અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગી, 5 ગોડાઉન ભડકે બળતાં 6 ફાયરફાઈટરે બે કલાકે કાબુ મેળવ્યો

અંકલેશ્વરમાં પુનઃ ભંગાર માર્કેટમાં આગનું કમઠાણ શનિવારે જોવા મળ્યું હતું. આદર્શ માર્કેટ માં 5 જેટલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 2

અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગી, 5 ગોડાઉન ભડકે બળતાં 6 ફાયરફાઈટરે બે કલાકે કાબુ મેળવ્યો
અંકલેશ્વરમાં 5 સ્કેપ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી
Follow Us:
| Updated on: May 08, 2021 | 7:56 PM

અંકલેશ્વરમાં પુનઃ ભંગાર માર્કેટમાં આગનું કમઠાણ શનિવારે જોવા મળ્યું હતું. આદર્શ માર્કેટ માં 5 જેટલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 2 દિવસ પૂર્વે જ અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં 3 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી જે બાદ આજે વધુ એક બનાવ બન્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શનિવારે સાંજે એક ગોડાઉન માં લાગેલી આગ અન્ય 4 ગોડાઉનને ચપેટમાં લીધા હતા. પ્લાસ્ટિક ની બેગ નો વિપુલ જથ્થો આ ગોડાઉનોમાં હતો. ભડકે બળતા ગોડાઉન ની આગ પર કાબુ મેળવવા 6 જેટલા ફાયર ફાયટરો કામે લાગ્યા હતા. તાલુકા ડિઝાસ્ટર ટીમ સહિત જીપીસીબી ની મોનિટરિંગ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

અંકલેશ્વર ના ભંગાર માર્કેટ માં ઉપરાછાપરી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. બે દિવસ પૂર્વે જ સ્ક્રેપ માર્કેટમાં આગની ઘટના બાદ આજે ફરી આગ ભભૂકી ઉઠી હતી. જેમાં જોત જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એક પછી એક 5 જેટલા ગોડાઉન ને ચપેટ માં લઇ લીધા હતા.

આગમાં ધુમાડા દૂરથી પણ નજરે પડતા હતા. ઘટના અંગે ડીપીએમસી ફાયર ને જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ ને કાબુ માં લેવા ના પ્રયત્નો આરંભ્યા હતા. જેની મદદે પાનોલી ફાયર અને નગરપાલિકા ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 2 કલાક ઉપરાંત ની જહેમતે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.

આગ માં કોઈ જાનહાની સર્જાઈ ન હતી પરંતુ આગ નું વિકરાળ સ્વરૂપે એક તબક્કે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જીપીસીબી , તાલુકા ડિઝાસ્ટર તેમજ ભરકોદરા પંચાયત ની ટીમ પણ સ્થળે દોડી આવી સ્થિતિ નો તાગ મેળવ્યો હતો. બનાવ અંગે પોલીસએ પણ તપાસ આરંભી હતી.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">