રાજ્યમાં કોરોનાના નવા 412 કેસ, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોત

ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 412 કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં 621 દર્દીઓને રજા અપાઈ છે. અમદાવાદમાં 284 કેસ, સુરતમાં 55 કેસ, વડોદરામાં 28 કેસ, ગાંધીનગરમાં 12 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 24 […]

રાજ્યમાં કોરોનાના નવા 412 કેસ, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:59 PM

ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 412 કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં 621 દર્દીઓને રજા અપાઈ છે. અમદાવાદમાં 284 કેસ, સુરતમાં 55 કેસ, વડોદરામાં 28 કેસ, ગાંધીનગરમાં 12 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 24 લોકોના મોત થયા છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">