DWARKAમાં કરોડોના વિકાસ કામ પર ફેરવવામાં આવ્યું બુલડોઝર

દ્વારકામાં (Dwarka) વર્ષ 2011માં પ્રવાસન વિભાગ દ્વારા લોકોની સુખાકારી માટે ગોમતી ઘાટ નજીક પથવે બનાવવામાં આવ્યો હતો. કરોડોના ખર્ચે બનેલા કામો હાલમાં નબળા પણ પડવા લાગ્યા હતા.

Charmi Katira
| Edited By: | Updated on: Jan 23, 2021 | 8:37 PM

દ્વારકામાં (Dwarka) વર્ષ 2011માં પ્રવાસન વિભાગ દ્વારા લોકોની સુખાકારી માટે ગોમતી ઘાટ નજીક પથવે બનાવવામાં આવ્યો હતો. કરોડોના ખર્ચે બનેલા કામો હાલમાં નબળા પણ પડવા લાગ્યા હતા. જે પૈકી અમુક પિલરો તૂટી પડવાની ઘટના પણ બની હતી. જેને લઈ આજે દ્વારકામાં ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચ થોડા જ વર્ષ પહેલાં કલાત્મક પિલરો બનાવી વિકાસના કામો કરવામાં આવ્યા હતા.

 

 

થોડા જ વર્ષોમાં આ કામો જર્જરિત બની જતા હોય તો ખરેખર કામ કરતી એજન્સીઓ વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવવા જોઈએ. પોલીસ અને અધિકારીઓની હાજરીમાં તમામ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના બંદોબસ્ત સાથે મેગા ડીમોલેશન ગોમતીઘાટ કિનારા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. અણધડ વિકાસના આયોજનોના કારણે કરોડો રૂપિયાના ધુમાડા થયા છે, પ્રજાના પૈસા ફરી વેડફાયા હોય તેવો ઘાટ અહીં જોવા મળ્યો છે.

 

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજવાની જાહેરાત ગેરબંધારણીય, સુપ્રિમ કોર્ટમાં પડકારાશે : નરેન્દ્ર રાવત

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">