VIDEO: અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે 3 કરોડ રૂપિયાના ખર્ચે કોર્પોરેશને 61 કૃત્રિમ કુંડનું કર્યું નિર્માણ

અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ પુર્ણ થઈ ચૂકી છે. કોર્પોરેશને ગણેશ મુર્તિના વિસર્જન માટે રૂપિયા 3 કરોડના ખર્ચે 61 જેટલા કુંડ બનાવ્યા છે. ગણેશ મંડળોની મોટી ગણેશ મુર્તિ માટે ક્રેનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. જ્યારે નાની મુર્તિ માટે તરવૈયાઓ સેવામાં ઉપલબ્ધ રહેશે. આ પણ વાંચોઃ મુગલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહના આ કામ માટે RSS […]

VIDEO: અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે 3 કરોડ રૂપિયાના ખર્ચે કોર્પોરેશને 61 કૃત્રિમ કુંડનું કર્યું નિર્માણ
Follow Us:
| Updated on: Sep 11, 2019 | 5:13 PM

અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ પુર્ણ થઈ ચૂકી છે. કોર્પોરેશને ગણેશ મુર્તિના વિસર્જન માટે રૂપિયા 3 કરોડના ખર્ચે 61 જેટલા કુંડ બનાવ્યા છે. ગણેશ મંડળોની મોટી ગણેશ મુર્તિ માટે ક્રેનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. જ્યારે નાની મુર્તિ માટે તરવૈયાઓ સેવામાં ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચોઃ મુગલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહના આ કામ માટે RSS પણ તેને યાદ કરે છે, KBCમાં પણ પૂછાયો હતો 1 કરોડનો પ્રશ્ન

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, સાબરમતી નદીને સ્વચ્છ રાખવા માટે કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન ફરજિયાત કરવામાં આવ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">