Cyclone Tauktae Updates : તાઉ તે વાવાઝોડાની અસર, અમદાવાદ એરપોર્ટ 18મી મે સવારના 5 સુધી બંધ

Gujarat Cyclone Tauktae Latest News : અમદાવાદ એરપોર્ટ ( Ahmedabad Airport ) ઉપર તાઉ તે વાવાઝોડાની કોઈ ગંભીર અસર ના થાય તે માટે સાવચેતીના ભાગરૂપે આશરે 10 કલાક સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Cyclone Tauktae Updates : તાઉ તે વાવાઝોડાની અસર, અમદાવાદ એરપોર્ટ 18મી મે સવારના 5 સુધી બંધ
અમદાવાદ એરપોર્ટ 17મી મે 2021ના સાંજના 7.30 કલાકથી 18 મે 2021ની સવારના 5 વાગ્યા સુધી બંધ
Follow Us:
| Updated on: May 17, 2021 | 7:35 PM

અરબી સમુદ્રમાંથી ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી રહેલા તાઉ તે વાવાઝોડાથી કોઈ નુકસાન ના થાય તે માટે, અમદાવાદ એરપોર્ટ આજે 17મી મેના સાંજના 7.30થી લઈને આવતીકાલ 18મી મેના સવારના પાંચ વાગ્યા સુધી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

તાઉ તે વાવાઝોડુ મુંબઈ નજીકથી પસાર થયુ ત્યારે પશ્ચિમ ભારતમાં સૌથી વ્યસ્ત એવા મુંબઈ એરપોર્ટ પણ સાવચેતીના ભાગરૂપે કેટલાક કલાક માટે બંધ કરી દેવાયુ હતું. મુંબઈ એરપોર્ટ પહેલા ચાર વાગ્યા સુધી અને પછી સમય વધારીને સાંજના છ વાગ્યા સુધી ફ્લાઈટના આવન જાવન બંધ કરી દીધી હતી.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

અમદાવાદ એરપોર્ટ ઉપર પણ તાઉ તે વાવાઝોડાની કોઈ ગંભીર અસર ના થાય તે માટે સાવચેતીના ભાગરૂપે આશરે 10 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તાઉ તે વાવાઝોડુ, આજે રાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ત્રાટકવાનું છે ત્યારે તેની 165 કિલોમીટરની ઝડપે ફુકાતો પવન વધુ કોઈ નુકસાન ના કરે તેના માટે સાવચેતીના પગલા લેવાયા છે.

આજે સવારે સુરતનું એરપોર્ટ પણ ફ્લાઈટના આવન જાવન માટે બંધ કરી દેવાયુ હતું. આમ મુંબઈ અને સુરતની માફક જ અમદાવાદનું એરપોર્ટ પણ 17મી મે 2021ની સાંજના 7.30 કલાકથી 18મી મે 2021ની સવારના પાંચ વાગ્યા સુધી ફ્લાઈટ બંધ કરી દેવાઈ છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">