કોરોનાની સ્થિતિ પર IIM અમદાવાદનો રિપોર્ટ, રાજ્યના 80 ટકા લોકો કોરોના કાળમાં CMની કામગીરીથી સંતુષ્ટ

ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરેલી કામગીરીથી 80 ટકા લોકો ખુશ છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ પર IIM અમદાવાદે રિપોર્ટ આપ્યો છે. મોબાઈલ મેડિકલ વાન, અન્ન બ્રહ્મ યોજનાની કામગીરીને પણ લોકોએ પ્રશંસનીય ગણાવી છે. રિપોર્ટમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના પણ વખાણ કરવામાં આવ્યા છે. CM દ્વારા હોસ્પિટલમાં સીધી દેખરેખથી કોરોના દર્દીઓનો રિક્વરી દર […]

કોરોનાની સ્થિતિ પર IIM અમદાવાદનો રિપોર્ટ, રાજ્યના 80 ટકા લોકો કોરોના કાળમાં CMની કામગીરીથી સંતુષ્ટ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 22, 2020 | 12:48 PM

ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરેલી કામગીરીથી 80 ટકા લોકો ખુશ છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ પર IIM અમદાવાદે રિપોર્ટ આપ્યો છે. મોબાઈલ મેડિકલ વાન, અન્ન બ્રહ્મ યોજનાની કામગીરીને પણ લોકોએ પ્રશંસનીય ગણાવી છે. રિપોર્ટમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના પણ વખાણ કરવામાં આવ્યા છે. CM દ્વારા હોસ્પિટલમાં સીધી દેખરેખથી કોરોના દર્દીઓનો રિક્વરી દર વધ્યો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">