248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું, ભક્તોએ વ્યક્ત કરી ધન્યતા

248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. નિયમોના પાલન સાથે ૨૦૦ જેટલા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. સરકારની ગાઈડ લાઈન સાથે મંદિરમાં પ્રવેશ મેળવીને ભક્તો એ આનંદ વ્યકત કર્યો હતો. છેલ્લા કટલાય સમયથી ચાલી રહેલા વિવાદના અંતે મંદિર ખુલ્લું મુકવામાં આવતા ભકતો એ ધન્યતા વ્યક્ત કરી હતી.   Web Stories […]

248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું, ભક્તોએ વ્યક્ત કરી ધન્યતા
Follow Us:
| Updated on: Nov 23, 2020 | 12:32 PM

248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. નિયમોના પાલન સાથે ૨૦૦ જેટલા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. સરકારની ગાઈડ લાઈન સાથે મંદિરમાં પ્રવેશ મેળવીને ભક્તો એ આનંદ વ્યકત કર્યો હતો. છેલ્લા કટલાય સમયથી ચાલી રહેલા વિવાદના અંતે મંદિર ખુલ્લું મુકવામાં આવતા ભકતો એ ધન્યતા વ્યક્ત કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">