવ્યાં છે. જયારે એક યુવાનની શોધખોળ હાથ ધરાઇ છે. ધુળજીપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં આ ત્રણેય યુવાનો ડુબ્યા છે. સ્થાનિક તરવૈયાઓએ અન્ય એક યુવાનની શોધખોળ હાથ ધરી છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">