અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈ સરકારનો દાવો, બાળમૃત્યુ દર 25 કરતા પણ નીચે

અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો છે કે, રાજ્યમાં બાળ મૃત્યુદર હાલ 25 કરતા પણ નીચો છે. નીતિન પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં બાળ મૃત્યુદર ઓછો છે. હાલ રાજ્યમાં એક હજાર બાળકો જન્મ લે છે. જેમાંથી 25 બાળકોનાં મોત થાય છે. નીતિન પટેલે કહ્યું કે […]

અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈ સરકારનો દાવો, બાળમૃત્યુ દર 25 કરતા પણ નીચે
Follow Us:
| Updated on: Jan 05, 2020 | 11:49 AM

અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો છે કે, રાજ્યમાં બાળ મૃત્યુદર હાલ 25 કરતા પણ નીચો છે. નીતિન પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં બાળ મૃત્યુદર ઓછો છે. હાલ રાજ્યમાં એક હજાર બાળકો જન્મ લે છે. જેમાંથી 25 બાળકોનાં મોત થાય છે. નીતિન પટેલે કહ્યું કે 1997માં ગુજરાતમાં બાળ મૃત્યુદર 62 હતો, જે તબક્કાવાર ઘટીને 25એ પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ બાળકોના મોત મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદનઃ ‘ઉહાપોહ કરવાની જરૂર નથી’

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

નાયબ મુખ્યપ્રધાને બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર પર ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે મૃત્યુદર ઘટાડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. વધુમાં કહ્યું કે હાલ રાજ્યમાં દર વર્ષે 12 લાખ બાળકો જન્મ લે છે. સરકારનો પ્રયાસ છે કે, બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવો. તેથી સરકાર નવી હોસ્પિટલો ખોલી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બાળ રોગ નિષ્ણાતની તંગી હોવા છતાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતમાં કુપોષણ પાછળ લોકોની રહેણી-કહેણી પણ રાજ્યના નાયબ મુખ્યપ્રધાને જવાબદાર ગણાવી. નીતિન પટેલે રાજકોટ અને અમદાવાદમાં ડિસેમ્બર મહિનામાં બાળ મૃત્યુદર પણ થોડો વધ્યો હોવાનું પણ સ્વીકાર્યું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">