1-8-18નો વિવાદીત પરિપત્ર કરનારા જીએડીના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીની બદલી, જીએડીના અન્ય 7 નાયબ સચિવની પણ બદલી
જીએડીના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીની બદલી કરી દેવામાં આવી છે. 1-8-18નો વિવાદીત પરિપત્ર કરનારા અધિકારીની જ્વલંત ત્રિવેદીની તાત્કાલિક ધોરણે જીએડી પ્રોટોકોલમાં બદલી કરી નાખવામાં આવી છે. છેલ્લા ઘણાં સમયથી આંદોલનકારીઓ દ્વારા પગલાં ભરવા અરજી કરવામાં આવી હતી જેને લઈને બદલી થઈ હોવાની અટકળો લગાવાઈ રહી છે. આ સાથે જીએડીના અન્ય 7 નાયબ સચિવની પણ બદલી […]
જીએડીના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીની બદલી કરી દેવામાં આવી છે. 1-8-18નો વિવાદીત પરિપત્ર કરનારા અધિકારીની જ્વલંત ત્રિવેદીની તાત્કાલિક ધોરણે જીએડી પ્રોટોકોલમાં બદલી કરી નાખવામાં આવી છે. છેલ્લા ઘણાં સમયથી આંદોલનકારીઓ દ્વારા પગલાં ભરવા અરજી કરવામાં આવી હતી જેને લઈને બદલી થઈ હોવાની અટકળો લગાવાઈ રહી છે. આ સાથે જીએડીના અન્ય 7 નાયબ સચિવની પણ બદલી કરી નાખવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો