અમદાવાદના વિશાલા સર્કલ પાસે વોટર લાઈનમાં કામ કરવા ઉતરેલા 2 શ્રમિકના થયા મોત
અમદાવાદના વિશાલા સર્કલ પાસે વોટર લાઈનમાં કામ કરતી વખતે બે શ્રમિકો બેભાન થયા હતા. જે બાદ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન બંને શ્રમિકના મોત નિપજ્યા છે. આ પણ વાંચોઃ પોરબંદરમાં ખનીજ ચોરી મામલે સાંસદ રમેશ ધડૂકનો VIDEO વાઈરલ થયો…હું નવો આવ્યું છું! Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત […]
અમદાવાદના વિશાલા સર્કલ પાસે વોટર લાઈનમાં કામ કરતી વખતે બે શ્રમિકો બેભાન થયા હતા. જે બાદ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન બંને શ્રમિકના મોત નિપજ્યા છે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં ખનીજ ચોરી મામલે સાંસદ રમેશ ધડૂકનો VIDEO વાઈરલ થયો…હું નવો આવ્યું છું!
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે, ડ્રેનેજના કામ કરવા માટે શ્રમિકોને ઉતારવામાં આવે છે. અને અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓને લઈ હાઈકોર્ટે પણ તંત્રને ટકોર કરી છે. આમ છતાં ટેક્નોલોજીનો સહારો લેવામાં આવતો નથી.