ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 361 કેસ, 503 દર્દીને અપાઈ રજા, જાણો જિલ્લાવાર વિગત

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 361 કેસ નોંધાયા છે.  આજે રાહતના સમાચાર એ છે કે કુલ 503 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 29 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 23 લોકોએ જીવ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.  રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર વધીને 48.13 ટકા થઈ ગયો […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 361 કેસ, 503 દર્દીને અપાઈ રજા, જાણો જિલ્લાવાર વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:19 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 361 કેસ નોંધાયા છે.  આજે રાહતના સમાચાર એ છે કે કુલ 503 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 29 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 23 લોકોએ જીવ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.  રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર વધીને 48.13 ટકા થઈ ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Questions raised over Gujarat's Corona testing policy

આ પણ વાંચો :   તબલીગી જમાત કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી, જાણો કેટલાં લોકો સામે દાખલ કરી ચાર્જશીટ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યમાં કોરોના વાઈરસને લઈને રાહત સમાચાર એ છે કે ભરુચ, ભાવનગર, છોટા ઉદેપુર અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લાં 6 દિવસથી એકપણ કોરોના વાઈરસનો કેસ નોંધાયો નથી.  રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં 251 નવા કેસ, સુરતમાં 36 કેસ, વડોદરામાં 31 કેસ, સાબરકાંઠામાં નવા 08 કેસ, ગાંધીનગરમાં નવા 07 કેસ, મહીસાગર અને વલસાડમાં 03-03 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ નોંંધાયા છે. જુનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી, પાટણ અને રાજકોટમાં કોરોના વાઈરસના 01-01 કેસ કેસ નોંધાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6777 થઈ 

ગુજરાતમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ અત્યારસુધીમાં 7137 દર્દીઓને રજા આપવામાં આવી છે. જો કે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યાનો આંક પણ 6777 સુધી પહોંચ્યો છે.  રાજ્યમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસના લીધે 915 લોકોના મરણ થયા છે. કુલ ટેસ્ટની સંખ્યાની વાત કરીએ તો રાજ્યમાં કોરોના વાઈરસના 1,89,313 કરવામાં આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">