VIDEO: સુરત અગ્નિકાંડની તપાસ અંગે પોલીસ કમિશનરનું નિવેદન, 22 પરિવારને ન્યાય ક્યારે?

સુરતના ગોઝારા તક્ષશિલા અગ્નિકાંડને બરાબર એક મહિનો થયો છે. આ ભયાનક દુર્ઘટનાને સ્થાનિકો અને સુરતી લાલાઓ ભૂલ્યા નથી. સુરત મ્યુનિસિપલ તંત્ર અને પોલીસે દોષિતોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પરંતુ જવાબદાર સૌ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માગ કરી રહ્યાં છે. તક્ષશિલા બિલ્ડિંગની સામે જ તમામ મૃત વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની તસવીરો લગાવી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી […]

VIDEO: સુરત અગ્નિકાંડની તપાસ અંગે પોલીસ કમિશનરનું નિવેદન, 22 પરિવારને ન્યાય ક્યારે?
Follow Us:
| Updated on: Jun 24, 2019 | 11:55 AM

સુરતના ગોઝારા તક્ષશિલા અગ્નિકાંડને બરાબર એક મહિનો થયો છે. આ ભયાનક દુર્ઘટનાને સ્થાનિકો અને સુરતી લાલાઓ ભૂલ્યા નથી. સુરત મ્યુનિસિપલ તંત્ર અને પોલીસે દોષિતોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પરંતુ જવાબદાર સૌ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માગ કરી રહ્યાં છે. તક્ષશિલા બિલ્ડિંગની સામે જ તમામ મૃત વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની તસવીરો લગાવી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચોઃ VIDEO: સુરત અગ્નીકાંડના એક મહિના પછી પણ ગ્રીષ્મા ગજેરા અને તેના પરિવારને નથી મળ્યો ન્યાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">