<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9gujarati.com/photo-gallery/janmashtami-special-vastu-tips-bring-these-5-auspicious-things-home-for-kanhaji-blessings-and-prosperity-1508294.html</loc><lastmod>2026-09-01T13:53:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Krishna (8) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-2.jpg</image:loc><image:caption><![CDATA[ દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ (અષ્ટમી) તિથિના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 4 સપ્ટેમ્બર 2026 ના રોજ આખા દેશમાં ધૂમધામ અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. માન્યતા છે કે, જન્માષ્ટમીના દિવસે વ્રત રાખવાથી અને વિધિપૂર્વક લડ્ડુ ગોપાલની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-1.jpg</image:loc><image:caption><![CDATA[ હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ હોય છે. એવામાં જન્માષ્ટમી પહેલાં આ વસ્તુઓને ઘરમાં લાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, આ વસ્તુઓને ઘરમાં લાવવાથી કાન્હાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-3.jpg</image:loc><image:caption><![CDATA[ ભગવાન કૃષ્ણને ગાય પ્રત્યે અત્યંત પ્રેમ અને લગાવ છે. એવામાં જન્માષ્ટમી પહેલાં પીતળ અથવા ચાંદીની કામધેનુ ગાય (વાછરડા સાથે) ની મૂર્તિ ઘરમાં લાવો અને તેને પૂજા સ્થાન અથવા કોઈ સાફ-સ્વચ્છ જગ્યા પર રાખો. આનાથી સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-4.jpg</image:loc><image:caption><![CDATA[ ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. જન્માષ્ટમી પહેલાં લાકડાની કે ચાંદીની વાંસળી ખરીદીને ઘરમાં લાવો અને તેને લડ્ડુ ગોપાલના ચરણોમાં અર્પિત કરી દો. ધાર્મિક માન્યતાઓ મુજબ, વાંસળીને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, મધુરતા વધે છે અને એકતા પણ આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-5.jpg</image:loc><image:caption><![CDATA[ ભગવાન વિષ્ણુ અને કૃષ્ણજીની પૂજા તેમજ ભોગ તુલસી વગર અધૂરા માનવામાં આવે છે. તુલસી નારાયણને અતિ પ્રિય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો જન્માષ્ટમી પહેલાં તુલસી ઘરમાં લઈ આવો. ધાર્મિક માન્યતા છે કે, જે ઘરમાં તુલસી હોય છે ત્યાંનું વાતાવરણ સદૈવ સકારાત્મક રહે છે અને ત્યાં સુખ-સમૃદ્ધિનો વાસ હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-6.jpg</image:loc><image:caption><![CDATA[ કાન્હાજીને મોરપંખથી ખાસ લગાવ છે. કૃષ્ણજીની દરેક તસવીર અને પ્રતિમામાં તેમના મુગટ પર મોરપંખ જરૂર હોય છે. જન્માષ્ટમી પહેલાં મોરપંખ ખરીદીને ઘરમાં લાવો અને તેને પૂજા સ્થાન કે તિજોરીમાં રાખો. માનવામાં આવે છે કે, આવું કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને દરેક પ્રકારનો વાસ્તુદોષ પણ દૂર થાય છે. મોરપંખ ઘરમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-7.jpg</image:loc><image:caption><![CDATA[ ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા-અર્ચના અને સેવા કરવાથી ભક્તોના તમામ દુઃખ તેમજ સંકટ દૂર થઈ જાય છે. જો તમે પણ લડ્ડુ ગોપાલને ઘરમાં લાવવા માંગો છો, તો જન્માષ્ટમી પહેલાં ઘરમાં લઈ આવો. જો કે, લડ્ડુ ગોપાલની સેવામાં નિયમિત રૂપે પૂજા, ભોગ, વસ્ત્ર અને શ્રૃંગાર જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આથી, લડ્ડુ ગોપાલને ત્યારે જ ઘરમાં લાવો જ્યારે તમે નિયમિત રૂપે તેમની સેવા કરી શકો. માન્યતા છે કે, જે ઘરમાં લડ્ડુ ગોપાલની શ્રદ્ધાભાવથી સેવા થાય છે, ત્યાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી હોતી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/badshah-isha-rikhi-divorce-who-is-isha-rikhi-1508286.html</loc><lastmod>2026-09-01T13:37:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-.jpg</image:loc>
					<image:title><![CDATA[ Isha Rikhi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ફેમસ રેપર બાદશાહ અને તેની બીજી પત્ની પંજાબી અભિનેત્રી ઈશા રિખી અલગ થવાની જાહેરાત કરી છે. આ વર્ષે માર્ચ મહિનામાં બંનેના લગ્નના સમાચાર સામે આવ્યા હતા પરંતુ માત્ર 5 મહિનામં બાદશાહ અને રિખી અલગ થયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-2.jpg</image:loc><image:caption><![CDATA[ તો હવે લોકો જાણવા માંગે છે કે, આ ઈશા રિખી કોણ છે અને શું કરે છે. ઈશા રિખીનું કનેક્શન ચંદીગઢ સાથે છે. તે પંજાબી ઈન્ડસ્ટ્રી અને મોડલિંગમાં એક જાણીતું નામ છે.  ઈશાએ 2013માં પંજાબી ફિલ્મમાં એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ પંજાબી સિનેમામાં મોટી ઓળખ બનાવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ઈશા રિખીએ વર્ષ 2018માં નવાબઝાદેથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાધવ જુયાલ, પુનિત પાઠક અને ધર્મેશ જોવા મળ્યા હતા. ઈશા રિખીએ અનેક મોટી બ્રાન્ડ અને પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-4.jpg</image:loc><image:caption><![CDATA[ હવે એવી ચર્ચા ચાલી રહી છે કે, ઈશા રિખીની બાદશાહથી અલગ થવાની જાહેરાત બિગ બોસ સીઝન 20 શરુ થતાં પહેલા થઈ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-5.jpg</image:loc><image:caption><![CDATA[ એવી ચર્ચા ચાલી રહી છે કે, ઈશા રિખી બિગ બોસ 20માં એન્ટ્રી કરી શકે છે. બિગ બોસમાં આવતા પહેલા તેમણે છૂટાછેડા લેવાની જાહેરાત કરી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઈશા રિખીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતાના સંબંધો તરફ ઈશારો કર્યો હતો. સોશિયલ મીડિયા પર તેમણે બાદશાહને લઈ ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી હતી. હવે બંને અલગ થયા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/tips-and-tricks-what-is-best-time-to-post-photos-and-reels-on-instagram-these-times-boost-views-1508215.html</loc><lastmod>2026-09-01T12:44:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Instagram 8 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-.jpg</image:loc><image:caption><![CDATA[ ઇન્સ્ટાગ્રામ માટે ઉત્તમ ફોટા, રીલ્સ અથવા વિડિઓઝ બનાવ્યા પછી, દરેક સર્જક ઇચ્છે છે કે તેમની સામગ્રી શક્ય તેટલા વધુ પ્રેક્ષકો સુધી પહોંચે. જો કે, ગુણવત્તાયુક્ત સામગ્રી બનાવવી પૂરતું નથી; તેને યોગ્ય સમયે પોસ્ટ કરવી મહત્વપૂર્ણ છે. શ્રેષ્ઠ સમયે પોસ્ટ કરવાથી તમારી સામગ્રી તે શરૂઆતના કલાકો દરમિયાન વધુ સારી પહોંચ અને જોડાણ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. તેમ છતાં, દરેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાગુ પડતો કોઈ એક શ્રેષ્ઠ સમય નથી; આદર્શ સમય તમારા પ્રેક્ષકોના સ્થાન, ઉંમર, પ્રવૃત્તિ પેટર્ન અને સામગ્રી શ્રેણીના આધારે બદલાઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-6.jpg</image:loc><image:caption><![CDATA[ સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે પોસ્ટ કરો : ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે સવારનો સમય ઉત્તમ માનવામાં આવે છે. જો તમારા પ્રેક્ષકો તેમના દિવસની શરૂઆતમાં સોશિયલ મીડિયા તપાસે છે, તો સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે પોસ્ટ કરવાનો પ્રયાસ કરો. આ સમય દરમિયાન, લોકો ઘણીવાર કામ અથવા અભ્યાસ શરૂ કરતા પહેલા તેમના ફોન પર સોશિયલ મીડિયા બ્રાઉઝ કરે છે. આ સ્લોટ ખાસ કરીને સમાચાર, પ્રેરણા, શિક્ષણ અને દૈનિક અપડેટ્સ સંબંધિત સામગ્રી માટે ઉપયોગી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-1.jpg</image:loc><image:caption><![CDATA[ 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો સમય : ઇન્સ્ટાગ્રામ પર બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીની વચ્ચે પ્રવૃત્તિનું સ્તર વધુ જોવા મળે છે. લોકો લંચ બ્રેક દરમિયાન તેમના ફોન પર સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવાનું વલણ ધરાવે છે. ટૂંકા વિડીયો, રીલ્સ, સમાચાર અપડેટ્સ અને મનોરંજન સામગ્રી પોસ્ટ કરવા માટે આ સારો સમય છે. જો આ સમયગાળા દરમિયાન તમારા પ્રેક્ષકો સક્રિય હોય, તો તમારી પોસ્ટ વધારે વ્યૂઝ મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-5.jpg</image:loc><image:caption><![CDATA[ 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય : ઇન્સ્ટાગ્રામ પર ઉચ્ચ વ્યૂ મેળવવા માટે સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ સ્લોટ માનવામાં આવે છે. આ સમય દરમિયાન, લોકો કામ, શાળા અથવા કોલેજ પૂર્ણ કર્યા પછી સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે. આ સમય સ્લોટ રીલ્સ અને મનોરંજન-કેન્દ્રિત સામગ્રી માટે ખાસ કરીને સારા પરિણામો આપી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-4.jpg</image:loc><image:caption><![CDATA[ તમે રાત્રે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી પણ પોસ્ટ કરી શકો છો : જો તમારા ફોલોઅર્સ મોડી રાત સુધી ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહે છે, તો રાત્રે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી પોસ્ટ કરવાનું પણ ફાયદાકારક બની શકે છે. મનોરંજન ક્ષેત્રને પૂરી પાડતા એકાઉન્ટ્સ ઘણીવાર આ સમય દરમિયાન પ્રવૃત્તિનું સ્તર વધારે જોવા મળે છે. જો કે, આ સમય વ્યૂહરચના ફક્ત ત્યારે જ કાર્ય કરે છે જો તમારા ફોલોઅર્સ ખરેખર ઑનલાઇન હોય જ્યારે તમે પોસ્ટ કરો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-3.jpg</image:loc><image:caption><![CDATA[ ઇન્સ્ટાગ્રામ ઇનસાઇટ્સનો ઉપયોગ કરીને યોગ્ય સમય શોધો : ઇન્સ્ટાગ્રામ ઇનસાઇટ્સ એ તમારા એકાઉન્ટ માટે શ્રેષ્ઠ પોસ્ટિંગ સમય નક્કી કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. અહીં, તમે બરાબર જોઈ શકો છો કે તમારા ફોલોઅર્સ ક્યારે સૌથી વધુ સક્રિય છે. ઉદાહરણ તરીકે, જો તમારા પ્રેક્ષકો સાંજે 7 વાગ્યે ઓનલાઇન સૌથી વધુ સક્રિય હોય, તો તે સમયે પોસ્ટ કરવી અથવા થોડી મિનિટો પહેલાં ફાયદાકારક હોઈ શકે છે. તમે વિવિધ પોસ્ટિંગ સમય દરમિયાન જોવાયા, પહોંચ, પસંદ, ટિપ્પણીઓ અને શેર જેવા મેટ્રિક્સની તુલના પણ કરી શકો છો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/rajkummar-rao-triplex-house-photo-1508202.html</loc><lastmod>2026-09-01T11:55:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-7-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rajkummar Rao (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-7.jpg</image:loc><image:caption><![CDATA[ બોલિવુડ અભિનેતા રાજકુમાર રાવે પોતાની મહેનત અને શાનદાર એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી છે. ફિલ્મોમાં અલગ અલગ પાત્ર નિભાવનાર રાજકુમાર રાવ પોતાની પર્સનલ લાઈફ ખુબ સિમ્પલ જીવે છે. તે પોતાની પત્ની પત્રલેખા અને દીકરી પાર્વતીની સાથે મુંબઈમાં રહે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-1.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ મુજબ રાજકુમાર રાવના મુંબઈવાળા ઘરની કિંમત 44 કરોડ રુપિયા છે. તેમણે કોઈ પણ ફેમિલી બ્રેકગ્રાઉન્ડ વગર બોલિવુડમાં પોતાનું કરિયર બનાવ્યું છે. તેમણે ફિલ્મ શાહિદ માટે નેશનેલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-2.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ મુજબ રાજકુમાર રાવે 2022માં જુહુ સ્થિત ટ્રિપલેક્સ ઘર અંદાજે 44 કરોડ રુપિયામાં ખરીદ્યું હતુ. ખાસ વાત એ છે કે, આ પ્રોપર્ટી પહેલા જાહ્નવી કપૂરની હતી. રાજકુમાર અને જાહ્નવીએ રુહીમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ ઘર બિલ્ડિંગના 14 ,15 અને 16માં માળે છે. આ પ્રોપર્ટીમાં કુલ 6 પાર્કિંગ સ્લોટ પણ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-3.jpg</image:loc><image:caption><![CDATA[ રાજકુમાર રાવના ઘરની સજાવટ જોઈએ તો તેમાં મોર્ડન ડિઝાઈન અને ક્લાસિક લુક અને કલાત્મક અંદાજની ઝલક જોવા મળે છે. કલાકૃતિઓ ઘરને એક પ્રીમિયમ અને આરામદાયક લુક આપે છે. ઘરના ઉપરના માળનો ઉપયોગ મહેમાનોને મળવા તેમજ પ્રોફેશનલ મીટિંગ માટે કરવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-4.jpg</image:loc><image:caption><![CDATA[ રાજકુમાર રાવના ઘરનો લિવિંગ એરિયા ખુબ સ્ટાઈલિશ સાથે આરામદાયક પણ છે. ફર્નીચર અને દિવાલો પર લાગેલી કલાકૃતિઓ આ ઘરને ખુબ ખાસ બનાવે છે. રાજકુમાર રાવની ઘરની બાલ્કની પણ ખુબ સુંદર છે. ઘરમાં એક નાનકડો આરામદાયક રીડિંગ કોર્નર પણ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-5.jpg</image:loc><image:caption><![CDATA[ રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાના ફિટનેસ રુટિનને લઈ ખુબ એક્ટિવ રહે છે. આ કારણે તેમણે ઘરમાં એક પર્સનલ જીમ પણ છે. જેનાથી ઘરની બહાર કોઈ પણ વર્કઆઉટ માટે જવું ન પડે. ઘરમાં એક સુંદર મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જે શાંત અને સુકુન આપનાર છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-6.jpg</image:loc><image:caption><![CDATA[ બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 81 કરોડ રૂપિયા છે.તે એક ફિલ્મ માટે અંદાજે 5 થી 6  કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે. તેણે બ્લોકબસ્ટર ફિલ્મ સ્ત્રી 2 માટે પણ લગભગ 6 કરોડ ચાર્જ કર્યો હતો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/risk-of-heart-attack-increase-during-workout-gym-some-mistakes-can-prove-costly-1508201.html</loc><lastmod>2026-09-01T11:49:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Workout-Heart-Attack-Risk.jpg</image:loc>
					<image:title><![CDATA[ Workout Heart Attack Risk ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/2-2.jpg</image:loc><image:caption><![CDATA[ જે લોકોએ ઘણા દિવસોથી કસરત કરી નથી, તેમણે પોતાની ક્ષમતા પ્રમાણે ધીમે-ધીમે શરૂઆત કરવી જોઈએ. વધુ પડતી કસરત અને વ્યાયામ કરવાથી હૃદય અને બ્લડ પ્રેશર પર અચાનક તણાવ પડી શકે છે. (Image Source | Magnific) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/3-3.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે લાંબા સમયથી શારીરિક પ્રવૃત્તિ કરી નથી અને અચાનક ભારે સ્પીડથી રનિંગ , ભારે વજન ઉપાડવાનું અથવા હાઈ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ શરૂ કરો છો તો હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ઝડપથી વધી શકે છે. (Image Source | Magnific) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/4-3.jpg</image:loc><image:caption><![CDATA[ વ્યાયામ પહેલાં વોર્મ-અપ ન કરવાથી હૃદય અને સ્નાયુઓ અચાનક આવનારા તણાવ માટે તૈયાર થઈ શકતા નથી. તેવી જ રીતે, વ્યાયામ કર્યા બાદ તરત જ કસરત બંધ કરવાથી પણ શરીર પર અસર થઈ શકે છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/5-3.jpg</image:loc><image:caption><![CDATA[ ભારે વજન ઉપાડતી વખતે શ્વાસ રોકવાથી છાતી અને રક્તવાહિનીઓમાં દબાણ અચાનક વધવાની શક્યતા હોય છે. જે હૃદય માટે જોખમી બની શકે છે. પહેલેથી જ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા હૃદય સંબંધિત બીમારી ધરાવતા લોકોએ ડોક્ટરની સલાહ વિના કોઈપણ તીવ્ર કસરત ન કરવી જોઈએ. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/6-3.jpg</image:loc><image:caption><![CDATA[ વધુ ઉંમરના લોકો અથવા જેમણે જીવનમાં ક્યારેય કસરત કરી નથી, તેમણે સીધા જિમમાં જઈને ભારે કસરત કરવાને બદલે હળવું ચાલવાથી અથવા સાઇકલિંગથી શરૂઆત કરવી જોઈએ. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/7-3.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/legal-advice-learn-about-the-law-on-life-imprisonment-1508178.html</loc><lastmod>2026-09-01T11:39:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Legal Advice (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-1.jpg</image:loc><image:caption><![CDATA[ વડોદરા પોક્સો કોર્ટે નરાધમોને સખત સજા સંભળાવી છે.વડોદરાનાં ભાયલી ગેંગરેપ કેસમાં આરોપીઓને સજા આપવામાં આવી છે. પાંચેય દુષ્કર્મીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.હવે આરોપીઓ જીવનનાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-8.jpg</image:loc><image:caption><![CDATA[ મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ કિસ્મતઅલી બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદી હસન ને સજા સંભળાવવામાં આવી છે. 22 મહિના બાદ સગીર પીડિતાને ન્યાય મળ્યો છે.4 ઓક્ટોબર 2024 ની રાત્રે ગેંગરેપની ઘટના બની હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-2.jpg</image:loc><image:caption><![CDATA[ હવે આજીવન કેદને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. તો ચાલો આ સજા વિશે વિસ્તારથી જાણીએ.ભારતીય ન્યાય સંહિતા, 2023 (BNS) કલમ 4 આજીવન કારાવાસ ભારતની માન્ય સજાઓમાંની એક છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-3.jpg</image:loc><image:caption><![CDATA[ આજીવન કેદ એ એક એવી સજા છે જેમાં ગુનેગારને બાકીનું જીવન જેલમાં વિતાવવું પડે છે. આ સજા હત્યા, ગંભીર બાળ શોષણ, બળાત્કાર, જાસૂસી, રાજદ્રોહ, ડ્રગ્સની હેરાફેરી, માનવ તસ્કરી, ગંભીર છેતરપિંડી અને મોટી ચોરી/લૂંટ જેવા ગંભીર ગુનાઓ માટે આપવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-4.jpg</image:loc><image:caption><![CDATA[ કાયદાકીય રીતે, આજીવન કેદનો અર્થ ફક્ત 14 કે 20 વર્ષ નહીં, પણ સમગ્ર જીવન માટે આજીવન કેદ છે. કેટલાક કિસ્સાઓમાં,14 કે 20 વર્ષની સજા પૂર્ણ થયા પછી સરકારના સારા વર્તન અથવા ખાસ માફી નિયમો હેઠળ મુક્તિ શક્ય બની શકે છે, પરંતુ આ અધિકાર નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-5.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતીય દંડ સંહિતા (BNS) 2023 નવા કાયદા હેઠળ, આજીવન કેદનો અર્થ સ્પષ્ટપણે વ્યક્તિના કુદરતી જીવનના બાકીના સમય માટે કેદ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-6.jpg</image:loc><image:caption><![CDATA[ સરકાર (અથવા બંધારણના અનુચ્છેદ 72/161 હેઠળ રાષ્ટ્રપતિ/રાજ્યપાલ) સારા વર્તન અથવા સરકારી નીતિઓના આધારે સજામાં ઘટાડો કરી શકે છે અથવા પેરોલ આપી શકે છે, પરંતુ આ કેદીનો મૂળભૂત અધિકાર નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-7.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/8th-pay-commission-big-news-employees-can-get-up-to-14-10-lakh-in-arrears-know-how-1508150.html</loc><lastmod>2026-09-01T10:03:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-pay-commission-15.jpg</image:loc>
					<image:title><![CDATA[ 8th pay commission (15) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-Pay-Commission-8-3.webp</image:loc><image:caption><![CDATA[ 10 મિલિયન (1 કરોડ) થી વધુ કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના અહેવાલની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટના પ્રકાશન અને તેના અમલીકરણમાં વિલંબ થયો હોવા છતાં, આ રાહ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાભદાયી રહેશે, કારણ કે તેમને આ વિલંબ માટે બાકી વેતન દ્વારા વળતર આપવામાં આવશે. અંદાજ સૂચવે છે કે સ્તર 4 થી 7 ના કર્મચારીઓને ₹14.10 લાખ સુધીનું બાકી વેતન મળી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-Pay-Commission-1-1-3.webp</image:loc><image:caption><![CDATA[ બાકી વેતનમાં શું સામેલ છે? : કર્મચારીઓને તેમના પગારના વિવિધ ઘટકો મળે છે - જેમ કે મૂળ પગાર, મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA), અને પરિવહન ભથ્થું (TPTA) - પરંતુ બાકી વેતનની ગણતરી ફક્ત મૂળ પગારના આધારે કરવામાં આવે છે. બાકી વેતન DA, HRA, અથવા TPTA પર ચૂકવવામાં આવતું નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-Pay-Commission-2-1-1-2.webp</image:loc><image:caption><![CDATA[ DA, HRA અને TPTA પર બાકી વેતન કેમ ચૂકવવામાં આવતું નથી? છ DA (મોંઘવારી ભથ્થું): ફુગાવાના આધારે આ વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે; તેથી, તેના પર કોઈ બાકી રકમ ચૂકવવામાં આવતી નથી. HRAમાં આ મૂળ પગારનો ટકાવારી છે અને જ્યારે મૂળ પગાર વધે છે ત્યારે આપમેળે વધે છે; જો કે, ભૂતકાળના ઉદાહરણો દર્શાવે છે કે આ ઘટક પર બાકી રકમ ચૂકવવામાં આવતી નથી અને TPTAઆ એક નિશ્ચિત રકમ છે જે DA વધે ત્યારે વધે છે; પરિણામે, આ પર કોઈ બાકી રકમ ચૂકવવામાં આવતી નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-pay-commission-2-1-3.webp</image:loc><image:caption><![CDATA[ 20 મહિનાના વિલંબને કારણે બાકી રકમ કેટલી થઈ શકે છે? : જો 8મા પગાર પંચના અમલીકરણમાં 20 મહિનાનો વિલંબ થાય છે, તો વર્તમાન અંદાજોના આધારે બાકી રકમની ગણતરી મુખ્યત્વે મૂળ પગારમાં વધારા અનુસાર કરવામાં આવશે. સ્તર 4 થી 7 ના કર્મચારીઓ માટે વિવિધ ફિટમેન્ટ પરિબળોના આધારે અંદાજ અહીં છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-Pay-Commission-3-1-3.webp</image:loc><image:caption><![CDATA[ 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના પગાર અને એરિયરમાં મોટો વધારો થઈ શકે છે. લેવલ 4માં હાલનો ₹25,500નો બેઝિક પગાર વધીને ₹51,000 થઈ જશે. એટલે બેઝિકમાં ₹25,500નો વધારો થતાં 20 મહિનાનું અંદાજિત એરિયર લગભગ ₹5.10 લાખ થશે. તેવી જ રીતે લેવલ 5માં ₹29,100નો બેઝિક પગાર વધીને ₹58,200 થશે અને અંદાજિત એરિયર ₹5.82 લાખ રહેશે. લેવલ 6માં બેઝિક ₹35,400થી વધીને ₹70,800 થશે, જેના આધારે 20 મહિનાનું અંદાજિત એરિયર ₹7.08 લાખ થશે. જ્યારે લેવલ 7માં ₹44,900નો બેઝિક પગાર વધીને ₹89,800 થશે અને અંદાજિત એરિયર ₹8.98 લાખ સુધી પહોંચી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-Pay-Commission-4-1-3.webp</image:loc><image:caption><![CDATA[ જો 2.15 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. લેવલ 4માં મૂળ પગાર ₹54,825 અને અંદાજિત એરિયર લગભગ ₹5.87 લાખ થઈ શકે છે. જ્યારે લેવલ 5માં મૂળ પગાર વધીને ₹62,565 અને એરિયર લગભગ ₹6.69 લાખ થવાનો અંદાજ છે. લેવલ 6 માટે મૂળ પગાર ₹76,110 અને અંદાજિત એરિયર લગભગ ₹8.14 લાખ થઈ શકે છે. તેવી જ રીતે, લેવલ 7માં મૂળ પગાર ₹96,535 અને એરિયર લગભગ ₹10.33 લાખ સુધી પહોંચી શકે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/avoid-keep-things-or-items-bathroom-they-affect-positivity-of-your-home-1508165.html</loc><lastmod>2026-09-01T09:59:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Bathroom-Vastu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bathroom Vastu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/2-1.jpg</image:loc><image:caption><![CDATA[ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં તૂટેલી વસ્તુઓ લાંબા સમય સુધી રાખવી સારી માનવામાં આવતી નથી. જો બાથરૂમમાં તૂટેલી ડોલ, મગ, સાબુના વાસણો અથવા અન્ય ક્ષતિગ્રસ્ત વસ્તુઓ પડેલી હોય, તો તેને દૂર કરવું જોઈએ. માન્યતા અનુસાર, કામમાં ન આવતી અથવા તૂટેલી વસ્તુઓને નકારાત્મકતાનું કારણ માનવામાં આવે છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/3-2.jpg</image:loc><image:caption><![CDATA[ બાથરૂમમાં લાંબા સમય સુધી ગંદા કપડાં રાખવા પણ વાસ્તુ દ્રષ્ટિકોણથી સારૂં માનવામાં આવતું નહીં. આનાથી જગ્યા પણ અવ્યવસ્થિત દેખાય છે. સાથે ભેજને કારણે દુર્ગંધ પણ આવી શકે છે. ગંદા કપડાં નિયમિતપણે ધોવાનો પ્રયાસ કરવો જોઈએ. બાથરૂમને સ્વચ્છ રાખવું જોઈએ. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/4-2.jpg</image:loc><image:caption><![CDATA[ વાસ્તુ સિદ્ધાંતો અનુસાર ધાર્મિક વસ્તુઓ અથવા તેના ચિત્રો બાથરૂમમાં રાખવું નહીં . બાથરૂમને ધાર્મિક વસ્તુઓ માટે યોગ્ય સ્થળ માનવામાં આવતું નથી. આવી વસ્તુઓને હંમેશા સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/5-2.jpg</image:loc><image:caption><![CDATA[ ખાલી શેમ્પૂની બોટલો, જૂના કેન અને ન વપરાયેલી વસ્તુઓ ઘણીવાર બાથરૂમમાં જમા થાય છે. વાસ્તુ અનુસાર, નકામી વસ્તુઓનો સંગ્રહ ઘરમાં અવ્યવસ્થા વધારી શકે છે. બાથરૂમને સમયાંતરે સાફ કરવું જરૂરી છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/6-2.jpg</image:loc><image:caption><![CDATA[ જૂના, ફાટેલા અથવા લાંબા સમયથી ગંદા ટુવાલ બાથરૂમમાં રાખવા નહીં. માન્યતા અનુસાર, ગંદકી અને અવ્યવસ્થા નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપી શકે છે. તેથી ટુવાલને સાફ રાખો અને તેને વારંવાર બદલો. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/7-2.jpg</image:loc><image:caption><![CDATA[ વાસ્તુ શાસ્ત્રમાં સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ભેજ અને ગંદકીને બાથરૂમમાં લાંબા સમય સુધી રહેવા દેવી જોઈએ નહીં. પર્યાપ્ત વેન્ટિલેશન હોવું સારું માનવામાં આવે છે. બાથરૂમને દરરોજ સાફ રાખવું જોઈએ. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8-2.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-in-ahmedabad-on-1-september-2026-check-sona-chandi-price-1508136.html</loc><lastmod>2026-09-01T09:14:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Gold-Silver-Rate-In-Ahmedabad.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Silver Rate In Ahmedabad ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/2.jpg</image:loc><image:caption><![CDATA[ આજે 01 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવ દર્શાવવામાં આવ્યા છે. જેમાં 24K નો ભાવ ₹1,56,810 છે. જ્યારે 22K નો ભાવ ₹1,43,740 છે અને 18K નો ભાવ ₹1,17,610 છે. ત્રણેયમાં 10 રુપિયાનો એટલે કે 0.01% ઘટાડો થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/3-1.jpg</image:loc><image:caption><![CDATA[ છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધુ ભાવ 24 ઓગસ્ટ 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24K સોનાની કિંમત ₹1,64,020 હતી જ્યારે 22K ની કિંમત ₹1,50,350 અને 18K ની કિંમત ₹1,23,020 હતી. (Image Source | Groww) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/4-1.jpg</image:loc><image:caption><![CDATA[ સોનાનો સૌથી ઓછો ભાવ આજની તારીખે (01 સપ્ટેમ્બર) જોવા મળ્યો છે. જેમાં 24K સોનાનો ભાવ ₹1,56,810 છે. 22K નો ભાવ ₹1,43,740 છે અને 18K નો ભાવ ₹1,17,610 છે. આ તમામ ભાવ 10 ગ્રામ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે. (Image Source | Groww) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/5-1.jpg</image:loc><image:caption><![CDATA[ જો આજના ભાવની સરખામણી અગાઉના દિવસ 31 ઓગસ્ટ 2026 સાથે કરવામાં આવે તો સોનાના ભાવમાં 10 રુપિયાનો મામૂલી ઘટાડો નોંધાયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/6-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ ઈમેજમાં ભારતમાં સોનાના ભાવનો ટ્રેન્ડ દર્શાવવામાં આવ્યો છે. જેમાં આજનો 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,56,810 જોવા મળે છે. (Image Source | Groww) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/7-1.jpg</image:loc><image:caption><![CDATA[ 01 ઓગસ્ટ 2026 નો રોજ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,44,270 હતો અને હાલનો ભાવ ₹1,56,810 જોવા મળે છે. જેમાં 12,540 નો વધારો છે. (Image Source | Groww) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8-1.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-in-gujarat-on-1-september-2026-check-sona-chandi-price-ahmeadbad-surat-rajkot-1508115.html</loc><lastmod>2026-09-01T09:04:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-price-today-in-Gujarat.jpg</image:loc>
					<image:title><![CDATA[ gold price today in Gujarat ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-on-mcx-6-1-4.webp</image:loc><image:caption><![CDATA[ ગુજરાતમાં આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,56,810 જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,740 નોંધાયો છે. 18 કેરેટ સોનાની વાત કરીએ તો તેનો ભાવ ₹1,17,610 પ્રતિ 10 ગ્રામ છે. એક દિવસમાં 1470 રુપિયાનો ઘટાડો નોંધાતા ખરીદદારોને રાહત મળી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-price-in-ahmedabad.jpg</image:loc><image:caption><![CDATA[ અમદાવાદ: અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત ₹1,56,810 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,17,610 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-price-today-in-ahmedabad.jpg</image:loc><image:caption><![CDATA[ સુરત: સુરતમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત ₹1,56,810 જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,17,610 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-on-mcx-5-1-4.webp</image:loc><image:caption><![CDATA[ વડોદરા: વડોદરામાં આજે 22 કેરેટ સોનાની કિંમત ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. 24 કેરેટ સોનાનો ભાવ ₹1,56,810 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,18,730 પ્રતિ 10 ગ્રામ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-on-mcx-4-1-4.webp</image:loc><image:caption><![CDATA[ રાજકોટ: રાજકોટમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત ₹1,56,810 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,18,730 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-on-mcx-3-1-4.webp</image:loc><image:caption><![CDATA[ આણંદ : આણંદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,56,810 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. 22 કેરેટ સોનાની કિંમત ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-on-mcx-2-1-4.webp</image:loc><image:caption><![CDATA[ ભાવનગર : ભાવનગરમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,56,810 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-silver-2.webp</image:loc><image:caption><![CDATA[ ખેડા-નડિયાદ : ખેડા નડિયાદમાં આજે 24 કેરેટ સોનાની કિંમત ₹1,56,810 પ્રતિ 10 ગ્રામ છે. સાથે જ 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-on-01-september-2026-check-sona-chandi-price-delhi-mumbai-ahmedabad-1508089.html</loc><lastmod>2026-09-01T08:51:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Gold-Silver-Rate-Today.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Silver Rate Today ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8.jpg</image:loc><image:caption><![CDATA[ સોનાની વાત કરીએ તો, સ્થિરતાના એક દિવસ પછી, સતત બે દિવસમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹1480 અને 22 કેરેટ સોનું ₹1360 થી સસ્તું થયું છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/9.jpg</image:loc><image:caption><![CDATA[ આજે 01 સપ્ટેમ્બર 2026 ના રોજ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ 10 ગ્રામ સોનામાં ₹10 નો ઘટાડો થયો છે. ચાંદીના ભાવ પણ આજે ઘટ્યા છે. સતત ત્રણ દિવસની સ્થિરતા પછી આજે એક કિલો ચાંદી ₹100થી સસ્તી થઈ છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/11.jpg</image:loc><image:caption><![CDATA[ સતત ત્રણ દિવસની સ્થિરતા પછી આજે ચાંદીના ભાવ ઘટ્યા છે. આ ત્રણ દિવસની સ્થિરતા પહેલા, 28 ઓગસ્ટના રોજ, એક કિલો ચાંદી સતત છ દિવસ સ્થિર રહ્યા પછી ₹5,000 સસ્તી થઈ ગઈ હતી. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/13.jpg</image:loc><image:caption><![CDATA[ હવે આજની તારીખે દિલ્હીમાં એક કિલો ચાંદી ₹2,54,900 પર વેચાઈ રહી છે, જે ₹100 ઘટીને છે. અન્ય મોટા મહાનગરોમાં તે મુંબઈ અને કોલકાતામાં સમાન ભાવે વેચાઈ રહી છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/14.jpg</image:loc><image:caption><![CDATA[ જોકે ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ ₹2,59,900 છે. જેનો અર્થ એ છે કે ચાર મુખ્ય મહાનગરોમાં, સૌથી મોંઘી ચાંદી ચેન્નાઈમાં વેચાઈ રહી છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/10.jpg</image:loc><image:caption><![CDATA[ આજે અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,56,810 છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,43,740 છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/12.jpg</image:loc><image:caption><![CDATA[ આજે મુંબઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,56,760 છે. જ્યારે  22 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,43,690 છે અને 18 કેરેટ 10 ગ્રામ સોનું આશરે ₹1,17,570 છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/15.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/delicious-no-onion-recipes-to-try-as-onion-prices-rise-1507474.html</loc><lastmod>2026-09-01T08:04:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise.jpg</image:loc>
					<image:title><![CDATA[ Delicious No-Onion Recipes to Try as Onion Prices Rise ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-1.jpg</image:loc><image:caption><![CDATA[ ડુંગળી વિના રસોઈની કલ્પના ઘણા ભારતીય ઘરોમાં થોડી અજીબ લાગી શકે છે. શાકમાં મીઠાશ લાવવી હોય કે ગ્રેવીને યોગ્ય ટેક્સચર આપવું હોય, ડુંગળીનો ઉપયોગ ઘણી વાનગીઓમાં કરવામાં આવે છે. જો તમે થોડા દિવસ માટે ડુંગળી વગરનું લંચ બનાવવાનું વિચારી રહ્યા છો, તો નીચેના વિકલ્પો મેનુમાં સામેલ કરી શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-5.jpg</image:loc><image:caption><![CDATA[ દૂધી અને ચણાની દાળ: હોમલી લંચ પસંદ હોય તો દૂધી-ચણાની દાળ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. ચણાની દાળને અગાઉથી પલાળી રાખવાથી તેને રાંધવામાં સરળતા રહે છે. તેમાં દૂધીના ટુકડા ઉમેર્યા બાદ હળદર અને મીઠા સાથે બનાવી શકાય છે. હવે વઘાર માટે થોડું તેલ અથવા ઘી ગરમ કરી તેમાં જીરું અને હિંગ ઉમેરો. ત્યારબાદ આદુ, લીલું મરચું અને ટમેટાં નાખી મસાલો તૈયાર કરો. આ મિશ્રણ દાળમાં ભેળવવાથી ડુંગળી વગર પણ સરસ સ્વાદ મેળવી શકાય છે. કોથમીરથી ગાર્નિશ કરીને તેને રોટલી અથવા રાઈસ  સાથે સર્વ કરી શકાય. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-6.jpg</image:loc><image:caption><![CDATA[ મસાલેદાર પનીર ભુર્જી: પનીર એવી સામગ્રી છે જેની મદદથી ઓછા સમયમાં લંચ તૈયાર કરી શકાય છે. ડુંગળીનો ઉપયોગ કર્યા વગર પનીર ભુર્જી બનાવવા માટે ટમેટાં, આદુ, લીલા મરચાં અને મસાલાનો ઉપયોગ કરી શકાય છે. સૌ પ્રથમ પનીરને ક્રમ્બલ કરી લો. કડાઈમાં તેલ ગરમ કર્યા બાદ જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં આદુ અને લીલા મરચાં નાખીને ટમેટાં ઉમેરો. ટમેટાં નરમ થાય પછી હળદર, લાલ મરચું, ધાણા-જીરું પાઉડર અને મીઠું ઉમેરો. છેલ્લે પનીર મિક્સ કરીને, કોથમીર અને લીંબુનો રસ ઉમેરવાથી ભુર્જી વધુ સ્વાદિષ્ટ બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-7.jpg</image:loc><image:caption><![CDATA[ શાકભાજીથી ભરપૂર મગદાળ ખીચડી: જ્યારે રસોઈ માટે વધારે સમય ન હોય ત્યારે ખીચડી એક ઉપયોગી વિકલ્પ છે. મગદાળ અને ચોખા સાથે ગાજર, વટાણા, બીન્સ અથવા તમારી પસંદગીનાં અન્ય શાકભાજી ઉમેરી શકાય છે. ખીચડીને પ્રેશર કૂકરમાં રાંધ્યા બાદ તેના પર ઘીનો વઘાર કરવાથી સ્વાદમાં મોટો ફેરફાર આવે છે. વઘારમાં જીરું, હિંગ, આદુ અને કાળા મરીનો ઉપયોગ કરી શકાય. ગરમ ખીચડીને દહીં, પાપડ અથવા અથાણાં સાથે પીરસી શકાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-8.jpg</image:loc><image:caption><![CDATA[ પાલક-કોર્નની ક્રીમી કરી: બાળકો અને પરિવારના અન્ય સભ્યો માટે કંઈક અલગ બનાવવું હોય તો પાલક અને સ્વીટ કોર્નની કરી બનાવી શકાય છે. પાલકને બ્લાન્ચ કરીને તેની પ્યુરી તૈયાર કરો. બીજી તરફ કડાઈમાં જીરું, હિંગ અને આદુનો વઘાર કરીને ટમેટાં ઉમેરો. મસાલો તૈયાર થયા બાદ તેમાં પાલકની પ્યુરી ઉમેરો. હવે બાફેલા સ્વીટ કોર્ન નાખીને થોડીવાર રાંધો. સ્વાદ પ્રમાણે મીઠું અને અન્ય મસાલા ઉમેરો. જો તમને ક્રીમી ટેક્સચર ગમતું હોય તો અંતે થોડું ફ્રેશ ક્રીમ ઉમેરી શકાય છે. આ કરી ફુલકા, રોટલી અથવા પરાઠા સાથે સારી લાગે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-9.jpg</image:loc><image:caption><![CDATA[ આલૂ જીરા: ઘરમાં સામગ્રી ઓછી હોય અને ઝડપથી કંઈક બનાવવું હોય ત્યારે બટાકાનું આલૂ જીરા બનાવી શકાય છે. બાફેલા બટાકાને મોટા ટુકડામાં કાપી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં લીલા મરચાં, હળદર, લાલ મરચું અને ધાણા-જીરું પાઉડર ઉમેરો. ત્યારબાદ બટાકા નાખીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો. થોડું શેક્યા બાદ ઉપરથી કોથમીર અને થોડું લીંબુ ઉમેરો. ગરમ રોટલી અને કાકડીના રાયતા સાથે આ એક સરળ લંચ બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-10.jpg</image:loc><image:caption><![CDATA[ વેજિટેબલ પુલાવ: પુલાવ માટે ડુંગળીનો ઉપયોગ થતો હોય છે, પરંતુ તેના વગર પણ ચોખાને સ્વાદિષ્ટ બનાવી શકાય છે. આ માટે બાસમતી ચોખા સાથે ગાજર, વટાણા, બીન્સ, બટાકા અથવા અન્ય પસંદગીના શાકભાજીનો ઉપયોગ કરો.સૌ પ્રથમ ઘીમાં તેજપાન, તજ, લવિંગ, એલચી અને જીરું સાંતળો. ત્યારબાદ પલાળેલા ચોખા અને શાકભાજી ઉમેરો, જરૂરી પાણી ઉમેરો અને પુલાવને રાંધો. આ પુલાવને રાયતા સાથે પીરસી શકાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-11.jpg</image:loc><image:caption><![CDATA[ ગુજરાતી સ્ટાઇલ કઢી-ભાત: ડુંગળી વગર બનાવી શકાય તેવી સૌથી સરળ વાનગીઓમાં કઢીનો સમાવેશ થાય છે. દહીં અને બેસનને પાણી સાથે સારી રીતે મિક્સ કરીને કઢીનો મિક્સર તૈયાર કરો. તેમાં હળદર અને મીઠું ઉમેરો અને ધીમા તાપે ઉકળવા દો.હવે અલગથી વઘાર તૈયાર કરો. તેમાં રાઈ, જીરું, મેથીદાણા, હિંગ, સૂકું લાલ મરચું અને કઢીપત્તાનો ઉપયોગ કરી શકાય છે. આ વઘાર કઢીમાં નાખ્યા બાદ થોડા સમય માટે તેને ઉકળવા દો. ગરમ ભાત સાથે કઢી પીરસો અને ઉપરથી કોથમીર ઉમેરો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-4.jpg</image:loc><image:caption><![CDATA[ ડુંગળીનો ઉપયોગ ન કરવાથી વાનગીનો સ્વાદ ફિક્કો જ રહેશે એવું જરૂરી નથી. વાનગી પ્રમાણે યોગ્ય મસાલા પસંદ કરવામાં આવે તો અલગ પ્રકારનો પણ સરસ સ્વાદ મેળવી શકાય છે. ખાસ કરીને વઘારમાં હિંગ અને જીરું, ગ્રેવીમાં ટામેટા અથવા દહીં અને પુલાવમાં આખા ગરમ મસાલાનો ઉપયોગ ઉપયોગી બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-12.jpg</image:loc><image:caption><![CDATA[ આ ઉપરાંત કોથમીર, ફુદીનો અને કઢીપત્તા જેવી તાજી સામગ્રીનો અંતમાં ઉપયોગ કરવાથી સુગંધ વધે છે. રસોઈમાં મસાલાનું પ્રમાણ પણ મહત્વનું છે. ડુંગળીની ગેરહાજરી પૂરી કરવા માટે વધારે મસાલો નાખવાને બદલે દરેક સામગ્રીનો સ્વાદ જળવાઈ રહે તે રીતે વાનગી તૈયાર કરવી વધુ યોગ્ય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-2.jpg</image:loc><image:caption><![CDATA[ ડુંગળીના ભાવમાં વધઘટ થતી રહે છે, તેથી ઘરનું ગ્રોસરી બજેટ સંભાળવા માટે મેનુમાં એવા વિકલ્પો રાખી શકાય છે જેમાં ડુંગળી જરૂરી ન હોય. આથી માત્ર ખર્ચમાં જ થોડો ફેરફાર નહીં આવે, પરંતુ પરિવારના રોજિંદા ભોજનમાં નવી વાનગીઓ પણ સામેલ થશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-13.jpg</image:loc><image:caption><![CDATA[ આ વાનગીઓમાંથી કેટલીક ખૂબ જ સરળ છે અને કેટલીકમાં થોડો વધુ સમય લાગી શકે છે. તમે તમારી જરૂરિયાત અને ઉપલબ્ધ સામગ્રી પ્રમાણે પસંદગી કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે ડુંગળી વગરની રસોઈને માત્ર વિકલ્પ તરીકે નહીં, પરંતુ નવા સ્વાદ અજમાવવાની તક તરીકે પણ જોઈ શકાય છે. (All Image Credit Source: Social Media) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/bcci-vice-president-rajiv-shukla-family-tree-1506204.html</loc><lastmod>2026-09-01T07:10:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/BCCI-Vice-President-Rajiv-Shukla-Family-Tree.jpeg</image:loc>
					<image:title><![CDATA[ BCCI Vice President Rajiv Shukla Family Tree ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-1.jpg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લાએ કોલંબો ટેસ્ટ દરમિયાન એક પોસ્ટ કરી જેના પર વિવાદ થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/BCCI-Vice-President-Rajiv-Shukla-Family-Tree-1.jpeg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લાનો પરિવાર જુઓ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-13.jpg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લાએ ગોલ ટેસ્ટ દરમિયાન સોનલના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું કે, શ્રીલંકાના સોનલ શાનદાર ખેલાડી છે. તે સચિન જેવો લાગી રહ્યો છે. તે એક સુંદર ટેસ્ટ ખેલાડી બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-3.jpg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લાનો જન્મ 13 સપ્ટેમ્બર 1959ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. તેમણે કાનપુરની પંડિત પૃથ્વીનાથ કોલેજ  અને કાનપુરની ક્રાઇસ્ટ ચર્ચ કોલેજમાં અભ્યાસ કર્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-10.jpg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લાના પિતાનું નામ રામ કુમાર શુક્લા એક વકીલ હતા અને તેમની માતાનું નામ શાંતિ દેવી શુક્લા હતું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-4.jpg</image:loc><image:caption><![CDATA[ ત્યારબાદ તેમણે કાનપુરની વિક્રમજીત સિંહ સનાતન ધર્મ કોલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-5.jpg</image:loc><image:caption><![CDATA[ રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ દીપા સક્સેનાના મિત્ર હતા, જેમની સાથે તેઓ થિયેટર સ્ટેજ શેર કરતા હતા, અને તેઓ હિન્દી દૈનિક જનસત્તા માટે રિપોર્ટર હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-6.jpg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લાએ 1985 સુધી આ નોકરી સંભાળી, જ્યારે તેઓ મેગેઝિન માટે ખાસ સંવાદદાતા બન્યા. તેમને વરિષ્ઠ સંપાદક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, અને 2000માં રાજ્યસભામાં ચૂંટાયા ત્યાં સુધી તેઓ આ નોકરી ચાલુ રાખી. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-7.jpg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લા એક ભારતીય રાજકારણી, ભૂતપૂર્વ પત્રકાર, રાજકીય વિવેચક અને ઇન્ડિયન પ્રીમિયર લીગના ભૂતપૂર્વ ચેરમેન છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-8.jpg</image:loc><image:caption><![CDATA[ 2015માં, તેમને બીસીસીઆઈ દ્વારા સર્વાનુમતે આઈપીએલના ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-2.jpg</image:loc><image:caption><![CDATA[ 18 ડિસેમ્બર 2020ના રોજ, તેઓ બીસીસીઆઈના બિનહરીફ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.રાજીવ શુક્લાના લગ્ન અનુરાધા પ્રસાદ સાથે થયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-14.jpg</image:loc><image:caption><![CDATA[ અનુરાધા પ્રસાદ બી.એ.જી. ફિલ્મ્સ એન્ડ મીડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે, અને રવિશંકર પ્રસાદની બહેન છે. આ દંપતીને એક પુત્રી વાણ્યા શુક્લા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/todays-gujarati-rashifal-of-01-september-2026-daily-astrology-predictions-for-all-12-zodiac-signs-1505153.html</loc><lastmod>2026-09-01T06:05:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gujarati-Rashifal-of-01-September-2026-p.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gujarati Rashifal of 01 September 2026 p ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Mesh-4.jpg</image:loc><image:caption><![CDATA[ મેષ રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસથી અટકેલા પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે. વેપારમાં નવો સોદો થવાથી આર્થિક લાભના મજબૂત યોગ બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રગતિના સારા સમાચાર મળશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે અને સ્વજનોનો સહયોગ મળશે. અહંકાર અને વાહન ચલાવતી વખતે ઉતાવળથી સંપૂર્ણ દૂર રહેવું. માથાનો દુખાવો કે વધુ પડતા માનસિક તણાવથી સાવચેત રહેવું. (ઉપાય: હનુમાન ચાલીસાના પાઠ કરો અને મંદિરમાં લાલ ફૂલ અર્પણ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Vrushabh-4.jpg</image:loc><image:caption><![CDATA[ વૃષભ રાશિ: આજે નોકરી અને વ્યાપારમાં સ્થિરતા જળવાઈ રહેવાથી મનની ચિંતાઓ દૂર થશે. જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને કલા અને સર્જનાત્મક વિષયોમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે. પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર થશે અને સુમેળ વધશે. બિનજરૂરી ખર્ચ અને આળસની વૃત્તિથી સંપૂર્ણ દૂર રહેવું. ગળાની ખરાશ કે એલર્જીની સમસ્યાથી સાવચેત રહેવું. (ઉપાય: માતા લક્ષ્મીની આરાધના કરો અને કન્યાઓને સફેદ મિઠાઈ ખવડાવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Mithoon-4.jpg</image:loc><image:caption><![CDATA[ મિથુન રાશિ: આજે બૌદ્ધિક ચર્ચાઓ અને મહત્વપૂર્ણ વાટાઘાટોમાં તમારી જીત નિશ્ચિત થશે. વેપારના વિસ્તરણ માટે કરવામાં આવેલા આર્થિક પ્રયાસો સફળ રહેશે. ટેકનિકલ અને સંશોધન ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે. ઘરમાં ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત અને ગાઢ બનશે. અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ મૂકવાથી સંપૂર્ણ દૂર રહેવું. ગેસ, અપચો કે પેટની તકલીફોથી સાવચેત રહેવું. (ઉપાય: ગણેશજીને દુર્વા ચઢાવો અને લીલા મગનું દાન કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Kark-4.jpg</image:loc><image:caption><![CDATA[ કર્ક રાશિ: આજે માનસિક શાંતિ મળવાથી તમે પરિવાર અને કામ બંને વચ્ચે સુંદર સંતુલન જાળવી શકશો. જમીન-મકાન કે મિલકતના સોદામાંથી સારો આર્થિક ફાયદો થશે. અભ્યાસમાં એકાગ્રતા વધવાથી વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ મળશે. પારિવારિક વાતાવરણ ઉત્સાહજનક રહેશે અને માંગલિક કાર્યોની રૂપરેખા બનશે. વધુ પડતી ભાવુકતા અને નકારાત્મક વિચારોથી સંપૂર્ણ દૂર રહેવું. અનિદ્રા અને મોસમી શરદી-કફથી સાવચેત રહેવું. (ઉપાય: શિવલિંગ પર દૂધ-જળનો અભિષેક કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Sinh-4.jpg</image:loc><image:caption><![CDATA[ સિંહ રાશિ: આજે સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે અને નવા પ્રભાવશાળી સંપર્કો બનશે. વેપારમાં સારો રોકડ પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ સુધરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ઉત્કૃષ્ટ અને સંતોષકારક રહેશે. ઘરમાં વડીલોના સહયોગથી કોઈપણ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ આવશે. ક્રોધ અને બીજા પર હુકમ ચલાવવાની ટેવથી સંપૂર્ણ દૂર રહેવું. બ્લડ પ્રેશર અને આંખોની બળતરાથી સાવચેત રહેવું. (ઉપાય: સૂર્યદેવને તાંબાના લોટાથી અર્ઘ્ય આપો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Kanya-4.jpg</image:loc><image:caption><![CDATA[ કન્યા રાશિ: આજે લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય કે ઓફિશિયલ ગૂંચવણો ઉકેલાતી જણાશે. ખર્ચ પર યોગ્ય નિયંત્રણ રહેવાથી બચત કરવામાં સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને નવી ઉત્તમ તકો પ્રાપ્ત થશે. દાંપત્યજીવનમાં પરસ્પર વિશ્વાસ અને પ્રેમ વધવાથી મન પ્રસન્ન રહેશે. શંકાશીલ સ્વભાવ અને વ્યર્થ વાદ-વિવાદથી સંપૂર્ણ દૂર રહેવું. સાંધાના દુખાવા કે વાયુ પ્રકોપથી સાવચેત રહેવું. (ઉપાય: પક્ષીઓને ચણ નાખો અને ગાયને લીલું ઘાસ ખવડાવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Tula-4.jpg</image:loc><image:caption><![CDATA[ તુલા રાશિ: આજે ભાગીદારીના વ્યવસાયમાં સારો તાલમેલ રહેવાથી મોટી સફળતા હાથ લાગશે. નવી યોજનાઓમાં મૂડી રોકાણ કરવાથી ભવિષ્યમાં સારો આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉત્તમ સમય છે. પરિવારજનો સાથે પ્રવાસ કે મનોરંજક પળો માણવાની ઉત્તમ તક મળશે. લાલચ અને શોર્ટકટથી પૈસા કમાવાની વૃત્તિથી સંપૂર્ણ દૂર રહેવું. ત્વચા સંબંધિત તકલીફો અને ડીહાઈડ્રેશનથી સાવચેત રહેવું. (ઉપાય: માતા દુર્ગાની પૂજા કરો અને નાની બાળકીઓને સાકરવાળું દૂધ આપો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Vruschik-4.jpg</image:loc><image:caption><![CDATA[ વૃશ્ચિક રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નવી કાર્યપદ્ધતિ અને રણનીતિની સહુ પ્રશંસા કરશે. અચાનક નાણાકીય લાભ થવાથી જૂની આર્થિક ચિંતાઓ હળવી બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ જળવાઈ રહેશે. જોખમી નિર્ણયો અને ઉતાવળે લીધેલા વચનોથી સંપૂર્ણ દૂર રહેવું. કમરના દુખાવા કે મોસમી ચેપથી સાવચેત રહેવું. (ઉપાય: હનુમાનજીને સિંદૂર ચઢાવો અને ગરીબોને ગોળ-ચણાનું દાન કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Dhan-4.jpg</image:loc><image:caption><![CDATA[ ધન રાશિ: આજે ભાગ્ય અને સકારાત્મક વિચારોનો સાથ મળવાથી મુશ્કેલ કામો પણ સરળ બની જશે. વિદેશ સંબંધિત કામકાજ કે ઓનલાઇન કારોબારમાં સારો આર્થિક નફો થશે. ઉચ્ચ અભ્યાસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારો દિવસ સાબિત થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ અને પરસ્પર સુમેળ રહેશે. અતિ આત્મવિશ્વાસ અને બેજવાબદાર વ્યવહારથી સંપૂર્ણ દૂર રહેવું. લીવર સંબંધિત સમસ્યાઓ કે ભારે ભોજનથી સાવચેત રહેવું. (ઉપાય: ગુરુ મંત્રનો જાપ કરો અને મંદિરમાં ચણાની દાળ અર્પણ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Makar-4.jpg</image:loc><image:caption><![CDATA[ મકર રાશિ: આજે ધીરજ અને સંયમપૂર્વક કરેલી મહેનતનું યોગ્ય અને ધાર્યું પરિણામ મળશે. પૂર્વ આયોજિત રોકાણોમાંથી ધીમો પણ સ્થિર નાણાકીય લાભ મળતો રહેશે. ટેકનિકલ કે મેનેજમેન્ટ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ઉત્સાહજનક દિવસ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે માન-સન્માન અને એકતાની લાગણી વધશે. આળસ અને મહત્વના કામો પાછળ ઠેલવાથી સંપૂર્ણ દૂર રહેવું. ઘૂંટણ અને પગના દુખાવાની તકલીફથી સાવચેત રહેવું. (ઉપાય: શનિ ચાલીસાનો પાઠ કરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Kumbh-4.jpg</image:loc><image:caption><![CDATA[ કુંભ રાશિ: આજે ટીમવર્ક અને સહકર્મીઓના સાથથી મહત્વપૂર્ણ લક્ષ્યો સરળતાથી પૂરા થશે. વેપારમાં નવા ગ્રાહકો જોડાવાથી આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે. સાહિત્ય અને કલા ક્ષેત્રના વિદ્યાર્થીઓને નવી ઓળખ અને સન્માન મળશે. જીવનસાથી સાથે સમય વિતાવવાથી સંબંધો વધુ મધુર બનશે. જૂની નકારાત્મક વાતો યાદ કરીને દુઃખી થવાથી સંપૂર્ણ દૂર રહેવું. આંખોની બળતરા અને શારીરિક થાકથી સાવચેત રહેવું. (ઉપાય: જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Meen-4.jpg</image:loc><image:caption><![CDATA[ મીન રાશિ: આજે ભાગ્યનો સાથ મળવાથી અટકેલા સરકારી અને વહીવટી કામો ઝડપથી પાર પડશે. વેપારમાં સારો રોકડ પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્સાહજનક સમાચાર મળશે. પારિવારિક જીવનમાં ખુશીઓ અને પરસ્પર તાલમેલ રહેશે. સટ્ટાકીય બાબતો અને દેખાડાથી સંપૂર્ણ દૂર રહેવું. ઋતુજન્ય બીમારીઓ કે શરદી-ખાંસીથી સાવચેત રહેવું. (ઉપાય: ભગવાન વિષ્ણુની આરાધના કરો અને ગાયને રોટલી-ગોળ ખવડાવો.) ]]></image:caption></image:image></url></urlset>