ગીર સોમનાથ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

કેરીના રસીયાઓની બગડશે મજા, કમોસમી વરસાદને કારણે કેરીને નુકસાનની ભીતિ

કેરીના રસીયાઓની બગડશે મજા, કમોસમી વરસાદને કારણે કેરીને નુકસાનની ભીતિ

કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનો માર ! જાણો ક્યાં જિલ્લામાં ક્યારે પડશે વરસાદ

કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનો માર ! જાણો ક્યાં જિલ્લામાં ક્યારે પડશે વરસાદ

IPL 2024: ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન- Photo

IPL 2024: ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન- Photo

કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થશે

કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થશે

ગીરના 16થી વધુ ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી- Video

ગીરના 16થી વધુ ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી- Video

ગીર સોમનાથમાંથી ઝડપાયો 73 લાખની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો

ગીર સોમનાથમાંથી ઝડપાયો 73 લાખની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો

Gir Somnath : ગીર ગઢડામાં રાત્રિના સમયે મકાનમાં ઘૂસી સિંહણ

Gir Somnath : ગીર ગઢડામાં રાત્રિના સમયે મકાનમાં ઘૂસી સિંહણ

આ ટ્રેનમાં કરો સફર, માણો જંગલ સફારીની મજા !

આ ટ્રેનમાં કરો સફર, માણો જંગલ સફારીની મજા !

આ મતદાન કેન્દ્ર પર જિલ્લા કલેક્ટરે ખુદ સફાઈ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ

આ મતદાન કેન્દ્ર પર જિલ્લા કલેક્ટરે ખુદ સફાઈ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ

ઉનાળાની શરૂઆતમાં જ તાલાલાના પાંચ ગામોમાં પાણીની વિકરાળ સમસ્યા- વીડિયો

ઉનાળાની શરૂઆતમાં જ તાલાલાના પાંચ ગામોમાં પાણીની વિકરાળ સમસ્યા- વીડિયો

સોમનાથમાં વૈદિક પદ્ધતિથી મંત્રોચ્ચાર સાથે કરાયુ હોલિકા દહન- જુઓ તસવીરો

સોમનાથમાં વૈદિક પદ્ધતિથી મંત્રોચ્ચાર સાથે કરાયુ હોલિકા દહન- જુઓ તસવીરો

દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં તૈયાર કરાયા વિશેષ મતદાન મથકો

દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં તૈયાર કરાયા વિશેષ મતદાન મથકો

પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારે પરિવારને લખ્યો હ્રદયદ્રાવક પત્ર

પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારે પરિવારને લખ્યો હ્રદયદ્રાવક પત્ર

અંબાલાલ પટેલની આગાહી, હોળી પર વધશે પવનનું જોર, કેરીને નુકસાનની ભીતિ

અંબાલાલ પટેલની આગાહી, હોળી પર વધશે પવનનું જોર, કેરીને નુકસાનની ભીતિ

હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં ગરમી મચાવશે કહેર

હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં ગરમી મચાવશે કહેર

આ એક જ ટ્રેનમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાની સફર

આ એક જ ટ્રેનમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાની સફર

કલેક્ટર કચેરીએ શરૂ થયો ચૂંટણીનો ધમધમાટ, મીડિયા રૂમની શરૂઆત

કલેક્ટર કચેરીએ શરૂ થયો ચૂંટણીનો ધમધમાટ, મીડિયા રૂમની શરૂઆત

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીનું થયુ આગમન- વીડિયો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીનું થયુ આગમન- વીડિયો

ગુજરાતમાં આગામી સપ્તાહથી પડશે ગરમી કાળઝાળ ગરમી- વીડિયો

ગુજરાતમાં આગામી સપ્તાહથી પડશે ગરમી કાળઝાળ ગરમી- વીડિયો

કોકીલાબેન અંબાણી સોમનાથ મહાદેવના દર્શનાર્થે, જુઓ ફોટા

કોકીલાબેન અંબાણી સોમનાથ મહાદેવના દર્શનાર્થે, જુઓ ફોટા

રાજેશ ચુડાસમાનો ટિકીટનો માર્ગ મોકળો ?

રાજેશ ચુડાસમાનો ટિકીટનો માર્ગ મોકળો ?

ગીરસોમનાથનો યુવકન બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર, વિધર્મી યુવતી ફસાવ્યો

ગીરસોમનાથનો યુવકન બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર, વિધર્મી યુવતી ફસાવ્યો

વેરાવળમાં 350 કરોડનું ડ્રગ્સ મોકલનાર ઈશાક રાવ કોણ છે- વાંચો

વેરાવળમાં 350 કરોડનું ડ્રગ્સ મોકલનાર ઈશાક રાવ કોણ છે- વાંચો

“ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ 2013માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર 1, 1995ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. 1951માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. તુલશી શ્યામ, ભાલકા તીર્થ અને સોમનાથ મંદિર જોવાલાયક સ્થળો છે. આ પેજ પર Gir Somnath , Gir Somnath news, Gir Somnath Latest News, Gir Somnath Business News, Gir Somnath Sports News, Gir Somnath Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">