કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 438 કેસ, કુલ આંક 16,000ને પાર પહોંચ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 438 નવા કેસ નોંધાયા છે. જ્યારે 31 લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદ જ માત્ર 299 કેસ નોંધાયા છે અને 20 દર્દીઓના મોત થયા છે. સાથે જ 689 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કોરોના કુલ કેસ […]
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 438 નવા કેસ નોંધાયા છે. જ્યારે 31 લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદ જ માત્ર 299 કેસ નોંધાયા છે અને 20 દર્દીઓના મોત થયા છે. સાથે જ 689 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કોરોના કુલ કેસ 16,794 નોંધાયા અને 1,038 લોકોના અત્યાર સુધી મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો