અમદાવાદમાં કોરોના સંક્રમણને પગલે રાત્રિ કર્ફ્યુ રખાયો યથાવત, કર્ફ્યુ બાબતે શું માનવું છે અમદાવાદીઓનું ?

અમદાવાદ શહેરમાં દિવસનો કર્ફ્યુ સરકારે રદ કર્યો છે. જયારે અમદાવાદ સહિતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુની અમલવારી યથાવત રાખી છે. ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા કેસને પગલે અમદાવાદના સ્થાનિકો શું માને છે ? અને, કર્ફ્યુનો અમલ કેટલો યોગ્ય છે તે બાબતે શું કહી રહ્યા છે અમદાવાદીઓ. જુઓ આ વીડિયોમાં.   Web Stories View more IPL […]

અમદાવાદમાં કોરોના સંક્રમણને પગલે રાત્રિ કર્ફ્યુ રખાયો યથાવત, કર્ફ્યુ બાબતે શું માનવું છે અમદાવાદીઓનું ?
Follow Us:
| Updated on: Nov 22, 2020 | 7:39 PM

અમદાવાદ શહેરમાં દિવસનો કર્ફ્યુ સરકારે રદ કર્યો છે. જયારે અમદાવાદ સહિતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુની અમલવારી યથાવત રાખી છે. ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા કેસને પગલે અમદાવાદના સ્થાનિકો શું માને છે ? અને, કર્ફ્યુનો અમલ કેટલો યોગ્ય છે તે બાબતે શું કહી રહ્યા છે અમદાવાદીઓ. જુઓ આ વીડિયોમાં.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">