કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 919 કેસ, 963 દર્દીઓ થયા સાજા
રાજ્યભરમાં કોરોના વાઈરસના કેસ છેલ્લા 24 કલાકમાં 919 જેટલા નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 963 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,49,548 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જો કે છેલ્લા 24 કલાકમાં 7 દર્દીના કોરોનાથી મોત થયા છે. Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય […]
રાજ્યભરમાં કોરોના વાઈરસના કેસ છેલ્લા 24 કલાકમાં 919 જેટલા નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 963 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,49,548 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જો કે છેલ્લા 24 કલાકમાં 7 દર્દીના કોરોનાથી મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો