સુરેન્દ્રનગર: ગંદું પાણી પીવાનું, નિવારણ ક્યારે? સ્થાનિકો પીવાના પાણીથી છે પરેશાન
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગર પાલિકા વિસ્તારમાં સ્થાનિકો છે પીવાના પાણીથી છે પરેશાન. આ વિસ્તારમાં દર ચોથા કે પાંચમા દિવસે પીવાનું પાણી આવે છે, તેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પીવાનું પાણી પૂરતું મળતું નથી, એટલું જ નહિં તે મળે છે તે પણ કેટલીકવાર ગંદુ પાણી હોય છે. તેથી સ્થાનિકોએ રૂપિયા ખર્ચીને […]
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગર પાલિકા વિસ્તારમાં સ્થાનિકો છે પીવાના પાણીથી છે પરેશાન. આ વિસ્તારમાં દર ચોથા કે પાંચમા દિવસે પીવાનું પાણી આવે છે, તેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પીવાનું પાણી પૂરતું મળતું નથી, એટલું જ નહિં તે મળે છે તે પણ કેટલીકવાર ગંદુ પાણી હોય છે. તેથી સ્થાનિકોએ રૂપિયા ખર્ચીને પીવાનું પાણી લાવવા મજબૂર છે. સ્થાનિકોનો આરોપ છે કે, જે પાણી આવે છે તે પણ ગમે તે સમયે આપી દેવામાં આવે છે, કોઇ ટાઇમ ટેબલ નક્કી નથી.
આ પણ વાંચો: અંકલેશ્વર: કેમિકલના પાણીથી પરેશાની, GIDCની કંપનીઓ નદી-નાળામાં નાખે છે કેમિકલયુક્ત પાણી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો