VIDEO: અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે 3 કરોડ રૂપિયાના ખર્ચે કોર્પોરેશને 61 કૃત્રિમ કુંડનું કર્યું નિર્માણ
અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ પુર્ણ થઈ ચૂકી છે. કોર્પોરેશને ગણેશ મુર્તિના વિસર્જન માટે રૂપિયા 3 કરોડના ખર્ચે 61 જેટલા કુંડ બનાવ્યા છે. ગણેશ મંડળોની મોટી ગણેશ મુર્તિ માટે ક્રેનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. જ્યારે નાની મુર્તિ માટે તરવૈયાઓ સેવામાં ઉપલબ્ધ રહેશે. આ પણ વાંચોઃ મુગલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહના આ કામ માટે RSS […]
અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ પુર્ણ થઈ ચૂકી છે. કોર્પોરેશને ગણેશ મુર્તિના વિસર્જન માટે રૂપિયા 3 કરોડના ખર્ચે 61 જેટલા કુંડ બનાવ્યા છે. ગણેશ મંડળોની મોટી ગણેશ મુર્તિ માટે ક્રેનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. જ્યારે નાની મુર્તિ માટે તરવૈયાઓ સેવામાં ઉપલબ્ધ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે, સાબરમતી નદીને સ્વચ્છ રાખવા માટે કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન ફરજિયાત કરવામાં આવ્યું છે.