અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષ નેતા બનવા કોઇ તૈયાર નહીં, માત્ર 45 દિવસનો બચ્યો છે કાર્યકાળ

અમદાવાદમાં વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામા બાદ વિપક્ષ નેતાના પદને લઇને વિવાદ વકર્યો છે. હવે બાકી રહેલા 45 દિવસના કાર્યકાળ માટે વિપક્ષ નેતા બનવા કોઇ તૈયાર નથી. કારણ કે જો આ પદ પર કોઇની નિયુક્તિ થાય તો તેને મહત્વનું પદ ગુમાવવું પડે તેવી કોંગીજનોને ભીતિ છે. હાલના સંજોગોમાં તૌફિક ખાન પઠાણે કામચલાઉ કાર્યભાર સંભાળ્યો છે. […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષ નેતા બનવા કોઇ તૈયાર નહીં, માત્ર 45 દિવસનો બચ્યો છે કાર્યકાળ
Follow Us:
| Updated on: Oct 28, 2020 | 6:24 PM

અમદાવાદમાં વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામા બાદ વિપક્ષ નેતાના પદને લઇને વિવાદ વકર્યો છે. હવે બાકી રહેલા 45 દિવસના કાર્યકાળ માટે વિપક્ષ નેતા બનવા કોઇ તૈયાર નથી. કારણ કે જો આ પદ પર કોઇની નિયુક્તિ થાય તો તેને મહત્વનું પદ ગુમાવવું પડે તેવી કોંગીજનોને ભીતિ છે. હાલના સંજોગોમાં તૌફિક ખાન પઠાણે કામચલાઉ કાર્યભાર સંભાળ્યો છે. આ સંજોગોમાં કમળા ચાવડા, જે.ડી.પટેલ કે દેવેન્દ્ર વિસનગરીનું નામ ચર્ચામાં છે. જો આ નેતાઓ વિપક્ષ નેતાનો પદભાર સંભાળે તો આગામી પાંચ વર્ષ માટે મળતો અન્ય હોદ્દો ગુમાવો પડે તેવો ડર છે. ત્યારે આ અંગે હવે શું નિર્ણય આવે છે તેની રાહ જોવી રહી.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">