71 કરોડના ખર્ચ બાદ અમદાવાદીઓને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, સાણંદ અને સિંધુ ભવન ખાતે બનેલા બે નવ નિર્મિત ફ્લાય ઓવર ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ખુલ્લા મુકાયા
અમદાવાદ ખાતે આવેલા સાણંદ અને સિંધુ ભવન ખાતે બનેલા બે નવ નિર્મિત ફ્લાય ઓવરનું ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ઓપનીંગ કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ યોજાયેલા કાર્યક્રમમાં અમિત શાહને હસ્તે બ્રીજ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પકવાન ચાર રસ્તા પાસે સિક્સ લેન બ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો છે. 71 કરોડના ખર્ચે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી […]
અમદાવાદ ખાતે આવેલા સાણંદ અને સિંધુ ભવન ખાતે બનેલા બે નવ નિર્મિત ફ્લાય ઓવરનું ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ઓપનીંગ કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ યોજાયેલા કાર્યક્રમમાં અમિત શાહને હસ્તે બ્રીજ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પકવાન ચાર રસ્તા પાસે સિક્સ લેન બ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો છે. 71 કરોડના ખર્ચે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલ પણ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા. આ ફ્લાયઓવર ખુલ્લો મુકવાના કારણે જનતાને ટ્રાફિક જામમાંથી મોટી મુક્તિ મળશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો