Ahmedabad: સંકટ વચ્ચે રેલવે વિભાગ સતર્ક, મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના થશે કોરોના ટેસ્ટ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ થયા છે. એસ.ટી નિગમ બાદ હવે રેલવે સ્ટેશનમા પણ AMCની ત્રણ ટીમ દ્વારા કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે.

| Updated on: Mar 25, 2021 | 2:57 PM

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ થયા છે. એસ.ટી નિગમ બાદ હવે રેલવે સ્ટેશનમા પણ AMCની ત્રણ ટીમ દ્વારા કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ થતા ન હોવાની ફરિયાદો ઉઠી હતી, જે બાદ હવે ફરજિયાત કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">