VIDEO: બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત, 2 બાળકોના મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત

  અમદાવાદના બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાળકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 8 ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત […]

VIDEO: બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત, 2 બાળકોના મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Follow Us:
| Updated on: Jul 20, 2019 | 6:12 AM

અમદાવાદના બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાળકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 8 ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે 5 ઈજાગ્રસ્તોને અસારવા સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે. ટ્રકે ST બસને ટક્કર મારતાં બસ ગટરના પાણીમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મદદે દોડી આવ્યાં હતા અને અનેક લોકોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્યારે બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતનો ભોગ બનનારા પરિવારો મજૂરી માટે જેતપુર જતા હતા અને રાત્રે 2 વાગ્યે અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">