આવતીકાલે કંકણાકૃતિ સૂર્યગ્રહણ, શું આપતિ લાવી શકે છે સૂર્યગ્રહણ ?

આવતીકાલે કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે, ત્યારે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ જ સમયે ૬ ગ્રહો બુધ-ગુરુ-શુક્ર-શનિ-રાહુ-કેતુનું આકાશમાં હોવું તે આપત્તિનું કારણ બની શકે છે….સૂર્યગ્રહણ વખતે ચારથી વધુ ગ્રહોથી કોઇ પણ અશુભ યોગ થયો હોય ત્યારે ત્યારે તે સૂર્ય ગ્રહણ બાદ કુદરતી આફતો સર્જાઇ હોવાના અનેક પુરાવા હોવાનું જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે….સૂર્યગ્રહણ પહેલાના ૧૨ કલાકથી ગ્રહણની અસર શરુ થઇ જાય […]

આવતીકાલે કંકણાકૃતિ સૂર્યગ્રહણ, શું આપતિ લાવી શકે છે સૂર્યગ્રહણ ?
http://tv9gujarati.in/aavti-kale-surya…ni-shu-thse-asar/ ‎
Follow Us:
| Updated on: Jun 20, 2020 | 12:14 PM

આવતીકાલે કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે, ત્યારે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ જ સમયે ૬ ગ્રહો બુધ-ગુરુ-શુક્ર-શનિ-રાહુ-કેતુનું આકાશમાં હોવું તે આપત્તિનું કારણ બની શકે છે….સૂર્યગ્રહણ વખતે ચારથી વધુ ગ્રહોથી કોઇ પણ અશુભ યોગ થયો હોય ત્યારે ત્યારે તે સૂર્ય ગ્રહણ બાદ કુદરતી આફતો સર્જાઇ હોવાના અનેક પુરાવા હોવાનું જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે….સૂર્યગ્રહણ પહેલાના ૧૨ કલાકથી ગ્રહણની અસર શરુ થઇ જાય છે અને તેની ગાઢ અસર લગભગ ૪૦ દિવસ અને ક્યારેક ક્યારેક ૬ મહિના સુધી જોવા મળે છે…જ્યોતિષીના જણાવ્યા અનુસાર આવતીકાલનું સૂર્યગ્રહણ અશુભ ફળ આપી શકે છે…મુખ્યત્વે અતિવૃષ્ટિ, પૂર પ્રકોપ, ભૂકંપ, વાવાઝોડા જેવી કોઇ પણ કુદરતી આપત્તિ જોવા મળી શકે છે…આ ઉપરાંત કોરોના જેવી મહામારીની રસી શોધવામાં વિલંબ થતાં મૃત્યુઆંક હજુ પણ ઊંચે જાય તેવી સ્થિતિ સર્જાઇ શકે છે….

દેશ કે દુનિયાના મોટા સત્તાધિશનું એકાએક અવસાન થઇ શકે, ધ્વજ અડધી કાઠીએ થાય કે ખૂબ જ મોટો જનાક્રોશ ઉભો થાય, પદ છોડવાનો વારો આવે તેવી પણ સ્થિતિ સર્જાઇ શકે…આપણા દેશને ખૂબ જ મોટી આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે… ફરી વખત વિશ્વભરના શેર બજારોમાં કડાકો બોલાઇ શકે છે…ત્યારે આવા સંકટ સમયે યથાશક્તિ ઇશ્વરની આરાધના કરવી જોઇએ. સામૂહિક શિવ ઉપાસના, શિવ યજ્ઞા, શિવ મહામંત્ર જાર, વિષ્ણુ ઉપાસના, વિષ્ણુ યજ્ઞા, વિષ્ણુ મંત્ર જાપ તથા ગાયત્રી મંત્રનો જાપ અને સૂર્ય ઉપાસના કરીને રક્ષણ મેળવી શકાય છે….

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">