Ahmedabad : કુબેરનગરમાં માસ્ક મુદ્દે હેરાનગતિ મામલે કાર્યવાહી, બે PSIની કરાઇ બદલી

Ahmedabad : કુબેરનગરમાં માસ્ક મુદ્દે હેરાનગતીને લઈને કાર્યવાહી કરાઇ છે. સિંધી સમાજના વિરોધ બાદ બે પીએસઆઈની બદલી કરાઇ છે.

| Updated on: Mar 11, 2021 | 6:56 PM

Ahmedabad : કુબેરનગરમાં માસ્ક મુદ્દે હેરાનગતીને લઈને કાર્યવાહી કરાઇ છે. સિંધી સમાજના વિરોધ બાદ બે પીએસઆઈની બદલી કરાઇ છે. સરદારનગરના પીએસઆઈ એમ.જી.ઢોઢિયા, આઈ.કે.મોથલિયાની બદલી થઇ છે. વેપારીઓએ માસ્કના મુદ્દે પોલીસ હેરાન કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ પર મારપીટ કરવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. આ મામલે કુબેરનગરના વેપારીઓએ બંધ પાળીને વિરોધ દર્શાવ્યો હતો.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">