લાયસન્સ ધારકો માટે આનંદના સમાચાર, લર્નિગ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રિન્યુ થઈ શકશે
અમદાવાદ શહેરના લર્નિગ લાયસન્સ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લર્નિગ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રિન્યુ થઈ શકશે. અરજદારઓ 150 રૂપિયા ભરીને લર્નિગ લાયસન્સની સમયમર્યાદા 6 મહિના માટે વધારી શકશે. આ નિર્ણયથી અરજદારે પાકા લાયસન્સની ફી ફરીથી નહીં ભરવી પડે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... […]
અમદાવાદ શહેરના લર્નિગ લાયસન્સ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લર્નિગ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રિન્યુ થઈ શકશે. અરજદારઓ 150 રૂપિયા ભરીને લર્નિગ લાયસન્સની સમયમર્યાદા 6 મહિના માટે વધારી શકશે. આ નિર્ણયથી અરજદારે પાકા લાયસન્સની ફી ફરીથી નહીં ભરવી પડે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો