45 સસ્તા અનાજની દુકાનોનું લાયસન્સ કરાયું રદ, જુઓ VIDEO
અમદાવાદની 45 જેટલી સસ્તા અનાજની દુકાનોનો પરવાનો રદ કરાયો છે. વિવિધ દુકાનોનો પરવાનો લઘુતમ 30 દિવસ થી લઈને 60 દિવસ માટે કરાયો રદ કરાયો છે. લોકોની ફરિયાદ હતી કે સસ્તા અનાજની દુકાનોના માલિકો દ્વારા ગેરરીતિ થઈ રહી છે. ફરિયાદને લઈને તપાસની કામગીરી કરવામાં આવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી […]
અમદાવાદની 45 જેટલી સસ્તા અનાજની દુકાનોનો પરવાનો રદ કરાયો છે. વિવિધ દુકાનોનો પરવાનો લઘુતમ 30 દિવસ થી લઈને 60 દિવસ માટે કરાયો રદ કરાયો છે. લોકોની ફરિયાદ હતી કે સસ્તા અનાજની દુકાનોના માલિકો દ્વારા ગેરરીતિ થઈ રહી છે. ફરિયાદને લઈને તપાસની કામગીરી કરવામાં આવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સૈજપુર વોર્ડ ભાજપના પ્રમુખ મહેન્દ્ર ઠાકોરની સસ્તા અનાજની દુકાનનો પરવાનો પણ રદ કરાયો છે. સરકારી અનાજ બારોબાર વેચી મારતા હોવાની ફરિયાદ મળતા સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: શાકભાજીના ભાવોમાં ભડકો! ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો, જુઓ VIDEO
[yop_poll id=”1″]