VIDEO: અમદાવાદના ગોતાના ગણશે જિનેસીસમાં આગ લાગવાની ઘટના મામલે નવા ખુલાસા

અમદાવાદના ગોતાના ગણશે જિનેસીસમાં આગ લાગવાની ઘટના મુદ્દે એફએસએલની ટીમ ફરી વાર ઘટના સ્થળે તપાસ કરી હતી. એફએસએલની ટીમે સ્થળ પરથી નમુના લઈને તપાસ અર્થે મોકલ્યા છે. જેથી આગનું ચોક્કસ કારણ જાણી શકાય. જોકે એફએસએલની કાર્યવાહી બાદ પોલીસે ઈ-બ્લોકને સાફ કરવાની મંજૂરી આપતા સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી પૂર્ણ થતા હજુ 5 દિવસ […]

VIDEO: અમદાવાદના ગોતાના ગણશે જિનેસીસમાં આગ લાગવાની ઘટના મામલે નવા ખુલાસા
Follow Us:
| Updated on: Jul 27, 2019 | 10:51 AM

અમદાવાદના ગોતાના ગણશે જિનેસીસમાં આગ લાગવાની ઘટના મુદ્દે એફએસએલની ટીમ ફરી વાર ઘટના સ્થળે તપાસ કરી હતી. એફએસએલની ટીમે સ્થળ પરથી નમુના લઈને તપાસ અર્થે મોકલ્યા છે. જેથી આગનું ચોક્કસ કારણ જાણી શકાય. જોકે એફએસએલની કાર્યવાહી બાદ પોલીસે ઈ-બ્લોકને સાફ કરવાની મંજૂરી આપતા સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી પૂર્ણ થતા હજુ 5 દિવસ જેટલો સમય લાગશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચોઃ અમદાવાદમાં થોડા દિવસ પહેલા ગુમ થયેલા બે કોન્સ્ટેબલમાંથી એક કોન્સ્ટેબલની પોલીસે કરી ધરપકડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોલીસે હવે પાંચમા અને છઠ્ઠા માળ સિવાય અન્ય માળના લોકોને રહેવા માટેની પણ મંજૂરી આપી દીધી છે. કારણ કે આગ લાગવાની ઘટના બાદ ઈ બ્લોકમાં રહેતા લોકો પોતાનો સામાન લઈને સંબંધીઓના ઘરે રહેવા જતા રહ્યા હતા. હવે જીઈબી, ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની મંજૂરી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. જીઈબી ઘર નંબર 503-504 અને 506માં તપાસ કર્યા બાદ રિપોર્ટ સોંપશે. ત્યારે ફ્લેટના રહીશો દ્વારા સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે તપાસ કરાવાય તેવી માગ કરાઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગઈકાલે ફ્લેટમાં રહેતા રાજુ મિશ્રા નામના વ્યક્તિના ઘરમાં આગ લાગી હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવાતું હતું. રાજુ મિશ્રા કે જેઓ ફાયર સેફ્ટીને લગતું કામ કરે છે તેમના ઘરમાં સિલિન્ડર ફાટવાથી આગ લાગી હોવાનું કહેવાતું હતું. જોકે તેમના ઘરમાં તપાસ કરાતા સિલિન્ડરમાં કોઈ બ્લાસ્ટ થયો ન હોવાનું સામે આવ્યું છે. રાજુ મિશ્રાના જણાવ્યા મુજબ છઠ્ઠા માળે લાગેલી આગ બિલ્ડિંગમાં પ્રસરી હતી. જોકે આગનું કારણ તો એફએસએલના રિપોર્ટ બાદ જ સામે આવશે.

[yop_poll id=”1″]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">