AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને STની બસ માટે નો-એન્ટ્રી, જાણો શા માટે કરાયો પ્રતિબંધ

અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને એસટીની બસ દોડશે નહીં. જે અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્રાન્સપોર્ટ મેનેજરને આદેશ પણ આપી દીધા છે. વિજય નહેરાનું કહેવું છે કે, BRTS કોરિડોરમાં એક વર્ષમાં અકસ્માતના કારણે 24 લોકોના મોત થયા છે. તેમાંથી માત્ર 4 લોકોના મોત BRTSના કારણે થયા છે. બાકી 20 મોત તો AMTS અને એસટી બસની […]

અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને STની બસ માટે નો-એન્ટ્રી, જાણો શા માટે કરાયો પ્રતિબંધ
| Updated on: Dec 07, 2019 | 2:14 PM
Share

અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને એસટીની બસ દોડશે નહીં. જે અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્રાન્સપોર્ટ મેનેજરને આદેશ પણ આપી દીધા છે. વિજય નહેરાનું કહેવું છે કે, BRTS કોરિડોરમાં એક વર્ષમાં અકસ્માતના કારણે 24 લોકોના મોત થયા છે. તેમાંથી માત્ર 4 લોકોના મોત BRTSના કારણે થયા છે.

બાકી 20 મોત તો AMTS અને એસટી બસની ટક્કર વાગતા થયા છે. છતાં અકસ્માતમાં BRTS જ બદનામ થાય છે. જેના કારણે તંત્રએ હવે BRTS કોરિડોરમાં AMTS અને એસટી બસ નહીં દોડાવવા આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ડિસેમ્બર 2014થી તબક્કાવાર AMTSના 41 રૂટની 321 બસો BRTS કોરિડોરમાં દોડતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર પોલીસ અને લૂંટારૂઓ વચ્ચે અથડામણના ફિલ્મી દુશ્યો સર્જાયા

તો અમદાવાદીઓ આ નિર્ણયથી નારાજ છે. કારણ કે, જો AMTS અને એસટી બસો સામાન્ય રોડ પર દોડશે તો ટ્રાફિકજામ સર્જાશે. કારણ કે, BRTS કોરિડોરના કારણે રસ્તાઓ નાના થઇ ગયા છે. અને તેમાં પણ આ નાના રસ્તાઓ પર AMTS અને એસટી બસ દોડશે તો મુશ્કેલી થશે. હવે નજર કરીએ કે, કયા કયા વિસ્તારમાં ટ્રાફિકજામ થશે. સૌથી વધુ આનંદનગરથી ગોધાવી, સારંગપુરથી જોધપુર ગામ, ઘુમાથી મણિનગર, લાલદરવાજાથી સાણંદ રૂટ પર ટ્રાફિકની સમસ્યા થશે. આ સિવાય ઇસ્કોનથી હાટકેશ્વર અને ઇસ્કોનથી વિવેકાનંદનગર વિસ્તારમાં પણ ટ્રાફિક જામ થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
g clip-path="url(#clip0_868_265)">