248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું, ભક્તોએ વ્યક્ત કરી ધન્યતા
248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. નિયમોના પાલન સાથે ૨૦૦ જેટલા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. સરકારની ગાઈડ લાઈન સાથે મંદિરમાં પ્રવેશ મેળવીને ભક્તો એ આનંદ વ્યકત કર્યો હતો. છેલ્લા કટલાય સમયથી ચાલી રહેલા વિવાદના અંતે મંદિર ખુલ્લું મુકવામાં આવતા ભકતો એ ધન્યતા વ્યક્ત કરી હતી. Web Stories […]
248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. નિયમોના પાલન સાથે ૨૦૦ જેટલા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. સરકારની ગાઈડ લાઈન સાથે મંદિરમાં પ્રવેશ મેળવીને ભક્તો એ આનંદ વ્યકત કર્યો હતો. છેલ્લા કટલાય સમયથી ચાલી રહેલા વિવાદના અંતે મંદિર ખુલ્લું મુકવામાં આવતા ભકતો એ ધન્યતા વ્યક્ત કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો