Ahmedabad : રાજનગર મિલના કર્મચારીઓના કલેક્ટર ઓફિસમાં દેખાવો

અસારવામાં આવેલ રાજનગર મિલના કર્મચારીઓએ આજે કલેકટર ઓફિસ ખાતે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર અને જાણ કર્યા વગર છુટા કરી દેવામાં આવ્યા.જેમાં 500 જેટલા કાયમી મજૂરોને છુટા કર્યાનો આક્ષેપ છે.

Ahmedabad : રાજનગર મિલના કર્મચારીઓના કલેક્ટર ઓફિસમાં દેખાવો
Demonstration in Rajnagar Mill employees' collector's office
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 17, 2021 | 1:21 PM

Ahmedabad : અસારવામાં આવેલ રાજનગર મિલના કર્મચારીઓએ આજે કલેકટર ઓફિસ ખાતે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર અને જાણ કર્યા વગર છુટા કરી દેવામાં આવ્યા.જેમાં 500 જેટલા કાયમી મજૂરોને છુટા કર્યાનો આક્ષેપ છે.

જે મજૂરોને છુટા કરતા ઘર કેવી રીતે ચલાવું બાળકોને કેવી રીતે ભણાવવા તેનાથી ચિંતિત મજૂરો આજે કલેકટર ઓફિસ પહોંચ્યા. જ્યાં તેઓએ બહાર દેખાવો કરી કલેકટરને રજુઆત કરી હતી.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે અમદાવાદ સહિત 24 જેટલી બ્રાન્ચ બંધ કર્યાના કર્મચારીઓના આક્ષેપ. જેનાથી હજારો કર્મચારીઓને અસર પડયાના આક્ષેપ છે. અને તેમાં પર કાયમી અને બિન કાયમી કર્મચારીઓએ પગાર દ્રષ્ટિએ સરખા તારવવામાં આવે છે. તે નવું થવું જોઈએ અને સરખું વેતન મળવું જોઈએ તેવી પણ કર્મચારિયોની માંગ રહી.

નારાજ કર્મચારીઓએ સરકાર અને પિયુષ ગોયેલ વિરુદ્ધ નારા લગાવી વિરોધ નોંધાવ્યો. તેમજ બંધ મિલ શરૂ કરવા માંગ કરી.

કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે 5 વર્ષ પહેલા મિલ બંધ કરાઈ હતી. જ્યારે આંદોલન કરતા મિલ શરૂ થઈ હતી. જે બાદ કોરોનામાં મિલ બંધ પડી. કોરોના સમયે મિલ બંધ હતી જે 3 મહિનાનું રો મટીરીયલ પડ્યું હોવાથી શરૂ કરી.

બાદમાં રો મટીરીયલ નથી એટલે મિલ બંધ કરી રહ્યાં છે તેવી જાણ સાથે મિલ બંધ કર્યાના કર્મચારી ઓના આક્ષેપ. તો કોરોનાના કપરા સમય વચ્ચે કર્મચારિયોને છુટા કરતા નારાજ કર્મચારીઓ માટે જાય તો ક્યાં જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેની સામે કર્મચારીઓએ મિલ ફરી શરૂ કરવા માંગ કરી. સાથે જ જો મિલ શરૂ નહીં થાય તો આંદોલન કરવાની પણ ચીમકી કર્મચારીઓ એ ઉચ્ચારી છે.

આ પણ વાંચો : Maharashtra : કોવિડ-19ના નવા 4,145 કેસ સામે આવ્યા, છેલ્લા 24 કલાકમાં 100 દર્દીના મોત

આ પણ વાંચો : Gold Price Today : સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે , જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">