અમદાવાદ કોર્પોરેશનમાં ઢોર અને ઘાસ કૌભાંડ, ઢોરવાડામાંથી 96 પશુ ગાયબ હોવાનો દાવો
અમદાવાદ કોર્પોરેશનમાં ઢોર અને ઘાસ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. કોર્પોરેશનના ઢોરવાડામાંથી 96 ઢોર ગાયબ થઈ ચૂક્યા હોવાનો દાવો કરવામાં આવે છે. ઘાસચારામાં પણ ગોલમા કરાઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવે છે. વિજિલન્સ દ્વારા આ સમગ્ર ખુલાસા રિપોર્ટ દ્વારા કરાયા છે. તો બીજી તરફ સત્તાધારી પક્ષના નેતા અમિત શાહ દ્વારા પોલીસ ફરિયાદની માગણી કરાઈ છે. આ પણ […]
અમદાવાદ કોર્પોરેશનમાં ઢોર અને ઘાસ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. કોર્પોરેશનના ઢોરવાડામાંથી 96 ઢોર ગાયબ થઈ ચૂક્યા હોવાનો દાવો કરવામાં આવે છે. ઘાસચારામાં પણ ગોલમા કરાઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવે છે. વિજિલન્સ દ્વારા આ સમગ્ર ખુલાસા રિપોર્ટ દ્વારા કરાયા છે. તો બીજી તરફ સત્તાધારી પક્ષના નેતા અમિત શાહ દ્વારા પોલીસ ફરિયાદની માગણી કરાઈ છે.
આ પણ વાંચોઃ સોનામાં એક જ દિવસમાં 1500 રૂપિયાનો વધારો, 10 ગ્રામ સોનાનો ભાવ…..પર પહોંચ્યો