અમદાવાદનાં પિરાણા પિપળજ આગ કેસમાં FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, કેમિકલનાં ઉપયોગને લઈ તપાસ
અમદાવાદના પિરાણા પાસે આવેલા પિપળજમાં આગ કેસમાં FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. FSLની ટીમે ઘટના સ્થળના મુલાકાત લીધી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, આખરે અહીં ક્યા પ્રકારનું કેમિકલ ઉપયોગમાં લેવામાં આવતું હતુ. શું બ્લાસ્ટ થઇ શકે તેવું કેમિકલ ઉપયોગમાં લેવાતો હતો? શું આ કેમિકલ માટે જે સાવચેતી ના પગલાં લેવા […]
અમદાવાદના પિરાણા પાસે આવેલા પિપળજમાં આગ કેસમાં FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. FSLની ટીમે ઘટના સ્થળના મુલાકાત લીધી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, આખરે અહીં ક્યા પ્રકારનું કેમિકલ ઉપયોગમાં લેવામાં આવતું હતુ. શું બ્લાસ્ટ થઇ શકે તેવું કેમિકલ ઉપયોગમાં લેવાતો હતો? શું આ કેમિકલ માટે જે સાવચેતી ના પગલાં લેવા જોઇએ તે પગલાં કંપનીએ નહોતા લીધા? એવી માહિતી મળી રહી છે કે, હાઈડ્રોજન પેરોક્સાઈડ,હાઈ મિથાઈલ થેલેટ, ડાય ઈથાઈલ ગ્લાયકોલ, મિથાઈલ ઈથાઈલ ગેરોન આ ચાર કેમિકલ અહીંયા હતા. તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો