ગીરસોમનાથમાં આશો મહિનામાં જામ્યો અષાઢી માહોલ, કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો
લાંબા સમયના વિરામ બાદ મેધરાજાનું ફરી એક વખત આગમન થયું છે, વરસાદને લઇ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પગલે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે જેના પગલે રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના માથાસુરીયા ભેટાત્રી કોડિત્રા, લુભા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના મગફળી તેમજ ઘાસચારાના […]
લાંબા સમયના વિરામ બાદ મેધરાજાનું ફરી એક વખત આગમન થયું છે, વરસાદને લઇ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પગલે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે જેના પગલે રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના માથાસુરીયા ભેટાત્રી કોડિત્રા, લુભા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના મગફળી તેમજ ઘાસચારાના પાકને નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.