અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોના સંક્રમણને પગલે 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી લૉકડાઉન

અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્વયંભૂ લૉકડાઉન કરાયું છે. રાધાસ્વામી રોડ પર પંચશીલ સંકુલ વિસ્તારના સ્થાનિકો અને ખાનગી સંસ્થાએ સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યુ છે. આ વિસ્તારમાં 15 દિવસમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થયા છે. એક મહિનામાં કોરોના સંક્રમણે જોર પકડતા સ્થાનિકોમાં ભય પણ ફેલાયો છે. જેથી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લૉકડાઉનમાં જોડાઈ […]

અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોના સંક્રમણને પગલે 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી લૉકડાઉન
Follow Us:
| Updated on: Oct 26, 2020 | 3:36 PM

અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્વયંભૂ લૉકડાઉન કરાયું છે. રાધાસ્વામી રોડ પર પંચશીલ સંકુલ વિસ્તારના સ્થાનિકો અને ખાનગી સંસ્થાએ સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યુ છે. આ વિસ્તારમાં 15 દિવસમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થયા છે. એક મહિનામાં કોરોના સંક્રમણે જોર પકડતા સ્થાનિકોમાં ભય પણ ફેલાયો છે. જેથી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લૉકડાઉનમાં જોડાઈ છે. આ વિસ્તારમાં સવારે 6થી 9.30 સુધી દુકાનો શરૂ રાખવા અપીલ કરાઈ છે. 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી આ લૉકડાઉન અમલી રહેશે. સ્થાનિકોનું લોકડાઉન બાબતે શું માનવું છે જુઓ આ વીડિયો.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">