રાજ્યમાં કોરોનાના નવા 412 કેસ, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોત
ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 412 કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં 621 દર્દીઓને રજા અપાઈ છે. અમદાવાદમાં 284 કેસ, સુરતમાં 55 કેસ, વડોદરામાં 28 કેસ, ગાંધીનગરમાં 12 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 24 […]
ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 412 કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં 621 દર્દીઓને રજા અપાઈ છે. અમદાવાદમાં 284 કેસ, સુરતમાં 55 કેસ, વડોદરામાં 28 કેસ, ગાંધીનગરમાં 12 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 24 લોકોના મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો