AHMEDABAD: નારોલમાં મૃત કબૂતરોનો બર્ડફ્લુ રીપોર્ટ નેગેટીવ, તંત્રએ લીધો રાહતનો શ્વાસ

AHMEDABAD : શહેરના નારોલમાં મૃત કબૂતરોનો બર્ડફ્લુ રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બર્ડ ફલૂની શક્યતાને ધ્યાને રાખી બે મૃત કબૂતરના બોડી સેમ્પલ તરીકે ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા હતા.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 05, 2021 | 10:09 PM

AHMEDABAD : શહેરના નારોલમાં મૃત કબૂતરોનો બર્ડફ્લુ રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બર્ડ ફલૂની શક્યતાને ધ્યાને રાખી બે મૃત કબૂતરના બોડી સેમ્પલ તરીકે ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. હાલ રિપોર્ટ નેગેટિવ આવતા ક્યાં કારણસર મોત થયા તે જાણવા AMCના હેલ્થ વિભાગને જાણ કરાઈ છે. આ કબૂતરોના મૃત્યુ એર પોલ્યુશનના કારણે થયા કે કેમિકલ રિએક્શનના કારણે થયા તે જાણવા વિવિધ વિભાગને જાણ કરાઈ છે. નારોલમાં ગત રોજ સુધી 190 અને આજે 14 મળી કુલ 204 કબૂતરના મોત થયા છે. બર્ડફ્લુનો રીપોર્ટ નેગેટીવ આવતા કબૂતરોના મોતના અન્ય કારણો જાણવા જો અન્ય કબૂતરના મોત થશે તો વધુ તપાસ કરવામાં આવશે.

 

 

આ પણ વાંચો: Rajkot: ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક, હાલમાં યાર્ડમાં આવક બંધ કરાઈ

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">