<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cockroach-control-effective-home-remedies-using-neem-leaves-1457251.html</loc><lastmod>2026-06-02T22:07:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Cockroach-Control-Effective-Home-Remedies-Using-Neem-Leaves-5-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cockroach Control Effective Home Remedies Using Neem Leaves (5) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Cockroach-Control-Effective-Home-Remedies-Using-Neem-Leaves-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણા લોકો બજારમાં મળતા વિવિધ સ્પ્રે અને દવાઓનો ઉપયોગ કરીને વંદોને દૂર કરવાનો પ્રયાસ કરે છે. છતાં ઘણી વખત આ ઉપાયો લાંબા સમય સુધી અસરકારક સાબિત થતા નથી અને થોડા દિવસોમાં ફરી વંદો જોવા મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Cockroach-Control-Effective-Home-Remedies-Using-Neem-Leaves-1.jpg</image:loc><image:caption><![CDATA[ વંદો માણસને કરડતા નથી, પરંતુ તેમની હાજરીથી ઘણા લોકોને અસ્વસ્થતા અનુભવાય છે. ખાસ કરીને રસોડા, બાથરૂમ અને ભેજવાળી જગ્યાઓમાં તેઓ ઝડપથી વધે છે. તેથી સમયસર તેમનો નાશ કરવો જરૂરી બને છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Cockroach-Control-Effective-Home-Remedies-Using-Neem-Leaves-5.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે કોઈ ખર્ચ કર્યા વગર ઘરેલું ઉપાય અજમાવવા માંગતા હો, તો લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. લીમડામાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ અને જંતુનાશક ગુણ હોય છે, જે વંદોને દૂર રાખવામાં મદદરૂપ બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Cockroach-Control-Effective-Home-Remedies-Using-Neem-Leaves-3.jpg</image:loc><image:caption><![CDATA[ આ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનો રસ તૈયાર કરો અથવા લીમડાના પાનનો રસ કાઢીને તેને પાણી સાથે મિશ્રિત કરો. ત્યારબાદ આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Cockroach-Control-Effective-Home-Remedies-Using-Neem-Leaves-4.jpg</image:loc><image:caption><![CDATA[ હવે જ્યાં વંદો વધુ જોવા મળે છે અથવા જ્યાં તેઓ છુપાતા હોય છે, ત્યાં આ મિશ્રણનો છંટકાવ કરો. લીમડાની તીવ્ર ગંધને કારણે વંદો તે જગ્યાઓ છોડીને દૂર જવાની શક્યતા રહે છે. નિયમિત રીતે આ ઉપાય કરવાથી ઘરમાં વંદોની સંખ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sports-photos/breaking-news-football-top-five-richest-footballer-in-fifa-world-cup-2026-messi-ronaldo-1457238.html</loc><lastmod>2026-06-02T21:56:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rich-footballer.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News Football top five richest Footballer in FIFA World Cup 2026 Messi Ronaldo ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rich-footballer-1.jpg</image:loc><image:caption><![CDATA[ ફૂટબોલ વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં 48 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે. ચાલો ફિફા વર્લ્ડ કપ 2026 ના 5 સૌથી ધનિક ખેલાડીઓ વિષે જાણીએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rich-footballer-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ફિફા વર્લ્ડ કપમાં રમનારા પાંચ સૌથી ધનિક ખેલાડીઓની યાદીમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન પાંચમા ક્રમે છે. તેની કુલ સંપત્તિ 1412 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેની મોટાભાગની કમાણી બાયર્ન મ્યુનિક ક્લબ અને સ્કેચર્સ બૂટની ડીલમાંથી આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rich-footballer-2.jpg</image:loc><image:caption><![CDATA[ ફ્રાન્સને 2018 માં વર્લ્ડ કપ જીત અપાવનાર સ્ટ્રાઈકર કાયલિયન એમબાપ્પે આ યાદીમાં ચોથા ક્રમે છે. ફ્રેન્ચ ખેલાડીની કુલ સંપત્તિ 2388 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. એમબાપ્પે રીઅલ મેડ્રિડમાંથી મોટી રકમ કમાય છે. તે નાઇકી, હુબ્લોટ અને ડિયોરનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rich-footballer-3.jpg</image:loc><image:caption><![CDATA[ બ્રાઝિલનો નેમાર ત્રીજા ક્રમે છે. તેની કુલ સંપત્તિ 4288 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેણે બાર્સેલોના, પીએસજી અને અલ હિલાલમાંથી નોંધપાત્ર સંપત્તિ કમાઈ છે. નેમાર હવે તેમના બાળપણના ક્લબ સાન્તોસ માટે રમે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rich-footballer-4.jpg</image:loc><image:caption><![CDATA[ આર્જેન્ટિનાનો કેપ્ટન લિયોનેલ મેસ્સી વિશ્વનો બીજો સૌથી ધનિક ફૂટબોલર છે. તેની કુલ સંપત્તિ 9526 કરોડ રૂપિયા છે. મેસ્સી ઇન્ટર મિયામીનો સભ્ય છે અને જ્યાંથી તેને મોટો  પગાર મળે છે. ઉપરાંત તે પેપ્સી, જીલેટ અને અને કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rich-footballer-5.jpg</image:loc><image:caption><![CDATA[ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 2026 ફિફા વર્લ્ડ કપમાં રમનારો સૌથી ધનિક ખેલાડી છે. રોનાલ્ડો સાઉદી અરેબિયન ક્લબ અલ-નાસર માટે રમે છે. તેની કુલ સંપત્તિ 13,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. અલ-નાસર ક્લબ રોનાલ્ડોને 2221 કરોડ રૂપિયા ચૂકવે છે. (PC-PTI/GETTY) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/canada-visa-update-2026-super-visa-processing-gets-faster-for-indians-visitor-visa-applicants-face-longer-wait-1457209.html</loc><lastmod>2026-06-02T21:00:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Canada-Super-Visa-1.webp</image:loc>
					<image:title><![CDATA[ Canada Super Visa ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Canada-Super-Visa.webp</image:loc><image:caption><![CDATA[ કેનેડા જવાની ઈચ્છા રાખતા ભારતીયો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા વિઝા અરજીઓ માટેનો નવો પ્રોસેસિંગ ટાઇમ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા અપડેટ અનુસાર, ભારત અને પાકિસ્તાનથી આવતી વિઝા અરજીઓની પ્રક્રિયા પહેલા કરતા ઘણી ઝડપી બની છે. બીજી તરફ, નાઇજીરિયા અને અમેરિકા જેવા દેશોના અરજદારોએ હવે વિઝા મેળવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે. જુદી-જુદી કેટેગરીમાં જાહેર થયેલો નવો પ્રોસેસિંગ ટાઇમ આ મુજબ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IRCC-update-Canada.jpg</image:loc><image:caption><![CDATA[ સુપર વિઝા: ભારતીયોને સૌથી મોટો ફાયદો: સુપર વિઝા કેટેગરીમાં ભારતીય અરજદારોને સૌથી મોટી રાહત મળી છે. ભારત માટે પ્રોસેસિંગ ટાઇમ 160 દિવસથી ઘટાડીને 117 દિવસ કરી દેવામાં આવ્યો છે, એટલે કે હવે ભારતીયોના સીધા 43 દિવસ બચશે. પાકિસ્તાન માટે આ સમય 107 દિવસથી ઘટીને 75 દિવસ થયો છે. જ્યારે અમેરિકાથી થતી અરજીઓનો સમય 103 દિવસથી વધીને 115 દિવસ થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Canada-Visitor-Visa.webp</image:loc><image:caption><![CDATA[ સ્ટડી પરમિટ: ભારતનો સમય યથાવત: વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટની વાત કરીએ તો ભારત માટે પ્રોસેસિંગનો સમય 4 અઠવાડિયા (1 મહિનો) પર સ્થિર રાખવામાં આવ્યો છે. આ મામલે પાકિસ્તાનને મોટો ફાયદો થયો છે, જ્યાં સમય 11 અઠવાડિયાથી ઘટીને 7 અઠવાડિયા થઈ ગયો છે. નાઇજીરિયામાં આ સમય 5 અઠવાડિયાથી વધીને 6 અઠવાડિયા થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Canada-visa-processing-time.webp</image:loc><image:caption><![CDATA[ વિઝિટર વિઝા: થોડી વધુ રાહ જોવી પડશે: ટૂરિસ્ટ કે વિઝિટર વિઝા માટે ભારતીયોએ હવે થોડી વધુ રાહ જોવી પડશે. ભારત માટે આ સમય 27 દિવસથી મામૂલી વધીને 28 દિવસ થયો છે. અમેરિકા માટે 22 થી વધીને 25 દિવસ અને ફિલિપાઇન્સ માટે 18 થી વધીને 20 દિવસ થયો છે. કેનેડાની અંદરથી જ થતી અરજીઓનો સમય પણ 11 દિવસથી વધીને 16 દિવસ થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Canada-immigration-news.webp</image:loc><image:caption><![CDATA[ વર્ક પરમિટ: પાકિસ્તાનને રાહત, નાઇજીરિયાને ઝટકો: વર્ક પરમિટ માટે ભારતનો પ્રોસેસિંગ ટાઇમ 9 અઠવાડિયા પર સ્થિર છે. પાકિસ્તાન માટે આ સમય 8 અઠવાડિયાથી ઘટીને 6 અઠવાડિયા થયો છે. સૌથી મોટો ઝટકો નાઇજીરિયાને લાગ્યો છે, જ્યાં વર્ક પરમિટનો સમય સીધો 6 અઠવાડિયાથી વધીને 12 અઠવાડિયા થઈ ગયો છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cardamom-milk-benefits-amazing-health-benefits-from-better-digestion-to-blood-pressure-control-1457216.html</loc><lastmod>2026-06-02T20:43:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Healthy-Tips-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Healthy Tips (8) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Healthy-Tips-7.jpg</image:loc><image:caption><![CDATA[ આયુર્વેદનું માનવું છે કે, દૂધ અને ઈલાયચી બંને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક તેમજ ઊર્જા આપનારા છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ (ખનિજો) હોય છે, સાથે જ તેની સુગંધ તેમજ સ્વાદ પણ અદ્ભુત હોય છે. ઉનાળામાં ઈલાયચીવાળું દૂધ શરીરને ઠંડક આપે છે અને પાચનમાં મદદ કરે છે. ઈલાયચી દૂધનો ઉપયોગ પુડિંગ, સૂપ, ચામાં પણ કરી શકાય છે. ઈલાયચીનું સેવન કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે, તેને દૂધમાં મિક્સ કરીને પીવું, જેનાથી તેના ફાયદા વધી જાય અને શરીરને તંદુરસ્તી મળે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Healthy-Tips-6.jpg</image:loc><image:caption><![CDATA[ મોઢામાં ચાંદા પડવા પર અસહ્ય દુખાવો થાય છે અને ખોરાક ચાવવો મુશ્કેલ બની જાય છે, તો અહીં ઈલાયચી મોઢાના ચાંદાને ઠીક કરવામાં મદદ કરે છે, કારણ કે ઈલાયચી એક કીટાણુનાશક છે અને સ્વસ્થ પાચનતંત્ર માટે ફાયદાકારક છે. ઈલાયચીવાળા દૂધના ફાયદા સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશરની સારવારમાં જોઈ શકાય છે. આનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને ધમનીઓની દીવાલોને આરામ મળે છે. ઈલાયચીના દૂધમાં રહેલા ખનિજો અને ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જે તેને ઘણું વધારે ફાયદાકારક બનાવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Healthy-Tips-5.jpg</image:loc><image:caption><![CDATA[ ઈલાયચીના દૂધમાં પોટેશિયમની સારી માત્રા હોય છે. આ તત્વો ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને ઓછું કરવા તેમજ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી હૃદયને લગતી બીમારીઓ તેમજ તેના લક્ષણોના જોખમને ઓછું કરી શકાય છે. ઈલાયચીવાળા દૂધમાં વિટામિન C ની સારી માત્રા હોય છે, આ પીવાથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) ને વેગ મળે છે. બીજું કે, જે લોકોને શરદી-ખાંસીથી લઈને કેન્સર અને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) જેવી ગંભીર બીમારીઓ છે, તેમના માટે ઈલાયચીવાળું દૂધ સારું માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Healthy-Tips-4.jpg</image:loc><image:caption><![CDATA[ ઈલાયચીવાળું દૂધ એ ઝડપથી અને સરળતાથી બની જતું પીણું છે, જે તમારા શરીરને અંદરથી ઠંડું રાખે છે. આ એક વર્ષથી વધુ ઉંમરના શિશુઓ, બાળકો, વડીલો અને તમામ ઉંમરના લોકો માટે એક ઉત્તમ પીણું છે. જો કે, તેને બનાવવાની સાચી રીત જાણવી પણ જરૂરી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Healthy-Tips-3.jpg</image:loc><image:caption><![CDATA[ સૌથી પહેલા 2 મોટી લીલી ઈલાયચી પસંદ કરો અને તેને ખાંડણીમાં સારી રીતે પીસી લો. હવે તપેલીમાં 1 કપ ઉકાળેલું દૂધ લો. ત્યારબાદ ઝીણી ખાંડેલી ઈલાયચી ઉમેરો અને 3-4 મિનિટ સુધી મિક્સ કરો. ખાંડ ઉમેરતા પહેલા તેને સારી રીતે હલાવી લો. તમે આમાં એક ચમચી બદામનું દૂધ અથવા ચા નો મસાલો પણ ઉમેરી શકો છો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/ipl-2026-rajat-patidar-leads-gwalior-cheetahs-eyes-maiden-title-after-rcb-1457184.html</loc><lastmod>2026-06-02T20:19:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Rajat-Patidar-Leads-Gwalior-Cheetahs-Eyes-Maiden-Title-After-RCB-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ IPL 2026 Rajat Patidar Leads Gwalior Cheetahs, Eyes Maiden Title After RCB ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Rajat-Patidar-Leads-Gwalior-Cheetahs-Eyes-Maiden-Title-After-RCB-1.jpg</image:loc><image:caption><![CDATA[ મધ્યપ્રદેશ લીગની નવી સિઝનની શરૂઆત 3 જૂનથી થવાની છે. ગ્વાલિયર ચિત્તાઝ પોતાની પ્રથમ મેચ ઉજ્જૈન ફાલ્કન્સ સામે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમશે. ટુર્નામેન્ટમાં કુલ 7 ટીમો ભાગ લઈ રહી છે, જ્યારે ફાઇનલ મુકાબલો 26 જૂને યોજાશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Rajat-Patidar-Leads-Gwalior-Cheetahs-Eyes-Maiden-Title-After-RCB-2.jpg</image:loc><image:caption><![CDATA[ ગયા સિઝનમાં ગ્વાલિયર ચિત્તાઝે સેમિફાઇનલ સુધીનો સફર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો, પરંતુ ટીમ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી હતી. આ વખતે ટીમને આશા છે કે રજત પાટીદારના નેતૃત્વમાં તે વધુ સારું પ્રદર્શન કરશે અને ટ્રોફી જીતવાના લક્ષ્ય સુધી પહોંચશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Rajat-Patidar-Leads-Gwalior-Cheetahs-Eyes-Maiden-Title-After-RCB-3.jpg</image:loc><image:caption><![CDATA[ ગ્વાલિયર ચિત્તાઝમાં RCBના વધુ એક ખેલાડી મંગેશ યાદવ પણ રમતા જોવા મળશે. ડાબોડી ફાસ્ટ બોલર મંગેશે ગયા સીઝનમાં મધ્યપ્રદેશ લીગમાં સૌથી વધુ 14 વિકેટ ઝડપી હતી અને ટૂર્નામેન્ટના સફળ બોલરોમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, IPL 2026 દરમિયાન તેમને RCB તરફથી ડેબ્યૂ કરવાની તક મળી નહોતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Rajat-Patidar-Leads-Gwalior-Cheetahs-Eyes-Maiden-Title-After-RCB-4.jpg</image:loc><image:caption><![CDATA[ રજત પાટીદારની વાત કરીએ તો તેઓ હાલમાં શાનદાર ફોર્મમાં છે. IPL 2026માં તેમણે RCB માટે 41થી વધુની સરેરાશ સાથે 501 રન નોંધાવ્યા હતા. ખાસ વાત એ છે કે તેમનો સ્ટ્રાઇક રેટ 192.69 રહ્યો હતો, જે તેમની આક્રમક બેટિંગની સાબિતી આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Rajat-Patidar-Leads-Gwalior-Cheetahs-Eyes-Maiden-Title-After-RCB-5.jpg</image:loc><image:caption><![CDATA[ હવે જોવાનું રહેશે કે IPLમાં સફળ કેપ્ટનશીપ બાદ રજત પાટીદાર મધ્યપ્રદેશ લીગમાં ગ્વાલિયર ચિત્તાઝને પ્રથમ ખિતાબ અપાવવામાં કેટલા સફળ થાય છે. ક્રિકેટ ચાહકોને તેમની કેપ્ટનશીપ અને ટીમના પ્રદર્શનથી ઘણી અપેક્ષાઓ રહેશે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-prices-hit-record-highs-as-precious-metals-surge-amid-global-market-volatility-1457187.html</loc><lastmod>2026-06-02T20:14:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-13.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Silver (13) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ અને નબળા અમેરિકી ડોલરને કારણે સોનાના ભાવમાં 1,050 રૂપિયાની તેજી આવી અને તે 1.61 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. ઓલ ઇન્ડિયા શરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા પ્યોરિટી (શુદ્ધતા) વાળા સોનાની કિંમતમાં 1,050 રૂપિયાનો વધારો થયો. સોમવારે બજાર બંધ થવાના સમયે તેનો ભાવ 1,60,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે વધીને (તમામ ટેક્સ સહિત) 1,61,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ ચાંદીના ભાવમાં પણ 1,300 રૂપિયાની તેજી આવી અને તે (તમામ ટેક્સ સહિત) 2,71,000  રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. અગાઉના સત્રમાં ચાંદીનો ભાવ 2,69,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 1 ટકા વધીને 4,528.75 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું, જ્યારે ચાંદી 2 ટકા વધીને 76.29 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, કિંમતો એક મર્યાદિત દાયરામાં ઉપર-નીચે થતી રહી, કારણ કે રોકાણકારો જીઓ-પોલિટિકલ ઘટનાક્રમ અને અમેરિકાના આગામી આર્થિક આંકડાઓ પર વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલી નરમાઈ, અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો અને નબળા ડોલરે સોના-ચાંદી (બુલિયન) ને ટેકો આપ્યો, જેનાથી સોમવારે આવેલા ઘટાડા બાદ કિંમતો સ્થિર થવામાં મદદ મળી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ મંગળવારે યુએસ-ઈરાન સંઘર્ષને લઈને ફરીથી ઊભી થયેલી જીઓ-પોલિટિકલ અનિશ્ચિતતા વચ્ચે, ફ્યુચર્સ ટ્રેડિંગમાં સોનાના ભાવ આશરે 1 ટકા વધીને 10 ગ્રામ દીઠ 1.60 લાખ રૂપિયા થઈ ગયા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓગસ્ટ મહિના માટે સોનાનો કોન્ટ્રાક્ટ 1,313 રૂપિયા અથવા 0.82 ટકા વધીને 10 ગ્રામ દીઠ 1,60,554 રૂપિયા થઈ ગયો. આ દરમિયાન 8,150 લોટનું ટ્રેડિંગ થયું હતું. વૈશ્વિક બજારોમાં ન્યૂયોર્કમાં ઓગસ્ટ મહિના માટે Comex સોનાનો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ 63.79 ડોલર અથવા 1.42 ટકા વધીને 4,570.09 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/free-electricity-up-to-300-units-every-month-pm-surya-ghar-yojana-offers-subsidy-of-up-to-rs-78000-for-rooftop-solar-panels-1457167.html</loc><lastmod>2026-06-02T20:02:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/free-electricity-scheme-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ free electricity scheme ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/PM-Surya-Ghar-Yojana.jpg</image:loc><image:caption><![CDATA[ ઉનાળાની ગરમી વચ્ચે જો તમારું વીજળી બિલ મોટું આવી રહ્યું હોય, તો કેન્દ્ર સરકારની &#039;પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના&#039; તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ ફ્લેગશિપ યોજનાનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજનાની લોકપ્રિયતા એટલી ઝડપથી વધી રહી છે કે દેશભરમાં અત્યાર સુધીમાં 26.19 લાખથી વધુ ઘરોની છત પર સોલર પેનલ લગાવી દેવામાં આવી છે અને સરકારનો લક્ષ્યાંક આગામી સમયમાં 1 કરોડ ઘરો સુધી પહોંચવાનો છે. આ યોજના માત્ર વીજળી બિલ જ ઓછું નથી કરતી, પરંતુ ગ્રીડને વધારાની વીજળી વેચીને કમાણી કરવાની પણ ઉત્તમ તક આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/rooftop-solar-subsidy.jpg</image:loc><image:caption><![CDATA[ કેટલી મળશે સબસિડી અને લોન સુવિધા: આ યોજના હેઠળ સરકાર ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે મોટી આર્થિક સહાય આપે છે, 3 કિલોવોટ સુધીની સોલર સિસ્ટમ લગાવવા પર મહત્તમ 78,000 રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે. 2 કિલોવોટ સુધીની સિસ્ટમ પર કુલ ખર્ચના 60 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. જો કોઈ ગ્રાહક સોલર સિસ્ટમ લગાવવા માંગે છે તો સરકાર કોઈ પણ ગેરંટી વગર (કોલેટરલ ફ્રી) માત્ર 7 ટકાના વ્યાજ દરે લોનની સુવિધા પણ આપી રહી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/solar-panel-subsidy-India.jpg</image:loc><image:caption><![CDATA[ તમારા ઘર માટે કેટલા કિલોવોટની સિસ્ટમ જરૂરી છે,  જો તમારા ઘરનો માસિક વીજ વપરાશ 150 યુનિટ સુધીનો હોય, તો તમારા માટે 1 થી 2 કિલોવોટની સિસ્ટમ યોગ્ય રહેશે. જો માસિક વપરાશ 150 થી 300 યુનિટની વચ્ચે હોય, તો 2 થી 3 કિલોવોટની સોલર સિસ્ટમ લગાવવી ફાયદાકારક રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/free-electricity-scheme.jpg</image:loc><image:caption><![CDATA[ કોણ અરજી કરી શકે છે: આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની પાસે પોતાની છતવાળું ઘર અને સક્રિય વીજ જોડાણ (લાઇટ કનેક્શન) હોવું જરૂરી છે. આ ઉપરાંત, અરજદારે અગાઉ અન્ય કોઈ સરકારી સોલર સબસિડી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/PM-Surya-Ghar-solar-rooftop-scheme.jpg</image:loc><image:caption><![CDATA[ અરજી કરવાની સરળ રીત: સૌ પ્રથમ આ યોજનાના સત્તાવાર પોર્ટલ PM Surya Ghar Portal પર જાઓ. ત્યાં તમારા રાજ્યનું નામ, વીજ કંપનીનું નામ (DISCOM), ગ્રાહક નંબર (કન્ઝ્યુમર નંબર), મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડીની મદદથી રજિસ્ટ્રેશન કરો. રજિસ્ટ્રેશન થયા પછી લોગઇન કરીને રૂફટોપ સોલર માટેનું ફોર્મ ભરો. વીજ કંપની તરફથી મંજૂરી મળ્યા બાદ, તમે કોઈ પણ રજિસ્ટર્ડ વેન્ડર પાસેથી સોલર પેનલ લગાવી શકો છો. ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, તેની વિગતો પોર્ટલ પર અપલોડ કરી નેટ મીટરિંગ માટે અરજી કરવાની રહેશે. તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સબસિડીની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-top-five-super-flopped-worst-overseas-cricketers-of-ipl-2026-1457151.html</loc><lastmod>2026-06-02T19:29:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/worst-overseas-cricketers-of-IPL-2026-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News Top five super flopped worst overseas cricketers of IPL 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/worst-overseas-cricketers-of-IPL-2026.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026ની સિઝનમાં અનેક યુવા ખેલાડીઓએ પોતાની પ્રતિભાનો પરચો બતાવ્યો, પરંતુ કેટલાક મોટા નામ ધરાવતા વિદેશી ખેલાડીઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. ટીમોએ તેમની ઉપર કરોડો રૂપિયાનો દાવ લગાવ્યો હતો, છતાં તેઓ મેદાન પર અસરકારક પ્રદર્શન કરી શક્યા નહોતા. આ ખેલાડીઓના નબળા દેખાવે તેમની ટીમોની જીતની આશાઓને મોટો ઝટકો આપ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/worst-overseas-cricketers-of-IPL-2026-6.jpg</image:loc><image:caption><![CDATA[ દક્ષિણ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર માર્કો યાનસન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તે બેટ અને બોલ બંનેથી કોઈ કમાલ કરી શક્યો નહીં. સમગ્ર સિઝનમાં તેણે માત્ર 51 રન બનાવ્યા અને 9 વિકેટ લીધી. તેનો ઇકોનોમી રેટ પણ 10.20 રહ્યો, અને તે પંજાબની ટીમ પર ભારે પડ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/worst-overseas-cricketers-of-IPL-2026-5.jpg</image:loc><image:caption><![CDATA[ ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન જેકબ બેથલે T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ IPLમાં તે પોતાની લય જાળવી શક્યો નહીં. સાત મેચમાં તેણે માત્ર 96 રન બનાવ્યા અને તેનો સ્ટ્રાઇક રેટ પણ સામાન્ય રહ્યો. મહત્વની મેચોમાં તેની બેટિંગથી RCBને કોઈ ફાયદો થયો નહીં. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/worst-overseas-cricketers-of-IPL-2026-4.jpg</image:loc><image:caption><![CDATA[ વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયર પણ આ યાદીમાં સામેલ છે. રાજસ્થાન રોયલ્સ માટે રમતા હેટમાયરે આઠ મેચમાં માત્ર 78 રન બનાવ્યા. મેચ ફિનિશર તરીકે ઓળખાતો હેટમાયર આ સિઝનમાં પોતાની ઈમેજ મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/worst-overseas-cricketers-of-IPL-2026-3.jpg</image:loc><image:caption><![CDATA[ ચેન્નાઈ સુપર કિંગ્સનો ડેવાલ્ડ બ્રેવિસ પણ અપેક્ષાઓ પર ખરો ઉતાર્યો નહીં. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં આક્રમક બેટિંગ માટે જાણીતા બ્રેવિસે IPL 2026માં માત્ર 151 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ પણ સામાન્ય રહ્યો, જેના કારણે મધ્ય ઓવરોમાં CSKને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/worst-overseas-cricketers-of-IPL-2026-2.jpg</image:loc><image:caption><![CDATA[ મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ માટે પણ આ સિઝન યાદગાર રહી નહીં. સ્વિંગ બોલિંગના માસ્ટર ગણાતા બોલ્ટે પાંચ મેચમાં માત્ર બે વિકેટ લીધી. તેની અસરકારક બોલિંગના અભાવે મુંબઈ ઇન્ડિયન્સને અનેક મહત્વપૂર્ણ મુકાબલાઓમાં નુકસાન સહન કરવું પડ્યું. IPL 2026માં આ પાંચ વિદેશી ખેલાડીઓનું પ્રદર્શન તેમની પ્રતિષ્ઠા અને કિંમતની સરખામણીએ ઘણું નબળું રહ્યું. (PC:PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/stock-market-buzz-gujarat-energy-company-share-gets-buy-rating-brokerage-sees-23-percent-upside-1457129.html</loc><lastmod>2026-06-02T19:27:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-13-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Stock Market (13) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-6-6.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;ગુજરાત ગેસ&#039;, જે શેરબજારમાં &#039;ગુજરાત એનર્જી&#039; તરીકે લિસ્ટેડ છે, તેના શેરને લઈને બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલનું વલણ સકારાત્મક (પોઝિટિવ) બનેલું છે. કંપનીના વ્યવસાયમાં સતત વધી રહેલો ગેસનો વપરાશ, નવા ઔદ્યોગિક ક્ષેત્રોમાં વિસ્તરણ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખીને બ્રોકરેજે સ્ટોક પર પોતાનું &#039;Buy&#039; રેટિંગ જાળવી રાખ્યું છે. વર્તમાન ભાવથી શેરમાં આશરે 23 ટકા સુધીની તેજીની સંભાવના દર્શાવતા 490 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપવામાં આવ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-5-8.jpg</image:loc><image:caption><![CDATA[ બ્રોકરેજનું માનવું છે કે, ગુજરાત ગેસ (Gujarat Gas Buy Rating) માટે આગામી વર્ષોમાં વોલ્યુમ ગ્રોથના ઘણા મજબૂત ટ્રિગર્સ હાજર છે. કંપની માત્ર નવા ઔદ્યોગિક ગ્રાહકોને જ નથી જોડી રહી પરંતુ વર્તમાન ઔદ્યોગિક એકમોમાં ગેસનો વપરાશ વધારવા પર પણ ફોકસ કરી રહી છે. આ સાથે જ મહારાષ્ટ્રના થાણે ગ્રામીણ વિસ્તાર, અમદાવાદ ગ્રામીણ વિસ્તાર અને રાજસ્થાનમાં તાજેતરમાં મેળવેલા લાઇસન્સવાળા ક્ષેત્રોમાં ગેસ નેટવર્કના વિસ્તરણ માટે મોટાપાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-3-5.jpg</image:loc><image:caption><![CDATA[ કંપનીના તાજેતરના પ્રદર્શનમાં સૌથી મોટો સકારાત્મક સંકેત ઔદ્યોગિક ગેસ વપરાશમાં આવેલી ઝડપી રિકવરી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતના મોરબી સિરામિક ક્લસ્ટરમાં ગેસની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. માર્ચથી મે 2026 વચ્ચે આ ક્ષેત્રમાં ગેસનો વપરાશ આશરે 0.4 એમએમએસસીએમડી (MMSCMD) થી વધીને લગભગ 8 એમએમએસસીએમડી સુધી પહોંચી ગયો છે. બ્રોકરેજ રિપોર્ટ અનુસાર, વૈકલ્પિક ઇંધણની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે મોરબી ક્ષેત્રમાં ગેસનો વપરાશ હજુ વધીને લગભગ 8.9 એમએમએસસીએમડી સુધી પહોંચી શકે છે. કંપની મેનેજમેન્ટને આશા છે કે, જૂન અને જુલાઈ દરમિયાન પણ માંગનું આ જ સ્તર જળવાઈ રહી શકે છે. મોરબી ભારતનું સૌથી મોટું સિરામિક ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે અને અહીં ગેસની માંગમાં તેજી ગુજરાત ગેસના કુલ વોલ્યુમ ગ્રોથને મજબૂત ટેકો આપી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-4-8.jpg</image:loc><image:caption><![CDATA[ કંપનીનો સીએનજી (CNG) બિઝનેસ પણ મજબૂત ગતિએ આગળ વધી રહ્યો છે. ચોથા ક્વાર્ટર દરમિયાન સીએનજી વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 12 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. રસપ્રદ વાત એ છે કે, આ વૃદ્ધિ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નહોતી રહી. ગુજરાતમાં સીએનજી વપરાશ 11 ટકા વધ્યો, જ્યારે રાજ્ય બહારના વિસ્તારોમાં આ વૃદ્ધિ 18 ટકા સુધી પહોંચી ગઈ. બ્રોકરેજ રિપોર્ટમાં ગેસ ટ્રેડિંગ બિઝનેસને પણ કંપની માટે એક મહત્વની તક ગણાવવામાં આવ્યો છે. મેનેજમેન્ટે આ બિઝનેસમાંથી દર વર્ષે આશરે 1,100 થી 1,200 કરોડ રૂપિયાના EBIT (Earnings Before Interest and Tax) નું ગાઈડન્સ આપ્યું છે. જો કંપની આ ટાર્ગેટ હાંસલ કરવામાં સફળ રહેશે, તો તેનાથી તેની આવકના સ્ત્રોત વધુ વૈવિધ્યસભર (ડાયવર્સિફાઇડ) બનશે અને નફામાં સ્થિરતા આવશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-2-6.jpg</image:loc><image:caption><![CDATA[ કંપની માટે બીજું એક સકારાત્મક પાસું ટેક્સ લોસ (કર નુકસાન) નો લાભ છે. મર્જર (વિલીનીકરણ) પ્રક્રિયા પછી પણ ગુજરાત ગેસ પાસે આશરે 1,900 કરોડ રૂપિયાનો ટેક્સ લોસ ઉપલબ્ધ છે, જેને ભવિષ્યના નફા સામે સેટ-ઓફ કરી શકાય છે. આનાથી આગામી વર્ષોમાં કંપનીના અસરકારક કરવેરાના બોજમાં ઘટાડો આવી શકે છે, જેનો સીધો લાભ નેટ પ્રોફિટ પર જોવા મળી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-1-8.jpg</image:loc><image:caption><![CDATA[ બ્રોકરેજના જણાવ્યા અનુસાર, ગુજરાત ગેસનો શેર હાલમાં FY28 ની અંદાજિત કમાણી સામે આશરે 13.5 ગણા P/E પર ટ્રેડ થઈ રહ્યો છે, જે કંપનીની લોંગ ટર્મ સંભાવનાઓને જોતા આકર્ષક માનવામાં આવી રહ્યો છે. સમ-ઓફ-ધ-પાર્ટ્સ (SoTP) વેલ્યુએશન મોડલના આધારે બ્રોકરેજે કંપનીના અલગ-અલગ બિઝનેસનું મૂલ્યાંકન કર્યું છે. આમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસને સૌથી મોટો ફેક્ટર માનવામાં આવ્યો છે. ગેસ ટ્રેડિંગ, ગેસ ટ્રાન્સમિશન બિઝનેસ, રોકડ અનામત (કેશ રિઝર્વ) અને સહયોગી કંપનીઓમાં રોકાણને પણ વેલ્યુએશનમાં જોડવામાં આવ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-13-1.jpg</image:loc><image:caption><![CDATA[ જો કે, કંપનીના આઉટલુકને લઈને બ્રોકરેજ આશાવાદી છે પરંતુ કેટલાક મુખ્ય જોખમો અને મોનિટરિંગ કરવા જેવા પરિબળોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, મોરબીમાં ઔદ્યોગિક અને કોમર્શિયલ પાઇપ્ડ ગેસનો પુરવઠો હાલમાં માસિક કોન્ટ્રાક્ટના આધારે થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જો વૈકલ્પિક ઇંધણના ભાવમાં ઘટાડો થાય છે, તો ગેસની માંગ પર દબાણ આવી શકે છે. આ સિવાય GTL ના સંભવિત લિસ્ટિંગ પર પણ બજારની નજર રહેશે, જે જુલાઈ 2026 ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/can-a-landlord-evict-a-tenant-without-notice-know-the-legal-rules-and-exceptions-1457115.html</loc><lastmod>2026-06-02T19:03:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/House-Rent-Law-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ House Rent Law (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/House-Rent-Law-6.jpg</image:loc><image:caption><![CDATA[ ભાડાને લગતા નિયમો ભલે અલગ-અલગ રાજ્યોમાં જુદા-જુદા હોય પરંતુ કેટલીક સૈદ્ધાંતિક સમાનતાઓ દરેક જગ્યાએ હોય છે. ઉદાહરણ રીતે જોઈએ તો, ભાડુઆત પાસેથી ઘર ખાલી કરાવવા માટે યોગ્ય નોટિસ આપવાનો નિયમ તમામ રાજ્યોમાં છે. મોટાભાગના લોકો એ જાણે છે કે, કોઈ પણ સંજોગોમાં નોટિસ આપ્યા વિના ભાડુઆત પાસેથી ઘર ખાલી કરાવી શકાતું નથી પરંતુ દરેક નિયમમાં કેટલાક અપવાદો પણ હોય છે. આવી જ રીતે નોટિસ વિના ઘર ખાલી કરાવવાના મામલામાં પણ કેટલાક અપવાદો છે. આ જાણીને ઘણા લોકોને આશ્ચર્ય થઈ શકે છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં મકાનમાલિક નોટિસ આપ્યા વિના પણ ભાડુઆત પાસેથી ઘર ખાલી કરાવી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/House-Rent-Law-4.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતમાં ભાડાને લગતા નિયમો મુખ્યત્વે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ (Transfer of Property Act) અને મોડેલ ટેનન્સી એક્ટ 2021 (Model Tenancy Act 2021) ના આધારે નક્કી થાય છે. આ કાયદા મુજબ માસિક ભાડાપટ્ટો (મંથલી રેન્ટ) સમાપ્ત કરવા માટે સામાન્ય રીતે 15 દિવસની નોટિસ જરૂરી હોય છે. બીજીબાજુ, વાર્ષિક લીઝના કિસ્સામાં 6 મહિના સુધીની નોટિસ આપવી પડી શકે છે. જો કે, નોટિસ સંબંધિત શરતો સામાન્ય રીતે રેન્ટ અથવા લીઝ એગ્રીમેન્ટ મુજબ નક્કી થતી હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/House-Rent-Law-3.jpg</image:loc><image:caption><![CDATA[ મકાનમાલિક કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં ભાડુઆત વિરુદ્ધ બેદખલ કરવાની (ઘર ખાલી કરાવવાની) પ્રક્રિયા શરૂ કરી શકે છે. આમાં સૌથી મોટું કારણ ભાડું ન ચૂકવવું તે છે. આ સિવાય મકાનને નુકસાન પહોંચાડવું, પરવાનગી વિના સબલેટ કરવું (બીજાને ભાડે આપી દેવું) અથવા રેન્ટ એગ્રીમેન્ટની શરતોનું ઉલ્લંઘન કરવું એ પણ જોડાયેલું છે. જો કે, આ પરિસ્થિતિઓમાં પણ નોટિસ વિના ઘર ખાલી કરાવી શકાતું નથી. મકાનમાલિક માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું અનિવાર્ય હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/House-Rent-Law-5.jpg</image:loc><image:caption><![CDATA[ કાયદા અનુસાર મકાનમાલિકે પહેલા કાનૂની નોટિસ આપવી પડે છે. આ પછી સિવિલ કોર્ટ અથવા રેન્ટ ઓથોરિટીમાં બેદખલીનો કેસ દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ કોર્ટમાં સુનાવણી થાય છે અને આદેશ આવ્યા પછી જ બેદખલી લાગુ કરી શકાય છે. કાયદો મકાનમાલિકને કેટલીક કડક મર્યાદાઓમાં બાંધે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, મકાનમાલિક પોતે લોક (તાળું) બદલી શકતો નથી, વીજળી-પાણી કાપી શકતો નથી કે ભાડુઆતનો સામાન બહાર ફેંકી શકતો નથી. આવું કરવું ગેરકાનૂની રીતે બેદખલ કરવા અથવા સતામણી સમાન ગણવામાં આવી શકે છે. આવા કિસ્સાઓમાં ભાડુઆત પોલીસ અથવા કોર્ટની મદદ લઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/House-Rent-Law-2.jpg</image:loc><image:caption><![CDATA[ મોડેલ ટેનન્સી એક્ટ 2021 હેઠળ લેખિત રેન્ટ એગ્રીમેન્ટને ફરજિયાત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સિવાય સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સાથે જ ભાડાના વિવાદોનો ઝડપથી નિકાલ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નવા માળખામાં ડિજિટલ રજીસ્ટ્રેશન અને દસ્તાવેજી રેકોર્ડને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/House-Rent-Law-1.jpg</image:loc><image:caption><![CDATA[ કાયદા અનુસાર મકાનમાલિક સામાન્ય નોટિસ વિનાની સ્થિતિમાં ત્યારે જ કબજો પાછો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે, જ્યારે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, 1882 ની કલમ 111(a) હેઠળ ભાડાપટ્ટો પહેલાથી જ નક્કી કરેલી મુદતનો હોય અને તે મુદત પૂરી થઈ જાય અથવા ભાડુઆત ભાડાપટ્ટો સરન્ડર (પરત) કરી દે. આ ઉપરાંત કલમ 111(b) અને 111(c) હેઠળ જો કોઈ ચોક્કસ ઘટના અથવા મકાનમાલિકના અધિકારો સમાપ્ત થવાને કારણે ભાડાપટ્ટો પૂરો થઈ જાય, તો પણ ભાડાપટ્ટો સમાપ્ત થયેલો ગણાય છે. બીજી તરફ, ભાડાપટ્ટાની શરતોના ઉલ્લંઘન અથવા જપ્તીની જોગવાઈ કલમ 111(g) માં છે. જો કે, મોટાભાગના ઘરોમાં લાગુ પડતા મહિના-દર-મહિનાના ભાડાપટ્ટામાં કલમ 106 હેઠળ 15 દિવસની અથવા એગ્રીમેન્ટમાં નક્કી કરેલી મુદતની લેખિત નોટિસ આપવી જરૂરી હોય છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sports-photos/breaking-news-44-years-old-tennis-star-serena-williams-returns-from-retirement-1457099.html</loc><lastmod>2026-06-02T18:55:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Serena-Williams-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News 44 years old Tennis Star Serena Williams returns from retirement ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Serena-Williams-4.jpg</image:loc><image:caption><![CDATA[ ક્રિકેટના ઉત્સાહ અને આગામી ફૂટબોલ વર્લ્ડ કપ વચ્ચે, ફ્રેન્ચ ઓપન 2026 ની ચાલુ છે. હાલમાં પેરિસમાં ચાલી રહેલા વર્ષના બીજા ગ્રાન્ડ સ્લેમમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક જાહેરાત દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સ તરફથી આવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Serena-Williams-3.jpg</image:loc><image:caption><![CDATA[ ટેનિસ ઇતિહાસની સૌથી સફળ અને પ્રભાવશાળી ખેલાડીઓમાંની એક સેરેના વિલિયમ્સે ફ્રેન્ચ ઓપન દરમિયાન નિવૃત્તિમાંથી અચાનક પાછા ફરવાની જાહેરાત કરી છે. પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લીધાના ચાર વર્ષ પછી સેરેના કોર્ટ પર પાછા ફરવા માટે તૈયાર છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Serena-Williams-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ 2022 માં નિવૃત્તિ લેનારી અમેરિકન દિગ્ગજ સેરેના 6 જૂનથી લંડનમાં શરૂ થનારી ક્વીન્સ ક્લબ ચેમ્પિયનશિપમાં ટેનિસ જગતમાં પરત ફરી રહી છે. જોકે, તે સિંગલ્સને બદલે મહિલા ડબલ્સમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટ દ્વારા, સેરેના આગામી ગ્રાન્ડ સ્લેમ, વિમ્બલ્ડન માટે દાવો કરવાની આશા રાખે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Serena-Williams-1.jpg</image:loc><image:caption><![CDATA[ અહેવાલો અનુસાર, 44 વર્ષીય સેરેનાને ટુર્નામેન્ટ માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે, અને જ્યારે તેના ડબલ્સ પાર્ટનરની જાહેરાત હજુ બાકી છે, એવું માનવામાં આવે છે કે તે કેનેડાની 19 વર્ષીય વિક્ટોરિયા મ્બોકો સાથે કોર્ટ પર ઉતરી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Serena-Williams.jpg</image:loc><image:caption><![CDATA[ ઓપન એરામાં સૌથી વધુ 23 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતનાર સેરેના ડબલ્સમાં પણ એટલી જ ખતરનાક છે. તેણીએ તેની મોટી બહેન વિનસ સાથે મહિલા ડબલ્સમાં 14 ગ્રાન્ડ સ્લેમ રમ્યા હતા અને બધા જીત્યા હતા. તેણીએ મિક્સ ડબલ્સમાં પણ બે ટાઇટલ જીત્યા હતા. આમ, સેરેનાએ તેના 27 વર્ષની કારકિર્દીમાં 39 ટાઇટલ જીત્યા છે. (PC: Getty Images) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/top-7-batsmen-with-fewest-balls-faced-hits-ipls-fastest-100-sixes-andre-russell-leads-1457079.html</loc><lastmod>2026-06-02T18:27:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/7-batsmen-hit-100-sixes.jpg</image:loc>
					<image:title><![CDATA[ Top 7 Batsmen with Fewest Balls Faced hits IPL&#039;s Fastest 100 Sixes Andre Russell Leads ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/andre-rasel.jpg</image:loc><image:caption><![CDATA[ આંદ્રે રસેલે IPL માં સૌથી ઓછા બોલમાં 100 છગ્ગા લગાવ્યા છે. તેમણે 657 બોલમાં આ કારનામુ કરી બતાવ્યુ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Nicholson-Pooran.jpg</image:loc><image:caption><![CDATA[ નિકોલસન પૂરને IPL માં 100 છગ્ગા 884 બોલમાં લગાવ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rajat-Patidar.jpg</image:loc><image:caption><![CDATA[ સુનિલ નરેને 950 બોલમાં IPL માં 100 છગ્ગા ફટકાર્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Chris-Gayle.jpg</image:loc><image:caption><![CDATA[ યુનિવર્સ બૉસ ક્રિસ ગેલ એ IPL માં 943 બોલમાં 100 છગ્ગા ફટકાર્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Sunil-Narine.jpg</image:loc><image:caption><![CDATA[ સુનિલ નરેને 950 બોલમાં IPL માં 100 છગ્ગા ફટકાર્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Shivam-Dubey.jpg</image:loc><image:caption><![CDATA[ શિવમ દૂબેએ IPL લીગમાં 922 બોલમાં 100 છગ્ગા જડ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Hardik-Pandya.jpg</image:loc><image:caption><![CDATA[ હાર્દિક પંડ્યાએ IPL માં 100 1046 બોલમાં 100 છગ્ગા જડ્યા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/stock-market-buzz-vodafone-idea-shares-in-focus-as-big-relief-news-sparks-buying-interest-1457006.html</loc><lastmod>2026-06-02T17:56:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-14.jpg</image:loc>
					<image:title><![CDATA[ Stock Market (14) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Mutual-Fund-David-TalukdarGetty-Images-Creative-1.jpg</image:loc><image:caption><![CDATA[ વોડાફોન આઈડિયાના શેરની શરૂઆત (ટ્રેડમાં) 2 જૂન 2026ના રોજ સવારે 14 રૂપિયા પર થઈ હતી. જો કે, શરૂઆતી કારોબારમાં શેર ગગડીને 13.81 રૂપિયા સુધી પહોંચી ગયો હતો પરંતુ રેટિંગ અપગ્રેડના સમાચાર આવ્યા બાદ તેમાં ખરીદી વધતી જોવા મળી હતી. કંપનીનું માર્કેટ કેપ આશરે 1.51 લાખ કરોડ રૂપિયા છે. શેરના પ્રદર્શન પર નજર કરીએ તો, છેલ્લા એક મહિનામાં તેમાં આશરે 37%, એક વર્ષમાં 100% અને ત્રણ વર્ષમાં આશરે 96%ની તેજી આવી છે. બીજી તરફ, શેરનો ઓલ ટાઇમ હાઈ 125.66 રૂપિયા અને ઓલ ટાઇમ લો (Low) 2.40 રૂપિયા રહ્યો છે. એવામાં ICRA એ Vodafone Ideaના લોંગ ટર્મ લોનની રેટિંગ [ICRA] BBB (Positive Outlook) થી વધારીને [ICRA] A- (Stable Outlook) કરી દીધી છે. કંપનીને આની માહિતી 1 જૂન 2026ના રોજ મળી હતી અને 2 જૂનના રોજ કંપનીએ એક્સચેન્જને આ અંગે જાણકારી આપી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-6-4.jpg</image:loc><image:caption><![CDATA[ ક્રેડિટ રેટિંગ એ કોઈ કંપનીની નાણાકીય સ્થિતિ અને દેવું ચૂકવવાની ક્ષમતાનું આકલન છે. એવામાં જ્યારે કોઈ રેટિંગ એજન્સી કોઈ કંપનીની રેટિંગ વધારે છે, ત્યારે કંપનીની નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થઈ છે અથવા તેના ભવિષ્યને લઈને ભરોસો વધ્યો છે, તેવું માનવામાં આવે છે. વોડાફોન આઈડિયા લાંબા સમયથી ભારે દેવું, હરીફાઈ અને ગ્રાહક આધારમાં ઘટાડા જેવી પડકારો સામે ઝઝૂમી રહી છે. આવા સમયમાં આઈસીઆરએનો આ નિર્ણય બજાર માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. વોડાફોન આઈડિયાનો શેર ભારતીય શેરબજારના સૌથી ચર્ચિત શેરોમાંનો એક રહ્યો છે. કંપનીનો ઓલ ટાઇમ હાઈ 125.66 રૂપિયા છે. એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે શેર ઘટીને માત્ર 2.40 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-5-7.jpg</image:loc><image:caption><![CDATA[ વોડાફોન આઇડિયા પોતાના ઉચ્ચતમ સ્તરેથી આ શેર લગભગ પૂરેપૂરો તૂટી ચૂક્યો હતો. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં ધીમે-ધીમે રિકવરી જોવા મળી છે. આ જ કારણ છે કે, દરેક નાની-મોટી ખબર પર રોકાણકારોની નજર આ શેર પર બનેલી રહે છે. શેરમાં આવેલી તેજીની સાથે કંપનીનું માર્કેટ કેપ પણ વધીને આશરે 1.51 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ આંકડો દર્શાવે છે કે, તમામ પડકારો હોવા છતાં બજાર હજુ પણ કંપનીને પૂરેપૂરી નજરઅંદાજ નથી કરી રહ્યું. ટેલિકોમ સેક્ટર ભારતનું સૌથી મોટું અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાંનું એક છે. દેશમાં ડેટાનો વપરાશ સતત વધી રહ્યો છે અને ડિજિટલ સેવાઓનો વિસ્તાર પણ ઝડપી ગતિએ થઈ રહ્યો છે. આવા માહોલમાં રોકાણકારોને આશા છે કે, જો કંપની પોતાની નાણાકીય સ્થિતિમાં સુધારો ચાલુ રાખશે, તો આગળ વધુ સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-1-7.jpg</image:loc><image:caption><![CDATA[ વોડાફોન આઈડિયાના શેરનું તાજેતરનું પ્રદર્શન પણ રોકાણકારોનું ધ્યાન ખેંચી રહ્યું છે. છેલ્લા 1 મહિનામાં શેર આશરે 37% ઉછળ્યો છે. છેલ્લા 1 વર્ષમાં શેરે લગભગ 100% રિટર્ન આપ્યું છે. છેલ્લા 3 વર્ષમાં શેર આશરે 96% મજબૂત થયો છે. આ આંકડાઓથી સ્પષ્ટ છે કે, શેરમાં અસ્થિરતા ચોક્કસ છે પરંતુ તેમાં તેજીના મોટા તબક્કા પણ જોવા મળ્યા છે. બજારની નજર હવે એ વાત પર રહેશે કે, રેટિંગ અપગ્રેડ થયા પછી કંપની આગળ શું પગલાં ભરે છે? સરસ રેટિંગ મળવાથી કંપની માટે ફંડ એકત્રિત કરવાનું સરળ બની શકે છે. આનાથી નેટવર્ક વિસ્તાર, તકનીકી રોકાણ અને વ્યાપારિક યોજનાઓને ગતિ મળવાની સંભાવના બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-4-7.jpg</image:loc><image:caption><![CDATA[ ટેલિકોમ ઉદ્યોગમાં હરીફાઈ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં કોઈ પણ કંપની માટે મજબૂત બેલેન્સ શીટ અને સારી ફંડિંગ ક્ષમતા ખૂબ જ જરૂરી હોય છે. આ જ કારણ છે કે, રેટિંગ અપગ્રેડને રોકાણકારો માત્ર એક ઔપચારિક જાહેરાત તરીકે નહીં પરંતુ કંપનીના ભવિષ્ય સાથે જોડાયેલા સંકેત તરીકે જોઈ રહ્યા છે. શેરબજારમાં ઘણીવાર કોઈ કંપનીની રેટિંગ, પરિણામો, ફંડ એકત્રિત કરવાની યોજના કે નિયામકીય મંજૂરી જેવા સમાચાર રોકાણકારોની ધારણા બદલી નાખે છે. વોડાફોન આઈડિયાના કિસ્સામાં પણ એવું જ જોવા મળ્યું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-3-4.jpg</image:loc><image:caption><![CDATA[ જો કે, શેરબજારમાં રોકાણ હંમેશા જોખમ સાથે આવે છે અને માત્ર એક સમાચારના આધારે રોકાણનો નિર્ણય ન લેવો જોઈએ. એવામાં એટલું ચોક્કસ છે કે, આઈસીઆરએ તરફથી મળેલા રેટિંગ અપગ્રેડે કંપનીને લઈને બજારમાં સકારાત્મક ચર્ચાને વેગ આપ્યો છે. હાલ તો, 2 જૂન 2026ના રોજ આવેલા આ સમાચાર વોડાફોન આઈડિયા માટે એક મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યા છે. રેટિંગ અપગ્રેડે કંપનીને લઈને બજારની ધારણાને મજબૂત કરી છે અને આ જ કારણ રહ્યું કે, સમાચાર સામે આવતાની સાથે જ આ શેર રોકાણકારોની નજરમાં આવી ગયો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/vedanta-group-ed-raid-anil-agarwal-net-worth-1457088.html</loc><lastmod>2026-06-02T17:45:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vedanta-Group-ED-Raid-Anil-Agarwal-Net-Worth.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vedanta Group ED Raid Anil Agarwal Net Worth ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vedanta-Group-ED-Raid-Anil-Agarwal-Net-Worth-1.jpg</image:loc><image:caption><![CDATA[ Vedanta Group News: દેશની અગ્રણી ખાણકામ અને કુદરતી સંસાધન કંપની વેદાંત ગ્રુપ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દિલ્હી અને મુંબઈ સ્થિત કંપનીના કેટલાક પરિસરો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) સાથે જોડાયેલી તપાસના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે. દરોડાના સમાચાર બાદ શેરબજારમાં પણ તેની અસર જોવા મળી હતી અને વેદાંતનો શેર લગભગ 4 ટકા ઘટીને 333.45 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vedanta-Group-ED-Raid-Anil-Agarwal-Net-Worth-3.jpg</image:loc><image:caption><![CDATA[ વેદાંત ગ્રુપ દેશની સૌથી મોટી કુદરતી સંસાધન કંપનીઓમાંની એક ગણાય છે. કંપની ઝીંક, ચાંદી, એલ્યુમિનિયમ, આયર્ન ઓર, સ્ટીલ, તાંબું તેમજ તેલ અને ગેસ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. હિન્દુસ્તાન ઝિંક અને કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ જેવી જાણીતી કંપનીઓ પણ તેના ગ્રુપનો ભાગ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vedanta-Group-ED-Raid-Anil-Agarwal-Net-Worth-8.jpg</image:loc><image:caption><![CDATA[ વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલનો જન્મ બિહારના એક મારવાડી પરિવારમાં થયો હતો. તેઓ આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાં સામેલ છે, પરંતુ તેમની સફળતા પાછળ સંઘર્ષની લાંબી કહાની છુપાયેલી છે. માત્ર 20 વર્ષની ઉંમરે તેઓ બિહાર છોડીને મુંબઈ આવ્યા હતા. કહેવાય છે કે તે સમયે તેમની પાસે માત્ર એક ટિફિન બોક્સ અને મોટા સપનાઓ સિવાય કંઈ નહોતું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vedanta-Group-ED-Raid-Anil-Agarwal-Net-Worth-4.jpg</image:loc><image:caption><![CDATA[ મુંબઈમાં આવ્યા બાદ અનિલ અગ્રવાલે ભંગારના વ્યવસાયથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1970 દરમિયાન તેમણે નાના પાયે વેપાર શરૂ કર્યો અને ધીમે ધીમે વ્યવસાયની દુનિયામાં પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી. શરૂઆતના દિવસો તેમના માટે સરળ નહોતા. અનેક વખત નિષ્ફળતા મળી અને અનેક વ્યવસાયો બંધ પણ કરવા પડ્યા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vedanta-Group-ED-Raid-Anil-Agarwal-Net-Worth-9.jpg</image:loc><image:caption><![CDATA[ વર્ષ 1976માં તેમણે શમશેર સ્ટર્લિંગ કેબલ કંપની ખરીદી હતી. જોકે આ વ્યવસાયમાં તેમને અપેક્ષિત સફળતા મળી નહોતી. એક સમય એવો પણ આવ્યો જ્યારે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૂરતા પૈસા નહોતા. ત્યારબાદ તેમણે એક પછી એક અનેક નવા વ્યવસાય શરૂ કર્યા, પરંતુ સતત નિષ્ફળતા મળતી રહી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા એક ભાષણ દરમિયાન તેમણે સ્વીકાર્યું હતું કે લાંબા સમય સુધી તેઓ નિરાશા અને હતાશાનો સામનો કરતા રહ્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vedanta-Group-ED-Raid-Anil-Agarwal-Net-Worth-5.jpg</image:loc><image:caption><![CDATA[ તેમના જીવનમાં મોટો વળાંક વર્ષ 1986માં આવ્યો, જ્યારે ભારત સરકારે ખાનગી ક્ષેત્રને ટેલિફોન કેબલ ઉત્પાદનની મંજૂરી આપી. તે પહેલાં, 1980માં તેમણે સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનું અધિગ્રહણ કર્યું હતું. બાદમાં 1990માં તેમણે કોપર રિફાઇનિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દેશની પ્રથમ ખાનગી કોપર રિફાઇનિંગ કંપની બની. આગળના વર્ષોમાં અનિલ અગ્રવાલે સતત વિસ્તરણ કર્યું અને વેદાંતને વૈશ્વિક સ્તરે પહોંચાડ્યું. આજે કંપની ભારત ઉપરાંત આફ્રિકા, આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ કાર્યરત છે. કંપનીમાં આશરે 64 હજાર કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો કાર્યરત છે અને તેના ઉત્પાદનો વિશ્વભરના બજારોમાં વેચાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vedanta-Group-ED-Raid-Anil-Agarwal-Net-Worth-7.jpg</image:loc><image:caption><![CDATA[ ફોર્બ્સના અંદાજ મુજબ અનિલ અગ્રવાલની કુલ સંપત્તિ આશરે 4.9 અબજ ડોલર એટલે કે લગભગ 47 હજાર કરોડ રૂપિયા છે. તેઓ ભારતના ટોચના ધનિક ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવે છે. વેદાંતનું માર્કેટ કેપ હાલમાં અંદાજે 1.30 લાખ કરોડ રૂપિયા છે. કંપનીના ડિમર્જર બાદ નવી ચાર કંપનીઓ ટૂંક સમયમાં શેરબજારમાં લિસ્ટ થવાની અપેક્ષા છે. આ દરમિયાન વેદાંત સાથે સંકળાયેલી બીજી મોટી કંપની હિન્દુસ્તાન ઝિંકના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો. હાલ હિન્દુસ્તાન ઝિંકનું માર્કેટ કેપ લગભગ 2.62 લાખ કરોડ રૂપિયા છે. EDની કાર્યવાહી અને બજારની પ્રતિક્રિયા વચ્ચે હવે રોકાણકારોની નજર આગામી દિવસોમાં કંપની તરફથી આવનારા સ્પષ્ટીકરણ અને તપાસના પરિણામો પર ટકેલી છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/rbi-gold-sale-middle-east-tensions-impact-india-forex-reserves-1457050.html</loc><lastmod>2026-06-02T17:37:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RBI-Gold-Sale-Middle-East-Tensions-Impact-India-Forex-Reserves-.jpg</image:loc>
					<image:title><![CDATA[ RBI Gold Sale Middle East Tensions Impact India Forex Reserves ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RBI-Gold-Sale-Middle-East-Tensions-Impact-India-Forex-Reserves-10.jpg</image:loc><image:caption><![CDATA[ બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના સિનિયર ઇન્ડિયા ઇકોનોમિસ્ટ અભિષેક ગુપ્તાના જણાવ્યા મુજબ, 22 મે સુધીના બે અઠવાડિયામાં RBI એ એક તરફ સોનું વેચ્યું તો બીજી તરફ લગભગ 7.5 અબજ ડોલરની વિદેશી ચલણ સંપત્તિ ખરીદી હતી. આ પગલું દેશના વિદેશી હૂંડિયામણ ભંડારને મજબૂત રાખવા અને વૈશ્વિક અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RBI-Gold-Sale-Middle-East-Tensions-Impact-India-Forex-Reserves-1.jpg</image:loc><image:caption><![CDATA[ અહેવાલમાં જણાવાયું છે કે કિંમતી ધાતુઓ પર આયાત જકાતમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં RBIના સોનાના જથ્થાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે આયાત જકાત વધે ત્યારે સોનાનું મૂલ્ય વધવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં મૂલ્ય ઘટવું એ સંકેત આપે છે કે કેન્દ્રીય બેંકે તેના સોનાના ભંડારનો એક ભાગ વેચ્યો હોઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RBI-Gold-Sale-Middle-East-Tensions-Impact-India-Forex-Reserves-3.jpg</image:loc><image:caption><![CDATA[ નિષ્ણાતોના મતે, RBIને સોનું વેચવાની જરૂર પડવા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર હોઈ શકે છે. પ્રથમ, મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી આવી છે. ભારત વિશ્વના સૌથી મોટા તેલ આયાતકાર દેશોમાંનું એક હોવાથી વધતા આયાત ખર્ચની સીધી અસર વિદેશી મુદ્રા ભંડાર પર પડે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RBI-Gold-Sale-Middle-East-Tensions-Impact-India-Forex-Reserves-5.jpg</image:loc><image:caption><![CDATA[ બીજું કારણ રૂપિયાની સ્થિરતા જાળવવાનો પડકાર છે. વધતી ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) ભારતીય રૂપિયાને દબાણમાં મૂકી રહી છે. આવી સ્થિતિમાં RBIને બજારમાં હસ્તક્ષેપ કરીને રૂપિયાને ટેકો આપવો પડે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RBI-Gold-Sale-Middle-East-Tensions-Impact-India-Forex-Reserves-6.jpg</image:loc><image:caption><![CDATA[ ત્રીજું કારણ Liquidity છે. વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે RBI સોનાની સરખામણીએ વધુ પ્રવાહી સંપત્તિઓ, ખાસ કરીને અમેરિકન ડોલર,ને પ્રાથમિકતા આપી રહી હોવાનું માનવામાં આવે છે. આ કારણે સોનાના કેટલાક ભંડારનું રૂપાંતરણ વિદેશી ચલણમાં કરવામાં આવ્યું હોઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RBI-Gold-Sale-Middle-East-Tensions-Impact-India-Forex-Reserves-9.jpg</image:loc><image:caption><![CDATA[ અહેવાલ મુજબ, RBI ગવર્નર સંજય મલ્હોત્રા રૂપિયા પરનું દબાણ ઘટાડવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. તેમાં વ્યાજદરમાં ફેરફાર તેમજ વિદેશી રોકાણકારો પાસેથી વધુ ડોલર આકર્ષવાના પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. તાજેતરના હસ્તક્ષેપોને કારણે રૂપિયાએ અન્ય એશિયાઈ ચલણોની સરખામણીએ થોડું સારું પ્રદર્શન કર્યું હોવાનું કહેવાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RBI-Gold-Sale-Middle-East-Tensions-Impact-India-Forex-Reserves-11.jpg</image:loc><image:caption><![CDATA[ માર્ચ 2026ના અંત સુધી RBI પાસે કુલ 880.52 મેટ્રિક ટન સોનાનો જથ્થો હતો. તેમાંના લગભગ 77 ટકા સોનું ભારતની અંદરની તિજોરીઓમાં રાખવામાં આવ્યું છે, જ્યારે છ મહિના પહેલા આ હિસ્સો માત્ર 66 ટકા હતો. બાકીનું સોનું વિદેશમાં, મુખ્યત્વે બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે સંગ્રહિત છે. ઉલ્લેખનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશોએ રશિયન સંપત્તિઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. ત્યારથી અનેક ઉભરતી અર્થવ્યવસ્થાઓની કેન્દ્રીય બેંકો, જેમાં RBI પણ સામેલ છે, પોતાના સોનાના ભંડારને વિદેશમાંથી દેશમાં પાછું લાવવાની વ્યૂહરચના અપનાવી રહી છે, જેથી ભૂરાજકીય જોખમોની અસરથી બચી શકાય. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sports-photos/fifa-world-cup-2026-best-top-ten-footballer-in-history-pele-maradona-ronaldo-zidane-1457001.html</loc><lastmod>2026-06-02T17:31:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/FIFA-World-Cup-Best-Footballer.jpg</image:loc>
					<image:title><![CDATA[ FIFA World Cup 2026 Best top ten Footballer in history Pele Maradona Ronaldo Zidane ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/FIFA-World-Cup-Best-Footballer-1.jpg</image:loc><image:caption><![CDATA[ FIFA વર્લ્ડ કપ 2026 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. FIFA વર્લ્ડ કપની 23મી આવૃત્તિ  12 જૂનથી શરૂ થશે. લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાસે 23મા FIFA વર્લ્ડ કપમાં ઇતિહાસ રચવાની તક છે. મેસ્સી અને ક્રિસ્ટિયાનો હાલમાં વિશ્વ ફૂટબોલના બે સૌથી મોટા ચહેરા છે. પરંતુ, શું તમે FIFA વર્લ્ડ કપના ઇતિહાસમાં 10 શ્રેષ્ઠ ફૂટબોલરો વિશે જાણો છો? ચાલો એક નજર કરીએ તે ખેલાડીઓ પર જેમને FIFA વર્લ્ડ કપના 96 વર્ષના ઈતિહાસમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Pele.jpg</image:loc><image:caption><![CDATA[ બ્રાઝિલના પેલે, જેને બ્લેક પર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે 1958માં 17 વર્ષની ઉંમરે પોતાનો પહેલો ફિફા વર્લ્ડ કપ રમ્યો હતો . પોતાના પહેલા વર્લ્ડ કપમાં ગોલ કરીને પેલે સૌથી નાની ઉંમરનો ફિફા ચેમ્પિયન બન્યો હતો. બ્રાઝિલને 1958 અને 1970 નો વર્લ્ડ કપ જીતાડવામાં પેલેએ સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. પેલેએ પોતાની કારકિર્દીમાં ત્રણ ફિફા વર્લ્ડ કપ જીત્યા હતા. જે રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. તે બ્રાઝિલનો ટોપ સ્કોરર છે, તેણે 92 મેચમાં 77 ગોલ કર્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Diogo-Maradona.jpg</image:loc><image:caption><![CDATA[ 1986ના ફિફા વર્લ્ડ કપમાં મેરાડોનાએ આર્જેન્ટિનાનું નેતૃત્વ કર્યું હતું અને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. મેરાડોના ચાર વર્લ્ડ કપમાં રમ્યો હતો. મેરાડોના તેના ડ્રિબલિંગ માટે ફેમસ હતો. 1986ના ફિફા વર્લ્ડ કપમાં મેરાડોનાનો હેન્ડ ઓફ ગોડ વિવાદ, જેમાં હાથથી થયેલો ગોલ, વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી વિવાદિત ગોલ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Cruyff.jpg</image:loc><image:caption><![CDATA[ 1974 ના ફિફા વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સને ફાઈનલમાં પહોંચાડવામાં જોહાન ક્રુફે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે આર્જેન્ટિના સામે બે ગોલ કર્યા હતા અને બ્રાઝિલને ફાઇનલમાંથી બહાર કરવામાં પણ ભૂમિકા ભજવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, નેધરલેન્ડ્સ ક્યારેય એ મેચ હાર્યું નથી જેમાં જોહાને ગોલ કર્યો હોય. તેમણે 48 આંતરરાષ્ટ્રીય મેચોમાં 33 ગોલ કર્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Beckenbauer.jpg</image:loc><image:caption><![CDATA[ 1974 ફિફા વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ જર્મની ટીમના કેપ્ટન ફ્રાન્ઝ બેકનહોઅરે ડિફેન્ડર હોવા છતાં 103 મેચમાં 114 ગોલ કર્યા હતા. તેણે જર્મનીને 1990 નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Ronaldo.jpg</image:loc><image:caption><![CDATA[ બ્રાઝિલનો રોનાલ્ડો ફૂટબોલની દુનિયામાં તેની સ્પીડ, બોલ પર નિયંત્રણ અને ગોલ કરવાની ક્ષમતા માટે ફેમસ છે. રોનાલ્ડોએ 98 મેચમાં 62 ગોલ કર્યા હતા. તેણે બે વર્લ્ડ કપ (1994 અને 2002) જીત્યા હતા. રોનાલ્ડોએ વર્લ્ડ કપમાં કૂલ 15 ગોલ કર્યા હતા. રોનાલ્ડો 1994 ના ફિફા વર્લ્ડ કપમાં માત્ર 17 વર્ષનો હતો. 2002 ના વર્લ્ડ કપમાં તેણે સૌથી વધુ ગોલ કરી ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Miroslav-Klose.jpg</image:loc><image:caption><![CDATA[ મીરોસ્લાવ ક્લોઝ ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેણે વર્લ્ડ કપ રેકોર્ડ 16 ગોલ કર્યા છે. તે જર્મનીનો ટોપ ગોલ સ્કોરર પણ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Lothar-Matthaus.jpg</image:loc><image:caption><![CDATA[ જર્મનીના સૌથી વધુ કેપ્ડ ખેલાડી લોથર મેથ્યુસે 150 આંતરરાષ્ટ્રીય મેચોમાં 23 ગોલ કર્યા હતા. લોથર મેથ્યુસે 1990 માં  વેસ્ટ જર્મનીને વર્લ્ડ કપ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે પાંચ વર્લ્ડ કપ રમ્યા હતા અને તે એકમાત્ર જર્મન ખેલાડી છે જેને ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Ferenc-Puskas.jpg</image:loc><image:caption><![CDATA[ ફેરેન્ક પુસ્કાસે હંગેરીનું નેતૃત્વ કર્યું હતું અને 85 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 84 ગોલ કર્યા હતા. હંગેરી કયારેય વર્લ્ડ કપ જીત્યું નથી પણ પુસ્કાસે દરેક વર્લ્ડ કપમાં ટીમ માટે બેસ્ટ પ્રદર્શન કર્યું હતું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Jimmy-Greaves.jpg</image:loc><image:caption><![CDATA[ ઈંગ્લેન્ડનો જીમી ગ્રીવ્સ 1962ના ફિફા વર્લ્ડ કપમાં રમ્યો હતો. તે વર્લ્ડ કપ દરમિયાન તેણે એક પિચ ઈન્વેડર ડોગને બચાવીને હેડલાઈન્સ બનાવી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Zinedine-Zidane.jpg</image:loc><image:caption><![CDATA[ 1998ના ફિફા વર્લ્ડ કપમાં ઝિનેદીન ઝિદાને ફ્રાન્સનું નેતૃત્વ કર્યું હતું. તેણે ફાઇનલમાં બે ગોલ કર્યા હતા. 2006ના ફિફા વર્લ્ડ કપમાં, ઝિદાને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ફ્રાન્સ માટે 108 મેચોમાં 31 ગોલ કર્યા હતા. (PC:PTI/GETTY) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/canada-visa-ircc-updates-study-work-visitor-visa-processing-for-india-1456989.html</loc><lastmod>2026-06-02T17:17:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Canada-Visa-IRCC-Updates-Study-Work-Visitor-Visa-Processing-for-India.jpg</image:loc>
					<image:title><![CDATA[ Canada Visa IRCC Updates Study, Work, Visitor Visa Processing for India ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Canada-Visa-IRCC-Updates-Study-Work-Visitor-Visa-Processing-for-India-1.jpg</image:loc><image:caption><![CDATA[ કેનેડામાં અભ્યાસ, નોકરી અથવા પ્રવાસનું આયોજન કરી રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) વિભાગે વિવિધ પ્રકારની કામચલાઉ નિવાસ અરજીઓ માટે નવા પ્રોસેસિંગ સમય જાહેર કર્યા છે. નવા અપડેટ મુજબ ભારત અને પાકિસ્તાનના અરજદારોને કેટલીક કેટેગરીમાં રાહત મળી છે, જ્યારે નાઇજીરીયા અને અમેરિકાના કેટલાક અરજદારો માટે રાહ જોવાનો સમય વધ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Canada-Visa-IRCC-Updates-Study-Work-Visitor-Visa-Processing-for-India-2.jpg</image:loc><image:caption><![CDATA[ પાકિસ્તાનના અરજદારો માટે વર્ક પરમિટની પ્રક્રિયા હવે વધુ ઝડપી બની છે. અગાઉ 8 અઠવાડિયા લાગતા હતા, જ્યારે હવે માત્ર 6 અઠવાડિયામાં પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે. ભારત માટે વર્ક પરમિટનો પ્રોસેસિંગ સમય 9 અઠવાડિયા પર યથાવત્ રાખવામાં આવ્યો છે. કેનેડાની અંદરથી સબમિટ થતી વર્ક પરમિટ અરજીઓ માટેનો સમય પણ 212 દિવસથી ઘટીને 206 દિવસ થયો છે. બીજી તરફ, નાઇજીરીયાના અરજદારો માટે આ સમય 6 અઠવાડિયાથી વધીને 12 અઠવાડિયા થયો છે. જ્યારે અમેરિકા અને ફિલિપાઇન્સ માટે અનુક્રમે 5 અને 8 અઠવાડિયાનો સમય યથાવત્ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Canada-Visa-IRCC-Updates-Study-Work-Visitor-Visa-Processing-for-India-3.jpg</image:loc><image:caption><![CDATA[ સ્ટડી પરમિટ માટે પાકિસ્તાનના અરજદારોને સૌથી વધુ રાહત મળી છે. અગાઉ 11 અઠવાડિયા લાગતા હતા, જ્યારે હવે માત્ર 7 અઠવાડિયામાં પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. ભારત માટે સ્ટડી પરમિટનો સમય 4 અઠવાડિયા પર સ્થિર છે. કેનેડાની અંદરથી સબમિટ થતી સ્ટડી પરમિટ અરજીઓ માટે 6 અઠવાડિયાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. નાઇજીરીયામાં આ સમય 5 અઠવાડિયાથી વધીને 6 અઠવાડિયા થયો છે. જ્યારે અમેરિકા અને ફિલિપાઇન્સ માટે 5 અઠવાડિયાનો સમય યથાવત્ રાખવામાં આવ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Canada-Visa-IRCC-Updates-Study-Work-Visitor-Visa-Processing-for-India-4.jpg</image:loc><image:caption><![CDATA[ મુલાકાતી વિઝા (Visitor Visa) માટે મોટાભાગના દેશોમાં પ્રોસેસિંગ સમય થોડો વધ્યો છે. ભારત માટે અગાઉ 27 દિવસ લાગતા હતા, જે હવે વધીને 28 દિવસ થયા છે. અમેરિકાના અરજદારો માટે આ સમય 22 દિવસથી વધીને 25 દિવસ થયો છે, જ્યારે ફિલિપાઇન્સ માટે 18 દિવસથી વધીને 20 દિવસ થયો છે. કેનેડાની અંદરથી કરવામાં આવતી વિઝિટર વિઝા અરજીઓ માટેનો સમય 11 દિવસથી વધીને 16 દિવસ થયો છે. પાકિસ્તાન માટે સમય 50 દિવસ પર સ્થિર રહ્યો છે, જ્યારે નાઇજીરીયામાં 47 દિવસથી વધીને 48 દિવસ થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Canada-Visa-IRCC-Updates-Study-Work-Visitor-Visa-Processing-for-India-7.jpg</image:loc><image:caption><![CDATA[ સુપર વિઝા માટે ભારત અને પાકિસ્તાનના અરજદારોને સૌથી વધુ ફાયદો થયો છે. ભારત માટે પ્રોસેસિંગ સમય 160 દિવસથી ઘટીને 117 દિવસ થયો છે, એટલે કે 43 દિવસનો ઘટાડો નોંધાયો છે. પાકિસ્તાનમાં આ સમય 107 દિવસથી ઘટીને 75 દિવસ થયો છે. જોકે, અમેરિકાના અરજદારો માટે સુપર વિઝાનો સમય 103 દિવસથી વધીને 115 દિવસ થયો છે. નાઇજીરીયામાં 35 દિવસથી વધીને 37 દિવસ થયો છે, જ્યારે ફિલિપાઇન્સમાં 32 દિવસનો સમય યથાવત્ રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Canada-Visa-IRCC-Updates-Study-Work-Visitor-Visa-Processing-for-India-5.jpg</image:loc><image:caption><![CDATA[ IRCC દ્વારા જાહેર કરાયેલા નવા આંકડાઓ દર્શાવે છે કે કેટલાક દેશોના અરજદારો માટે પ્રક્રિયા વધુ ઝડપી બની રહી છે, જ્યારે કેટલાક માટે રાહ જોવાનો સમય વધ્યો છે. કેનેડા જવાની યોજના બનાવી રહેલા અરજદારોએ અરજી કરતા પહેલાં તાજેતરના પ્રોસેસિંગ સમયની માહિતી તપાસવી જરૂરી છે, જેથી તેઓ પોતાની મુસાફરી, અભ્યાસ અથવા નોકરી સંબંધિત આયોજન વધુ સારી રીતે કરી શકે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-prices-may-see-big-crash-expert-predicts-major-fall-and-buying-opportunity-1456874.html</loc><lastmod>2026-06-02T16:44:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-silver-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ gold silver (5) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી &#039;સોનું&#039; ન ખરીદવાની અપીલ કરી છે. જણાવી દઈએ કે, પીએમ મોદીએ વિદેશી હૂંડિયામણ અનામત (ફોરેક્સ રિઝર્વ) બચાવવા માટે &#039;સોનું&#039; ન ખરીદવાની અપીલ કરી છે. ઈરાન સંકટના કારણે કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે. કાચા તેલની આયાત પાછળ ભારતનું મોટું વિદેશી હૂંડિયામણ ખર્ચાઈ રહ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ તેલ સિવાય &#039;સોના&#039; પાછળ સૌથી વધુ વિદેશી હૂંડિયામણ ખર્ચ થાય છે. વિદેશી હૂંડિયામણ બચાવવા માટે સોના પર ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત વેરો) પણ વધારવામાં આવી છે. જો કે, આની અસર પણ હવે દેખાઈ રહી છે અને દેશમાં સોનાની માંગમાં ઘટાડો થયો છે. આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે કે, આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ કોમોડિટી માર્કેટના દિગ્ગજ એક્સપર્ટ અને કેડિયા કોમોડિટીઝના એમડી અજય કેડિયાના (Ajay Kedia) જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં મોટું કરેક્શન (ઘટાડો) જોવા મળી શકે છે. આની પાછળ અજય કેડિયાએ ઘણા કારણો પણ જણાવ્યા છે. અજય કેડિયાના મતે, ઈતિહાસ પોતાને દોહરાવી શકે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ એવી જ બની રહી છે, જેવી વર્ષ 2008ના ગ્લોબલ ફાઇનાન્સિયલ ક્રાઇસિસ (વૈશ્વિક આર્થિક સંકટ) અને વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધના શરૂઆતના તબક્કામાં જોવા મળી હતી. વર્તમાન સમયમાં કાચા તેલના કારણે મોંઘવારી ઝડપથી વધી રહી છે. કાચા તેલની કિંમત ટૂંક સમયમાં ઓછી થવાની આશા નથી. આનાથી ગ્લોબલ માર્કેટમાં સુસ્તી (Slowdown) આવશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ તેમના જણાવ્યા મુજબ, જ્યારે પણ આવી આર્થિક સુસ્તી કે સંકટની શરૂઆત થાય છે, ત્યારે લિક્વિડિટી (રોકડ) ની અછતને કારણે શરૂઆતના તબક્કામાં સોના અને ચાંદીમાં તેજીના બદલે ઘટાડો નોંધાય છે. અત્યારે પણ બજારમાં બરાબર એવી જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આથી આ બંને કિંમતી ધાતુઓમાં ઘટાડો આવી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ કોમોડિટી માર્કેટના દિગ્ગજ એક્સપર્ટ અને કેડિયા કોમોડિટીઝના એમડી અજય કેડિયાના (Ajay Kedia) જણાવ્યા અનુસાર, &#039;સોનું&#039; (Gold) ઘટીને ₹1.40 લાખથી ₹1.45 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે. બીજીબાજુ &#039;ચાંદી&#039; (Silver) તૂટીને ₹2.20 લાખથી ₹2.25 લાખ પ્રતિ કિલોગ્રામના સ્તર સુધી આવી શકે છે. અજય કેડિયાનું માનવું છે કે, જો ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં સોનું અને ચાંદી ઘટીને આ લેવલ પર પહોંચી જાય છે, તો લાંબાગાળાના રોકાણકારો માટે ખરીદી કરવાની આ સૌથી સુવર્ણ તક હોઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-7-2.jpg</image:loc><image:caption><![CDATA[ સપ્ટેમ્બર સુધીમાં વૈશ્વિક પરિસ્થિતિઓ સુધરવાની આશા છે. ત્યારબાદ તહેવારોની સીઝન પણ શરૂ થશે. આ કારણે સોના અને ચાંદીમાં સપ્ટેમ્બર પછી તેજી જોવા મળી શકે છે. એક મોટું કારણ સેન્ટ્રલ બેંકો (કેન્દ્રીય બેંકો) દ્વારા સતત સોનાની થઈ રહેલી ભારે ખરીદી પણ છે. સેન્ટ્રલ બેંકોની આ મજબૂત બાઈંગ લોંગ ટર્મમાં (લાંબાગાળે) કિંમતોને નવા રેકોર્ડ સ્તરે લઈ જશે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/sports/cricket-news/ipl-2026-albie-morkel-who-hit-the-longest-six-in-ipl-history-what-is-he-doing-now-1456956.html</loc><lastmod>2026-06-02T16:17:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/longest-six-in-IPL-history-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ IPL 2026 Albie Morkel who hit the longest six in IPL history What is he doing now ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/longest-six-in-IPL-history-3.jpg</image:loc><image:caption><![CDATA[ IPLની 19મી સિઝન પૂર્ણ થઈ ગઈ છે. આ સિઝનમાં ત્રણ બેટ્સમેનોએ સમાન અંતરના છગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ મિલર, તિલક વર્મા અને ટિમ ડેવિડ IPL 2026 માં સૌથી લાંબા છગ્ગા મારનારા બેટ્સમેન હતા. ત્રણેયે 106 મીટરના છગ્ગા માર્યા હતા. પરંતુ શું તમે IPL માં સૌથી લાંબા છગ્ગાનો રેકોર્ડ ધરાવતા ખેલાડી વિશે જાણો છો? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/longest-six-in-IPL-history-4.jpg</image:loc><image:caption><![CDATA[ IPLમાં સૌથી લાંબી સિક્સરનો  રેકોર્ડ એલ્બી મોર્કેલના નામે છે. તેણે IPLની પહેલી જ સિઝનમાં 125 મીટર છગ્ગો ફટકાર્યો હતો. મોર્કેલનો રેકોર્ડ 18 વર્ષથી કોઈ તોડી શક્યું નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/longest-six-in-IPL-history-2.jpg</image:loc><image:caption><![CDATA[ એલ્બી મોર્કેલ હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તે હાલમાં દક્ષિણ આફ્રિકાની મેન્સ ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલો છે. તે દક્ષિણ આફ્રિકાની ટીમના સપોર્ટ સ્ટાફનો ભાગ છે અને સલાહકાર તરીકે સેવા આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/longest-six-in-IPL-history-1.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતીય ખેલાડીઓમાં, રોબિન ઉથપ્પાના નામે IPLમાં સૌથી લાંબી છગ્ગાનો રેકોર્ડ છે, તેણે IPL 2010 માં બ્રાવો સામે 120 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. ઉથપ્પાએ યુવરાજ સિંહનો ભારતીય રેકોર્ડ તોડ્યો હતો, જેણે IPL 2009 માં 119 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/longest-six-in-IPL-history-.jpg</image:loc><image:caption><![CDATA[ IPL ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે જ્યારે ત્રણ બેટ્સમેનોએ સમાન અંતરના છગ્ગા ફટકાર્યા હોય અને તે પણ સિઝનના સૌથી લાંબા છગ્ગા છે. (PC: PTI/Instagram) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/nifty-options-buy-today-sell-tomorrow-market-bullish-or-bearish-tomorrow-know-entry-and-target-price-1456942.html</loc><lastmod>2026-06-02T15:52:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-12.jpg</image:loc>
					<image:title><![CDATA[ Stock Market (12) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-5-6.jpg</image:loc><image:caption><![CDATA[ ચાર્ટમાં આપવામાં આવેલા ડેટા અનુસાર, આગામી ટ્રેડિંગ સેશન માટે નિફ્ટી (Nifty) નો ટ્રેડિંગ પ્લાન અને તેની દિશા સ્પષ્ટ કરવામાં આવી છે. Nifty Signal Probability મુજબ, આગામી દિવસે નિફ્ટી ઉપર તરફ જવાની એટલે કે બજારમાં તેજી આવવાની 54% સંભાવના (Probability) છે. આ પ્રિડિક્શન માર્કેટમાં જોવા મળી રહેલા &#039;Long Buildup&#039; ના કારણે છે, જે પાછલા 161 વખતમાંથી 87 વખત સાચું સાબિત થયું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ આ સિગ્નલ સાચો પડવા પર સરેરાશ પોઝિટિવ મૂવમેન્ટ આશરે +0.68% રહેવાનો અંદાજ છે, જેને ધ્યાનમાં રાખીને બજારમાં ખરીદી (Buy) તરફનો ઝુકાવ રાખવાનો સંકેત મળે છે. બજારમાં તેજીની આ સંભાવનાને આધારે ટ્રેડર્સ માટે ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ખરીદી કરવાનો ચોક્કસ પ્લાન બતાવવામાં આવ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-11-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ ડેટા અનુસાર &#039;NIFTY CE Buy&#039; એટલે કે કોલ ઓપ્શન ખરીદવાની સલાહ આપવામાં આવી છે. આ માટે સ્પષ્ટપણે 23,600 Call (Strike / Expiry) પસંદ કરવાનો સંકેત છે, જેની એક્સપાયરી ડેટ 09-Jun-2026 દર્શાવેલી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-4-6.jpg</image:loc><image:caption><![CDATA[ આ ટ્રેડમાં પ્રવેશ કરવા માટેનો ભાવ (Entry Price) ₹149.8 થી ₹165.6 ની વચ્ચે રાખવામાં આવ્યો છે, જ્યાં હાલનો પ્રીમિયમ ભાવ (LTP-Last Traded Price) ₹157.67 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-1-6.jpg</image:loc><image:caption><![CDATA[ આ ટ્રેડમાંથી બહાર નીકળવા માટે એક મજબૂત એક્ઝિટ પ્લાન (Exit Plan) પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં પ્રોફિટ બુક કરવા માટે બે ટાર્ગેટ આપવામાં આવ્યા છે, જેમાં પહેલો ટાર્ગેટ (T1) ₹236.5 અને બીજો ટાર્ગેટ (T2) ₹394.2 રાખવામાં આવ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-6-3.jpg</image:loc><image:caption><![CDATA[ આ સાથે જ જો બજાર વિપરીત દિશામાં જાય તો નુકસાન મર્યાદિત કરવા માટે ₹78.8 નો સ્ટોપલોસ (SL) જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સમગ્ર ટ્રેડ સેટઅપને 68/100 નો ફાઇનલ સ્માર્ટ સ્કોર મળ્યો છે, જે એગ્રેસિવ રિસ્ક ટાઇપ દર્શાવે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/bsnl-amazing-recharge-plan-51-unlimited-calling-with-2gb-high-speed-data-1456914.html</loc><lastmod>2026-06-02T15:34:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/bsnl-plan-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ bsnl plan (8) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BSNL-.jpg</image:loc><image:caption><![CDATA[ ટેલિકોમ ઓપરેટર, BSNL એ ફરી એકવાર તેના નવા વપરાશકર્તાઓ માટે એક શાનદાર ઓફર રજૂ કરી છે. કંપનીએ &#039;ફ્રીડમ ઑફર&#039; નામનું એક અદ્ભુત પ્રમોશન રજૂ કર્યું છે. આ યોજના હેઠળ, ₹51 ની કિંમતનો એક નવો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, જે ગ્રાહકોને ઘણી બધી આવશ્યક સેવાઓ એકસાથે બંડલ કરે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BSNL-3.jpg</image:loc><image:caption><![CDATA[ આ યોજના સાથે, કંપની ડેટા, કોલિંગ અને મફત સિમ કાર્ડ જેવા લાભો ઓફર કરી રહી છે જે સસ્તા ભાવે ઉપલબ્ધ છે. જો કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ ઓફર ફક્ત નવા વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. ચાલો વિગતો પર નજીકથી નજર કરીએ. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BSNL-6.jpg</image:loc><image:caption><![CDATA[ BSNL દ્વારા શરૂ કરાયેલા આ નવા પ્લાન હેઠળ, વપરાશકર્તાઓને દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા મળશે. વધુમાં, આ યોજનામાં દરરોજ 100 SMS નો ભથ્થું સામેલ છે. આ ઓફરની એક વિશિષ્ટ વિશેષતા એ છે કે ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના BSNL સિમ કાર્ડ મળશે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BSNL-1.jpg</image:loc><image:caption><![CDATA[ કંપનીનો નવો પ્લાન 28 દિવસની માન્યતા સાથે આવે છે, એટલે કે એક જ રિચાર્જમાં તમે લગભગ આખા મહિના માટે ઇન્ટરનેટ અને કોલિંગ સેવાઓનો આનંદ માણી શકો છો.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BSNL-5.jpg</image:loc><image:caption><![CDATA[ વધુમાં, આ પ્લાનમાં અમર્યાદિત કોલિંગનો લાભ સામેલ છે. ઓછી કિંમતે વ્યાપક લાભો આપીને, આ પ્લાન એવા વપરાશકર્તાઓ માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે જેઓ નવું મોબાઇલ કનેક્શન લેવાનું વિચારી રહ્યા છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BSNL-4.jpg</image:loc><image:caption><![CDATA[ કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઓફર ફક્ત નવા BSNL વપરાશકર્તાઓ માટે છે. તમે BSNL ગ્રાહક સેવા કેન્દ્ર અથવા રિટેલ સ્ટોરની મુલાકાત લઈને આ ઓફરનો લાભ લઈ શકો છો. આ એક મર્યાદિત સમયની ઓફર છે જે 22 મે, 2026 થી 30 જૂન, 2026 સુધી માન્ય રહેશે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/vastu-tips-which-shelf-in-the-fridge-to-keep-food-items-1456829.html</loc><lastmod>2026-06-02T15:18:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Fridge-Vastu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fridge Vastu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/2-5.jpg</image:loc><image:caption><![CDATA[ ફ્રિજનો સૌથી ઉપરનો ભાગ ઠંડો હોય છે. વાસ્તુમાં ઊંચાઈને પવિત્રતા અને ગૌરવ સાથે જોડવામાં આવેલું છે. દૂધ, દહીં, ચીઝ, માખણ અને શુદ્ધ ઘી જેવા ડેરી ઉત્પાદનો ફ્રિજના ઉપરના શેલ્ફમાં રાખવા જોઈએ. દૂધને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે તેથી તેને હંમેશા ઊંચા અને સ્વચ્છ શેલ્ફ પર રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર આ શેલ્ફ પર ક્યારેય વાસી ખોરાક અથવા માંસાહારી વસ્તુઓ રાખવી નહીં. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/3-6.jpg</image:loc><image:caption><![CDATA[ ફ્રિજના મધ્ય ભાગને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે. અહીં તમે રાંધેલો ખોરાક, ગૂંથેલી કણક, કઠોળ અથવા બચેલી મીઠાઈઓ રાખી શકો છો. વાસ્તુ નિયમો અનુસાર રાંધેલો ખોરાક ક્યારેય ખુલ્લો રાખવો નહીં. ખોરાકને ખુલ્લો રાખવાથી તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે. ઉપરાંત વાસી ખોરાકને 24 કલાકથી વધુ સમય માટે ફ્રિજમાં મૂકવું નહીં કારણ કે તે રાહુનો પ્રભાવ વધારી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/4-5.jpg</image:loc><image:caption><![CDATA[ ફ્રિજનો સૌથી નીચલો ભાગ પૃથ્વી તત્વ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેથી ત્યાં તાજા લીલા શાકભાજી, મૂળા, ગાજર અને ફળો જેવી વસ્તુઓ હંમેશા રાખવી જોઈએ. પૃથ્વી તત્વ આ વસ્તુઓની કુદરતી ઉર્જા જાળવી રાખે છે. આ ટોપલીમાં ક્યારેય સડેલા ફળો અથવા સડેલા શાકભાજી એકઠા થવા દેવા નહીં. સડેલા શાકભાજીથી ઘરના સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/5-6.jpg</image:loc><image:caption><![CDATA[ ફ્રિજના દરવાજામાં વેન્ટિલેશન અને તાપમાનમાં થોડો ફેરફાર થાય છે. તેથી ફક્ત એવી વસ્તુઓ રાખો જે ઝડપથી ખરાબ નહીં થાય જેમ કે  પાણીની બોટલ, લીંબુ અને આદુ જેવી વસ્તુઓ દરવાજાના શેલ્ફ પર રાખવી જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/6-6.jpg</image:loc><image:caption><![CDATA[ ફ્રિજને ક્યારેય સંપૂર્ણ ભરેલું રાખવું નહીં. અંદાજે 20% જગ્યા હવાના પ્રવાહ માટે ખાલી રાખવી જોઈએ. ખૂબ ભરેલું ફ્રિજ ઊર્જાના પ્રવાહને અવરોધે છે એવી માન્યતા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/7-6.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/jio-recharge-plan-two-cheapest-plans-of-mukesh-ambani-189-or-199-1456885.html</loc><lastmod>2026-06-02T15:18:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/JIO-PLAN-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ JIO PLAN (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/JIO-5.jpg</image:loc><image:caption><![CDATA[ મુકેશ અંબાણીનું રિલાયન્સ જિયો તેના પ્રીપેડ યુઝર્સ માટે અનેક ઉત્તમ રિચાર્જ પ્લાન ઓફર કરે છે, આજે આપણે ₹189 અને ₹199 પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આ બે પ્લાન વચ્ચે માત્ર ₹10નો તફાવત હોવાથી, રિચાર્જ કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે શું વધારાના ₹10 ખર્ચવા વધુ ફાયદાકારક છે, કે શું તમે ₹10 ઓછો ખર્ચ કરીને વધુ મૂલ્ય મેળવવા માંગો છો.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/JIO-4.jpg</image:loc><image:caption><![CDATA[ જિયો ₹189 વાળો પ્લાન : પહેલા, ચાલો જોઈએ કે ₹189 પ્લાન શું ઓફર કરે છે. આ પ્લાન સાથે, કંપની 28 દિવસની વેલિડિટી પીરિયડ પ્રદાન કરે છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/JIO-3.jpg</image:loc><image:caption><![CDATA[ આ બજેટ-ફ્રેન્ડલી પ્લાન એવા વપરાશકર્તાઓ માટે આદર્શ છે જેઓ ₹200 થી ઓછી કિંમતના 28 દિવસની વેલિડિટી પીરિયડ સાથેનો પ્લાન શોધી રહ્યા છે. આ પ્લાન કુલ માત્ર 2GB હાઇ-સ્પીડ ડેટા ઓફર કરે છે, જે તેને ઓછી ડેટા વપરાશની જરૂરિયાતો ધરાવતા વ્યક્તિઓ માટે યોગ્ય બનાવે છે. ડેટા અને કોલિંગ સેવાઓ ઉપરાંત, આ પ્લાન 300 SMS સંદેશાઓ પણ પ્રદાન કરે છે. એકવાર 2 GB ડેટા મર્યાદા સમાપ્ત થઈ જાય, તો ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 64 kbps થઈ જશે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/JIO-2.jpg</image:loc><image:caption><![CDATA[ Jio ₹199 પ્લાન : Reliance Jio ₹199 પ્લાન દરરોજ 1.5 GB હાઇ-સ્પીડ ડેટા પ્રદાન કરે છે; આ પ્લાન એવા યુઝર્સ માટે રચાયેલ છે જેમને દૈનિક ડેટા ઍક્સેસની જરૂર હોય છે. આ પ્લાન 18 દિવસની માન્યતા અવધિ સાથે આવે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/JIO-1.jpg</image:loc><image:caption><![CDATA[ 1.5 GB ના દૈનિક ભથ્થાના આધારે, તમને આ પ્લાન સાથે કુલ 27 GB હાઇ-સ્પીડ ડેટા મળશે. વધુમાં, તેમાં અમર્યાદિત કૉલિંગ અને દરરોજ 100 SMS સમાવેશ થાય છે. બંને પ્લાનમાં JioTV અને JioCloud સેવાઓનો પણ સમાવેશ થાય છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/JIO-.jpg</image:loc><image:caption><![CDATA[ તફાવતની દ્રષ્ટિએ, વધારાના ₹10 ખર્ચવાથી તમને વધુ ડેટા અને SMS લાભ મળે છે; જો કે, જો તમારી પ્રાથમિકતા લાંબી માન્યતા અવધિ હોય, તો ₹10 ઓછો ખર્ચ કરવાથી તમારી જરૂરિયાતો પણ એટલી જ પૂર્ણ થશે. આખરે, તે રિચાર્જ પ્લાનમાં તમે શું શોધી રહ્યા છો તેના પર નિર્ભર કરે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/rbi-gold-reserve-touches-11-lakh-crore-why-india-is-bringing-gold-back-from-foreign-vaults-1456758.html</loc><lastmod>2026-06-02T15:16:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-India-is-Bringing-Gold-Back-from-Foreign-Vaults.jpg</image:loc>
					<image:title><![CDATA[ Why India is Bringing Gold Back from Foreign Vaults ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-India-is-Bringing-Gold-Back-from-Foreign-Vaults-1.jpg</image:loc><image:caption><![CDATA[ RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યુ અત્યારે આકાશને આંબી ગઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કિંમત આશરે ₹11 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે! વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં આવેલી તેજી અને ડૉલર સામે રૂપિયાની નબળાઈના કારણે માત્ર એક જ વર્ષમાં RBIના ગોલ્ડ રિઝર્વની કિંમતમાં આશરે 64% નો તોતિંગ વધારો થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-India-is-Bringing-Gold-Back-from-Foreign-Vaults-2.jpg</image:loc><image:caption><![CDATA[ ચલણમાં રહેલી કરન્સીને સપોર્ટ કરનારા RBIના ઇશ્યૂ ડિપાર્ટમેન્ટ પાસે રાખવામાં આવેલા સોનાનું મૂલ્ય 64.1% વધીને ₹3,88,147.13 કરોડ થઈ ગયું છે. બીજી તરફ, બેંકિંગ ડિપાર્ટમેન્ટ પાસે રહેલા સોના અને ગોલ્ડ ડિપોઝિટ્સનું મૂલ્ય પણ 63.6% ના ઉછાળા સાથે ₹7,06,162.36 કરોડ પર પહોંચી ગયું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-India-is-Bringing-Gold-Back-from-Foreign-Vaults-3.jpg</image:loc><image:caption><![CDATA[ આ આંકડો કોઈ જાદુથી ઓછો નથી. માર્ચ 2026ના અંત સુધીમાં RBIના કુલ સોનાની કિંમત ₹9,42,699 કરોડ હતી, જે 22 મે 2026 સુધીમાં એટલે કે માત્ર 2 જ મહિનામાં વધીને આશરે ₹10,98,889 કરોડ (લગભગ 11 લાખ કરોડ) થઈ ગઈ! આ અચાનક થયેલા વધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારની રમત જવાબદાર છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-India-is-Bringing-Gold-Back-from-Foreign-Vaults-4.jpg</image:loc><image:caption><![CDATA[ RBIના વાર્ષિક રિપોર્ટ અનુસાર, 31 માર્ચ 2026 સુધીમાં તેની પાસે 880.52 મેટ્રિક ટન સોનું હતું. આશ્ચર્યની વાત એ છે કે ગયા વર્ષ કરતાં સોનાના જથ્થામાં માત્ર 0.94 ટનનો મામૂલી વધારો થયો હતો, પરંતુ તેની કિંમતોમાં જે રોકેટ ગતિએ ઉછાળો આવ્યો તેણે આખા ખજાનાનું ચિત્ર બદલી નાખ્યું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-India-is-Bringing-Gold-Back-from-Foreign-Vaults-5.jpg</image:loc><image:caption><![CDATA[ છેલ્લા 2 વર્ષમાં ભારતના વિદેશી હૂંડિયામણ (Forex Reserve)માં સોનાનો હિસ્સો બમણા કરતાં પણ વધુ થઈ ગયો છે. માર્ચ 2026ના અંત સુધીમાં RBIની નેટ ફોરેન એસેટ્સ (NFA)માં સોનાની ભાગીદારી વધીને 17.2% એ પહોંચી ગઈ છે, જે માર્ચ 2024માં માત્ર 8.3% હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-India-is-Bringing-Gold-Back-from-Foreign-Vaults-6.jpg</image:loc><image:caption><![CDATA[ ભારત હવે પોતાનું સોનું પોતાના જ ઘરમાં સુરક્ષિત રાખવાની ગુપ્ત રણનીતિ પર કામ કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં 168.06 મેટ્રિક ટન સોનું વિદેશોમાંથી ભારત લાવવામાં આવ્યું છે. આ પહેલા પણ 2 વર્ષમાં 200 ટનથી વધુ સોનું ભારત પરત લાવવામાં આવ્યું હતું. હાલમાં 880.52 ટનમાંથી 367.73 ટન સોનું ભારતમાં જ સુરક્ષિત છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-India-is-Bringing-Gold-Back-from-Foreign-Vaults-7.jpg</image:loc><image:caption><![CDATA[ સોનાની સાથે સાથે ભારતનો કુલ વિદેશી હૂંડિયામણ ભંડાર રૂપિયાના હિસાબે 14.7% વધીને ₹65.54 લાખ કરોડ થઈ ગયો છે. જોકે ડૉલરના હિસાબે આ વધારો 3.4% જ રહ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક બજારની ઉથલપાથલ વચ્ચે પણ ભારતીય રિઝર્વ બેંકે પોતાની પકડ મજબૂત રાખી છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/numerology-3-children-born-incarnation-kuber-according-ank-shastra-1456819.html</loc><lastmod>2026-06-02T14:33:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Numerology-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Numerology 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/2-4.jpg</image:loc><image:caption><![CDATA[ 3, 12, 21 અથવા 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. અંકશાસ્ત્ર અનુસાર, આ સંખ્યાવાળા બાળકો બુદ્ધિશાળી, સંસ્કારી અને શિસ્તબદ્ધ હોય છે. માન્યતા મુજબ, તેઓ તેમના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તેઓ અભ્યાસમાં ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને નાની ઉંમરે જ પોતાની ઓળખ સ્થાપિત કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/3-5.jpg</image:loc><image:caption><![CDATA[ અંકજ્યોતિષ મુજબ, 3 નંબરવાળા બાળકોને કુબેરનો અવતાર માનવામાં આવે છે કારણ કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ તેમના જન્મ પછી તરત જ સુધરવા લાગે છે. તેઓ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/4-4.jpg</image:loc><image:caption><![CDATA[ અંકશાસ્ત્ર અનુસાર, 3 મૂળાંક ધરાવતા બાળકો અત્યંત બુદ્ધિશાળી હોય છે. તેમનું મન તીક્ષ્ણ હોય છે. તેઓ ઝડપથી બધું શીખી જાય છે. 3 નંબરવાળા બાળકો સામાન્ય રીતે અભ્યાસમાં ખૂબ જ રસ ધરાવતા હોય છે. તેથી જ તેઓ ઘણીવાર તેમના વર્ગમાં ટોચ પર હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/7-5.jpg</image:loc><image:caption><![CDATA[ આ બાળકો હસમુખ સ્વભાવના હોય છે. ગુરુના પ્રભાવને કારણે આ નંબરવાળા બાળકો બાળપણથી જ સંસ્કારી હોય છે. તેઓ તેમના વડીલોનો ખૂબ આદર કરે છે. અભ્યાસની સાથે, તેઓ ચિત્રકામ, લેખન જેવી પ્રવૃત્તિઓમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/6-5.jpg</image:loc><image:caption><![CDATA[ 3 નંબરવાળા લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે. તેઓ બાળપણથી જ મોટા સપના જુએ છે અને તેને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે. તેઓ ખૂબ ધાર્મિક પણ હોય છે અને ધાર્મિક યાત્રાઓનો આનંદ માણે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/5-5.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-legal-advice-can-a-husband-ask-for-his-wife-phone-password-and-bank-details-1456745.html</loc><lastmod>2026-06-02T12:49:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Chhattisgarh-High-Court.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking news Legal Advice Can a Husband Ask for His Wife Phone Password and Bank Details ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Chhattisgarh-High-Court-1.jpg</image:loc><image:caption><![CDATA[ વૈવાહિક સંબંધોમાં પારદર્શિતા અને વિશ્વાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ શું પતિ પોતાની પત્નીને તેનો મોબાઈલ ફોન પાસવર્ડ અથવા બેંક ખાતાની વિગતો શેર કરવા માટે દબાણ કરી શકે? આ મહત્વના કાનૂની પ્રશ્ન પર છત્તીસગઢ હાઈકોર્ટે તાજેતરમાં સ્પષ્ટ અને નોંધપાત્ર ચુકાદો આપ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Bank-Account-Details.jpg</image:loc><image:caption><![CDATA[ છત્તીસગઢ હાઈકોર્ટના ન્યાયાધીશ રાકેશ મોહન પાંડેએ જણાવ્યું હતું કે લગ્નજીવનનો અર્થ સહિયારું જીવન જીવવાનો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે એક જીવનસાથીને બીજાની ખાનગી માહિતી પર આપમેળે અધિકાર મળી જાય. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પતિ પત્નીને તેના મોબાઈલ ફોન, બેંક એકાઉન્ટ અથવા અન્ય વ્યક્તિગત માહિતીના પાસવર્ડ શેર કરવા માટે મજબૂર કરી શકતો નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Domestic-Violence-Law.jpg</image:loc><image:caption><![CDATA[ કોર્ટના જણાવ્યા અનુસાર, આવી માંગ વ્યક્તિના ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાઈ શકે છે. એટલું જ નહીં, જો જીવનસાથી પર દબાણ કરવામાં આવે તો તે ઘરેલુ હિંસાના સ્વરૂપમાં પણ ગણાઈ શકે છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે વૈવાહિક સંબંધોમાં વિશ્વાસ અને ગોપનીયતા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જરૂરી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Legal-News-India.jpg</image:loc><image:caption><![CDATA[ આ કેસમાં પતિએ હિન્દુ લગ્ન કાયદાની કલમ 13(1)(i-a) હેઠળ ક્રૂરતાના આધારે છૂટાછેડાની અરજી કરી હતી. પત્ની સામે શંકા વ્યક્ત કરતાં તેણે તેના કોલ ડિટેલ રેકોર્ડ (CDR) મેળવવાની માંગ કરી હતી. આ માટે તેણે દુર્ગના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તેમજ ફેમિલી કોર્ટ સમક્ષ અરજી કરી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Marital-Privacy.jpg</image:loc><image:caption><![CDATA[ જોકે ફેમિલી કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પતિ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે પણ ફેમિલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો અને જણાવ્યું કે માત્ર શંકાના આધારે કોઈ વ્યક્તિની ખાનગી માહિતી મેળવવાનો અધિકાર મળી શકતો નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Privacy-Rights.jpg</image:loc><image:caption><![CDATA[ કોર્ટે પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારતીય બંધારણની કલમ 21 હેઠળ ગોપનીયતાનો અધિકાર એક મૂળભૂત અધિકાર છે. તેથી કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત માહિતી, સંદેશાવ્યવહાર અથવા કોલ રેકોર્ડ સુધી પહોંચવા માટે યોગ્ય અને કાનૂની કારણ હોવું જરૂરી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Wife-Phone-Password.jpg</image:loc><image:caption><![CDATA[ આ ચુકાદો વૈવાહિક સંબંધોમાં વ્યક્તિગત ગોપનીયતાના અધિકારને વધુ મજબૂત બનાવે છે અને સ્પષ્ટ સંદેશ આપે છે કે લગ્નનો અર્થ વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાનો અંત નથી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/run-ac-all-night-without-high-electricity-bill-just-switch-on-feature-tips-and-tricks-1456713.html</loc><lastmod>2026-06-02T12:01:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-Bill-Saving-Tips-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ AC Bill Saving Tips (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/ac-eco-mode-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રચંડ ગરમીએ રહેવાસીઓને મુશ્કેલીમાં મુકી દીધા છે. રાત્રે પણ, આકરી ગરમીથી કોઈ રાહત મળતી નથી. પરિણામે, લોકોને આખી રાત એસી ચલાવવાની ફરજ પડે છે, જેના કારણે વીજળીના બિલમાં વધારો થવાની ચિંતા થાય છે. જો કે, એક ચોક્કસ એસી સુવિધા છે જે તમને આખી રાત સતત ઠંડક સુનિશ્ચિત કરતી વખતે તમારા વીજળીના બિલને નિયંત્રિત રાખવાની મંજૂરી આપે છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/ac-eco-mode-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ એક ખાસ એસી સુવિધા : &#039;સ્લીપ મોડ&#039; એ એસીમાં જોવા મળતી સૌથી વ્યવહારુ સુવિધાઓમાંની એક છે. તે લગભગ દરેક એર કન્ડીશનર મોડેલમાં ઉપલબ્ધ છે. જ્યારે સક્રિય થાય છે, ત્યારે તે વીજળીનો વપરાશ ઘટાડે છે અને સાથે સાથે ઊંચા વીજળીના બિલને અટકાવે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/ac-eco-mode-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ આ કાર્ય કેવી રીતે કાર્ય કરે છે? : નિષ્ણાતો સમજાવે છે કે સ્લીપ મોડનું પ્રાથમિક કાર્ય રાત્રિ દરમિયાન રૂમના તાપમાનને ઑપ્ટિમાઇઝ કરવાનું છે જેથી પૂરતી ઠંડક સુનિશ્ચિત થાય. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે સામાન્ય રીતે ટાઈમર સેટ કરવાની જરૂર છે, જે એસીને આપમેળે બંધ થવા દે છે. આ વધુ પડતા વીજળીના બગાડને અટકાવે છે અને ખાતરી કરે છે કે તમારી ઊંઘ અવ્યવસ્થિત રહે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-TIPS-2-1-4-2.webp</image:loc><image:caption><![CDATA[ તે વીજળી કેવી રીતે બચાવે છે? : સ્લીપ મોડમાં, એસી સતત ચાલતું નથી; તેના બદલે, તે તાપમાનને ધીમે ધીમે વધવા દે છે, જેનાથી કોમ્પ્રેસર પરનો ભાર ઓછો થાય છે. આના પરિણામે વીજળીનો વપરાશ ઓછો થાય છે અને પરિણામે, વીજળીનું બિલ ઓછું થાય છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-TIPS-1-2-3-2.webp</image:loc><image:caption><![CDATA[ સ્લીપ મોડ કેવી રીતે ઓન કરવું? : પહેલા, તમારા એસીને ચાલુ કરો. આગળ, તમારા રિમોટ કંટ્રોલ પર અર્ધચંદ્રાકાર ચંદ્ર જેવા ચિહ્નને દબાવો. એકવાર દબાવી લીધા પછી, સ્લીપ મોડ સક્રિય થશે. એસી પછી તે મુજબ કાર્ય કરવા માટે તેના પંખાની ગતિ અને તાપમાન સેટિંગ્સને આપમેળે ગોઠવશે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-Tips-6-3-2.webp</image:loc><image:caption><![CDATA[ આ સુવિધા ઠંડક કેવી રીતે પ્રદાન કરે છે? : એસીનો સ્લીપ મોડ રૂમને આરામદાયક અને સંતુલિત રીતે ઠંડુ કરે છે. જ્યારે આ કાર્ય સક્ષમ હોય છે, ત્યારે તે શરૂઆતમાં રૂમના તાપમાનને ઝડપથી નીચે લાવવા માટે પ્રમાણભૂત ઠંડક પ્રદાન કરે છે. ત્યારબાદ, તે ધીમે ધીમે તાપમાન વધારવાનું શરૂ કરે છે. આ ખાતરી કરે છે કે ઠંડક આખી રાત તમારી જરૂરિયાતોને અનુરૂપ રહે છે. આ પ્રક્રિયા દરમિયાન, એસીનું કોમ્પ્રેસર અને પંખો બંને ધીમા પડે છે, જેના પરિણામે અવાજનું સ્તર ઓછું થાય છે અને આરામદાયક તાપમાન જાળવી રાખવામાં આવે છે. આનાથી રૂમનું વાતાવરણ શાંત રહે છે, જે આરામદાયક ઊંઘ લેવામાં મદદ કરે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-ipl-2026-champions-royal-challengers-bangalore-players-photo-1456728.html</loc><lastmod>2026-06-02T11:52:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Royal-Challengers-Bangalore-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Royal Challengers Bangalore (2) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Royal-Challengers-Bangalore-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ આઈપીએલ 2026ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને આરસીબીએ પોતાનો પહેલો આઈપીએલ ખિતાબ જીત્યો હતો. આ જીત પછી ચાલો જોઈએ આરસીબીના ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કર્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Royal-Challengers-Bangalore-3.jpg</image:loc><image:caption><![CDATA[ RCB એ ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કર્યા પછી વિરાટ કોહલીએ તેના સોશિયલ મીડિયા પર પોતાના ઘણા ફોટા પોસ્ટ કર્યા. આ પોસ્ટમાં અનુષ્કા શર્મા નહી પરંતુ આરસીબીની ટીમના કેટલાક ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Royal-Challengers-Bangalore-4.jpg</image:loc><image:caption><![CDATA[ ક્રુણાલ પંડ્યાની સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ જોવા મળી હતી. સ્ટાર ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના પરિવાર પત્ની ,દીકરા અને આઈપીએલ ટ્રોફી સાથે ભાવુક પોસ્ટ કરી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Royal-Challengers-Bangalore-1.jpg</image:loc><image:caption><![CDATA[ વેંકટેશ્વર અય્યરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું બેંગલુરુએ ખૂબ પ્રેમ બતાવ્યો આભાર 12મી મેન આર્મી ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Royal-Challengers-Bangalore-5.jpg</image:loc><image:caption><![CDATA[ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમતી વખતે દેવદત્ત પેડિક્કલ 2026 સીઝનમાં ગુજરાત ટાઇટન્સ અને અન્ય ટીમો સામે ની શાનદાર ઇનિંગ્સ રમી હતી. દેવદત્ત પેડિક્કલે સોશિયલ મીડિયા પર ટ્રોફી સાથે પોસ્ટ કરી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Royal-Challengers-Bangalore-7.jpg</image:loc><image:caption><![CDATA[ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટને સોશિયલ મીડિયા પર આખી ટીમ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું કે, Ee Sala nu Cup Namdu, આઈપીએલમાં રજત પાટીદારનું પ્રદર્શન શાનદાર હતુ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/water-bottle-changed-replaced-after-how-much-time-later-1456689.html</loc><lastmod>2026-06-02T11:26:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Water-Bottle.jpg</image:loc>
					<image:title><![CDATA[ Water Bottle ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/8-1.jpg</image:loc><image:caption><![CDATA[ એક વખત ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો ફરીથી ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/2-3.jpg</image:loc><image:caption><![CDATA[ નિયમિત વપરાથી પ્લાસ્ટિકની બોટલને દર 1થી 2 મહિને બદલવી જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/3-4.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમારી બોટલ પર તિરાડ કે સ્ક્રેચ હોય તો તેને તરત જ બદલવી અને નવી બોટલ લેવી જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/4-3.jpg</image:loc><image:caption><![CDATA[ જો પ્લાસ્ટિક બોટલનો રંગ બદલાય તો તે સ્વાસ્થ માટે હાનિકારક હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/5-4.jpg</image:loc><image:caption><![CDATA[ જો ઇન્સ્યુલેટેડ (ઇન્સ્યુલેટેડ) બોટલ પરનું રબર સીલ ક્ષતિગ્રસ્ત થઈ જાય તો કેપ અથવા બોટલ વહેલા તકે બદલવી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/6-4.jpg</image:loc><image:caption><![CDATA[ ખાતરી કરો કે તમારી પાણીની બોટલ સ્વચ્છ છે અને નિયમિતપણે બદલાતી રહે. સારા સ્વાસ્થ્યની શરૂઆત સ્વચ્છ પાણીથી થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/7-4.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/tmkoc-jethalal-and-babita-appeared-together-on-this-show-30-years-ago-1456679.html</loc><lastmod>2026-06-02T11:20:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/tmkoc-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ tmkoc 7 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/tmkoc.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા&#039; 18 વર્ષથી ટેલિવિઝનની દુનિયા પર રાજ કરી રહ્યું છે. આ શોમાં &#039;જેઠાલાલ&#039; અને &#039;બબીતા ​​જી&#039; ના પાત્રો ખૂબ જ લોકપ્રિય છે. હકીકતમાં, જ્યારે પણ આ બે પાત્રો સ્ક્રીન પર દેખાય છે, ત્યારે દર્શકોના ચહેરા પર તરત જ સ્મિત ફરી આવે છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે &#039;બબીતા ​​જી&#039; અને &#039;જેઠાલાલ&#039; ખરેખર ઘણા સમય પહેલા બીજા એક શોમાં પણ સાથે જોવા મળ્યા હતા. ચાલો તમને જણાવીએ કે આ જોડી પહેલીવાર કયા શોમાં સાથે જોવા મળી હતી.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/tmkoc-1.jpg</image:loc><image:caption><![CDATA[ 2008 માં રજૂ થયેલી &#039;તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા&#039; માં દિલીપ જોશીએ જેઠાલાલનું પાત્ર ભજવીને દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું હતું. દરમિયાન, મુનમુન દત્તાએ &#039;બબીતા ​​જી&#039; ની ભૂમિકા ભજવી હતી.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/tmkoc-2.jpg</image:loc><image:caption><![CDATA[ એક પાત્ર જે આજે પણ ખૂબ જ હિટ રહ્યું છે. ચાહકો શોમાં આ બે પાત્રો વચ્ચેની કેમિસ્ટ્રી અને બોન્ડિંગને પસંદ કરે છે. જેઠાલાલનો નખરાં કરતો સ્વભાવ ચાહકોનો પ્રિય છે, જેમ કે તે દરેક તક પર &#039;બબીતા&#039; માટે સતત કાળજી અને ચિંતા બતાવે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/tmkoc-4.jpg</image:loc><image:caption><![CDATA[ રસપ્રદ વાત એ છે કે, બબીતા ​​અને જેઠાલાલની જોડી ખરેખર &#039;તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા&#039;ના 30 વર્ષ પહેલાના શોમાં સાથે દેખાઈ હતી. તેઓ ઝી ટીવી શો &#039;હમ સબ બારાતી&#039; માં સાથે જોવા મળ્યા હતા. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/tmkoc-5.jpg</image:loc><image:caption><![CDATA[ આ શોમાં, દિલીપ જોશીએ નાથુ મહેતાનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે મુનમુન દત્તાએ મીઠીનું પાત્ર ભજવ્યું હતું. આ જોડી ઉપરાંત, શોમાં કલાકારો ડેલનાઝ ઈરાની અને ટીકુ તલસાનિયા પણ હતા. જોકે, દિલીપ જોશી અને મુનમુન દત્તાને આ શોથી ખાસ ઓળખ કે ખ્યાતિ મળી ન હતી.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/tmkoc-6.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા&#039;માં, બબીતા ​​અને જેઠાલાલ ઉપરાંત, ઘણા અન્ય પાત્રો છે જે દર્શકોના હૃદયમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. આમાં ભીડે, પોપટલાલ, ઐયર, ડૉ. હાથી અને અબ્દુલનો સમાવેશ થાય છે. જો કે, આ શોમાં પાત્રો ભજવનારા કેટલાક સ્ટાર્સ શ્રેણી છોડી ચૂક્યા છે. દરમિયાન, દિલીપ જોશી અને મુનમુન દત્તા શોમાં રહેવાનું ચાલુ રાખે છે. ચાહકો પણ મુખ્યત્વે આ બંને માટે શો જોઈ રહ્યા છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/eating-bowl-of-pomegranate-every-day-health-benefits-1456681.html</loc><lastmod>2026-06-02T10:54:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Pomegranate-Benefits.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pomegranate Health Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/2-2.jpg</image:loc><image:caption><![CDATA[ દાડમમાં પોલીફેનોલ્સ અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. દાડમ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળી શકે છે. નિષ્ણાતોના મતે, દાડમ ખાવાથી રક્ત પરિભ્રમણમાં નોંધપાત્ર સુધારો થાય છે અને હૃદય રોગનું જોખમ પણ ઘટી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/3-3.jpg</image:loc><image:caption><![CDATA[ દાડમમાં આયર્ન અને વિટામિન C બંને હોય છે. વિટામિન C શરીરને આયર્ન શોષવામાં મદદ કરી શકે છે. તેથી હિમોગ્લોબિનની ઉણપ ધરાવતા લોકો માટે દરરોજ એક વાટકી દાડમ ખાવું વરદાનથી ઓછું નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/4-2.jpg</image:loc><image:caption><![CDATA[ દાડમનો એક વાટકી શરીરને સારી માત્રામાં ડાયેટરી ફાઇબર પૂરું પાડી શકે છે. દાડમ કબજિયાતમાં રાહત આપે છે. દાડમ ખાવાથી પેટ સાફ રહે છે અને પાચનતંત્રને સરળતાથી કામ કરવામાં મદદ મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/5-3.jpg</image:loc><image:caption><![CDATA[ નિષ્ણાતોના મતે, દાડમમાં રહેલા વિટામિન C અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો મોસમી બીમારીઓ અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/6-3.jpg</image:loc><image:caption><![CDATA[ નિષ્ણાતોના મતે, દાડમમાં રહેલા ગુણધર્મો રક્ત વાહિનીઓમાં બળતરા ઘટાડે છે. જે કુદરતી રીતે ઉચ્ચ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/7-3.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/should-i-install-a-stabilizer-with-ac-or-not-tips-and-tricks-1456615.html</loc><lastmod>2026-06-02T10:08:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-WITH-STABILISER-.jpg</image:loc>
					<image:title><![CDATA[ AC WITH STABILISER ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/ac-eco-mode-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઉનાળાની ઋતુમાં નવું એસી ખરીદતી વખતે, લોકોના મનમાં હંમેશા એક પ્રશ્ન ઉદભવે છે: શું મારે એસી સાથે સ્ટેબિલાઇઝર ઇન્સ્ટોલ કરવું જોઈએ કે નહીં? ભૂતકાળમાં, સ્ટેબિલાઇઝર લગભગ આવશ્યક માનવામાં આવતું હતું. જોકે, અદ્યતન ટેકનોલોજી ધરાવતા નવા યુગના ઇન્વર્ટર એસીના આગમન સાથે, આ જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/ac-eco-mode-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ આજે, ઘણા એસી મોડેલો બિલ્ટ-ઇન વોલ્ટેજ પ્રોટેક્શનથી સજ્જ આવે છે. આ હોવા છતાં, ઘણા લોકો હજુ પણ તેમના એસી યુનિટની સલામતી અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે અલગ સ્ટેબિલાઇઝર ઇન્સ્ટોલ કરવાનું પસંદ કરે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમારા ઘર માટે કયો વિકલ્પ યોગ્ય છે તે નક્કી કરવું મહત્વપૂર્ણ છે. આ નિર્ણય આખરે તમારા વિસ્તારમાં પાવર સપ્લાય સ્થિરતા, તમે પસંદ કરો છો તે ચોક્કસ એસી મોડેલ અને તમારા બજેટ જેવા પરિબળો પર આધાર રાખે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/ac-eco-mode-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ આજે બજારમાં ઉપલબ્ધ મોટાભાગના ઇન્વર્ટર એસી બિલ્ટ-ઇન વોલ્ટેજ પ્રોટેક્શન ધરાવે છે. આ યુનિટ્સ વિશાળ વોલ્ટેજ રેન્જમાં સરળતાથી કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે સામાન્ય રીતે આશરે 160V થી 290V સુધી ફેલાયેલા હોય છે. આનો અર્થ એ થાય કે સામાન્ય પાવર વધઘટની સ્થિતિમાં, અલગ બાહ્ય સ્ટેબિલાઇઝરની જરૂર નથી. પરિણામે, આ દિવાલ પર વધારાના ઉપકરણને માઉન્ટ કરવાની જરૂરિયાતને દૂર કરે છે, જે તમારા ઘરને સ્વચ્છ અને ગડબડ-મુક્ત રાખે છે અને ઇન્સ્ટોલેશન પ્રક્રિયાને સરળ બનાવે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-TIPS-2-1-4-1.webp</image:loc><image:caption><![CDATA[ સ્ટેબિલાઇઝર ક્યારે ઇન્સ્ટોલ કરવું ફાયદાકારક છે? : જો તમારા વિસ્તારમાં વારંવાર પાવર આઉટેજ અથવા નોંધપાત્ર વોલ્ટેજ વધઘટનો અનુભવ થાય છે, તો સ્ટેબિલાઇઝર ઇન્સ્ટોલ કરવું એ એક સમજદાર પસંદગી હોઈ શકે છે. તે AC યુનિટને અચાનક પાવર સર્જથી બચાવવા માટે કામ કરે છે. જૂના AC મોડેલો અથવા બજેટ-ફ્રેંડલી યુનિટમાં ઘણીવાર બિલ્ટ-ઇન પ્રોટેક્શનનો અભાવ હોય છે; આવા કિસ્સાઓમાં, સ્ટેબિલાઇઝર એક આવશ્યકતા બની જાય છે. જોખમી પાવર અસંગતતાના કિસ્સામાં, સ્ટેબિલાઇઝર પાવર સપ્લાય કાપી નાખે છે અને વોલ્ટેજ સુરક્ષિત, સામાન્ય સ્તરે પાછો આવે પછી તેને આપમેળે પુનઃસ્થાપિત કરે છે. આ કોમ્પ્રેસર અને સર્કિટ બોર્ડ જેવા ખર્ચાળ આંતરિક ઘટકોની સલામતી સુનિશ્ચિત કરે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-TIPS-1-2-3-1.webp</image:loc><image:caption><![CDATA[ સ્ટેબિલાઇઝર વિના કાર્યરત AC યુનિટમાં કોઈ વધારાની બાહ્ય મશીનરીનો સમાવેશ થતો નથી, જેના કારણે તેનું સામાન્ય જાળવણી પ્રમાણમાં સરળ બને છે. જો કે, જો પાવરમાં તીવ્ર વધારો થાય છે, તો સંપૂર્ણ અસર સીધી AC યુનિટ પર જ પડે છે. આનાથી સર્કિટ બોર્ડને નુકસાન થવાનું જોખમ રહેલું છે. એક એવો ઘટક જેને બદલવા માટે હજારો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. તેનાથી વિપરીત, સ્ટેબિલાઇઝર બફર તરીકે કામ કરે છે; તે પાવર વધઘટના પ્રારંભિક આંચકાને શોષી લે છે, જેનાથી AC યુનિટને સંભવિત નુકસાનથી રક્ષણ મળે છે. જો કે, બંને કિસ્સાઓમાં નિયમિત સર્વિસિંગનો ખર્ચ લગભગ સમાન રહે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-Tips-6-3-1.webp</image:loc><image:caption><![CDATA[ બિલ્ટ-ઇન વોલ્ટેજ પ્રોટેક્શનથી સજ્જ AC ની કિંમત થોડી વધારે હોઈ શકે છે. 1.5-ટન AC ની કિંમત સામાન્ય રીતે ₹37,000 થી ₹47,000 સુધીની હોય છે. તેનાથી વિપરીત, આ સુવિધા વિનાના મોડેલ થોડી ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે; જો કે, તમારે તેમની સાથે જવા માટે અલગ સ્ટેબિલાઇઝર ખરીદવાની જરૂર પડી શકે છે. સ્ટેબિલાઇઝરની કિંમત પણ એકંદર ખર્ચમાં વધારો કરે છે. વધુમાં, સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવાથી તમારા વીજળી બિલમાં વાર્ષિક થોડો વધારો થઈ શકે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/why-is-there-an-x-mark-on-the-last-coach-of-a-train-know-the-real-reason-behind-this-indian-railways-safety-sign-1456584.html</loc><lastmod>2026-06-02T11:13:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Indian-Railways-X-Mark-on-Train.jpg</image:loc>
					<image:title><![CDATA[ Why Is There an X Mark on the Last Coach of a Train Know the Real Reason Behind This Indian Railways Safety Sign ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Indian-Railways-X-Mark-on-Train-1.jpg</image:loc><image:caption><![CDATA[ આપણે બધાએ ભારતીય ટ્રેનોમાં મુસાફરી કરી છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક ટ્રેનના છેલ્લા કોચ પર મોટું X ચિહ્ન કેમ હોય છે? લોકલ કે એક્સપ્રેસ ટ્રેનમાં દરરોજ ધક્કામુક્કી કરતા મુસાફરો પણ તેની પાછળનું સાચું કારણ જાણતા નથી. મોટાભાગના લોકો તેને ફક્ત એક ડિઝાઇન તરીકે ફગાવી દે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Indian-Train-Rules.jpg</image:loc><image:caption><![CDATA[ પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ ડિઝાઇન નથી, પરંતુ ભારતીય રેલવેનો એક મહત્વપૂર્ણ સલામતી નિયમ છે, જે ટ્રેક પર મુસાફરી કરતા હજારો મુસાફરોના જીવન સાથે સંબંધિત છે. ચાલો સરળ શબ્દોમાં આ X નો સાચો અર્થ સમજીએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Last-Vehicle-LV.jpg</image:loc><image:caption><![CDATA[ ટ્રેન પૂર્ણ છે કે અધૂરી છે તે ઓળખવું: આ ચિહ્નનું મુખ્ય કાર્ય રેલવે કર્મચારીઓ, જેમ કે સ્ટેશન માસ્ટર અને ટ્રેકમેનને જાણ કરવાનું છે કે આખી ટ્રેન સુરક્ષિત રીતે સ્ટેશન અથવા ટ્રેક પરથી પસાર થઈ ગઈ છે. જો છેલ્લા ડબ્બા પર X દેખાય છે, તો તેનો અર્થ એ છે કે કોઈ ડબ્બા હવે પાછળ નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Railway-Facts-2.jpg</image:loc><image:caption><![CDATA[ અકસ્માત કે કટોકટીની તાત્કાલિક ચેતવણી: ધ્યાનમાં રાખો કે જો કોઈ ટ્રેન સ્ટેશન પરથી નીકળે છે અથવા પસાર થાય છે અને તેના છેલ્લા કોચમાં X ખૂટે છે, તો તે સ્પષ્ટપણે કંઈક ગૂંચવણભર્યું સૂચવે છે. એટલે કે કેટલાક કોચ રસ્તામાં પાછળ રહી ગયા છે. આ જોતાં રેલવે સ્ટાફ તાત્કાલિક કટોકટીની ચેતવણી જાહેર કરે છે અને તે જ ટ્રેક પરની અન્ય ટ્રેનોને તાત્કાલિક રોકી દેવામાં આવે છે જેથી કોઈ મોટો અકસ્માત ન થાય. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Train-Coach-Marking.jpg</image:loc><image:caption><![CDATA[ ધુમ્મસ અને અંધારી રાતોમાં મદદરૂપ: આ X ચિહ્ન ઘણીવાર તેજસ્વી પીળા અથવા સફેદ રેડિયમ રંગથી રંગવામાં આવે છે, તેથી તે દૂરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, અંધારામાં ભારે વરસાદમાં અથવા ધુમ્મસમાં પણ. રાત્રે ચિહ્નની નીચે લાલ બત્તી ઝબકે છે. આ પ્રકાશ પાછળથી આવતી અન્ય ટ્રેનોના પાઇલટ્સને ચેતવણી આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Train-Safety-Sign.jpg</image:loc><image:caption><![CDATA[ ધુમ્મસ અને અંધારી રાતોમાં મદદરૂપ: આ X ચિહ્ન ઘણીવાર તેજસ્વી પીળા અથવા સફેદ રેડિયમ રંગથી બનાવવામાં આવે છે, તેથી તે દૂરથી સ્પષ્ટપણે દેખાય છે, અંધારામાં ભારે વરસાદમાં અથવા ધુમ્મસમાં પણ. રાત્રે આ ચિહ્નની નીચે લાલ બત્તી ઝબકે છે. આ પ્રકાશ પાછળથી આવતી અન્ય ટ્રેનોના પાઇલટ્સને ચેતવણી આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/X-Mark-on-Train.jpg</image:loc><image:caption><![CDATA[ તેની બાજુમાં બીજું શું લખ્યું છે?: જો તમે જોયું હોય તો આ ચિહ્ન પર મોટા અક્ષરો LV પણ લખેલું છે, જે Last Vehicle છે. આ રેલવે સ્ટાફની ખાતરીને બમણી કરે છે કે આ ટ્રેનનો છેલ્લો ભાગ છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/weather-update-imd-issues-high-alert-for-17-states-due-to-1600-km-long-thunderstorm-belt-rain-storm-warning-1456556.html</loc><lastmod>2026-06-02T09:56:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/11.jpg</image:loc>
					<image:title><![CDATA[ 1600km storm belt ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Weather-Update.jpg</image:loc><image:caption><![CDATA[ હવામાન વિભાગના INSAT-3DS સેટેલાઇટે રાજસ્થાનથી લઈને મધ્ય ભારત થઈને તેલંગાણા સુધી ફેલાયેલી 1600 કિલોમીટર લાંબી એક વિશાળ થંડરસ્ટોર્મ (વાવાઝોડાની) બેલ્ટ નોંધી છે, જે આખા દેશને ધમરોળવા સક્ષમ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rain.jpg</image:loc><image:caption><![CDATA[ બંગાળની ખાડી, અરબી સમુદ્ર, રાજસ્થાન અને ગંગાના મેદાની વિસ્તારોમાં એકસાથે 5 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આખું વાતાવરણ અત્યંત અસ્થિર બન્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/17-states-on-alert.jpg</image:loc><image:caption><![CDATA[ દેશના લગભગ 70 થી 80 ટકા હિસ્સામાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ ઉગ્ર બની છે. IMD એ મેદાની વિસ્તારોથી લઈને પહાડી વિસ્તારો સુધીના 17 રાજ્યોને હાઈ-એલર્ટ પર રાખ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Heavy-rainfall.jpg</image:loc><image:caption><![CDATA[ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) અને રસ્તાઓ બંધ થવાની આશંકાને કારણે ચારધામ યાત્રાને કામચલાઉ ધોરણે રોકી દેવામાં આવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Weather-Forecast.jpg</image:loc><image:caption><![CDATA[ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં 2 જૂને અચાનક હવામાન પલટાશે. 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની આશંકા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rainforecast.jpg</image:loc><image:caption><![CDATA[ ઉત્તર પ્રદેશ અને બિહારમાં 65 થી 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે. બિહારમાં વીજળી પડવાની કડક ચેતવણી સાથે લોકોને ખુલ્લા મેદાનો અને વૃક્ષો નીચે ન ઊભા રહેવા જણાવાયું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Thunderstorm.jpg</image:loc><image:caption><![CDATA[ ઝારખંડમાં 2 અને 3 જૂને 70 થી 75 કિમીની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ શકે છે, જ્યારે પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ભીતિ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/HeavyRain.jpg</image:loc><image:caption><![CDATA[ ભીષણ ગરમીનો સામનો કરી રહેલા રાજસ્થાનના જોધપુર, જેસલમેર અને બાડમેર જેવા વિસ્તારોમાં 55 થી 60 કિમીની ઝડપે ધૂળની ડમરીઓ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IMD-alert.jpg</image:loc><image:caption><![CDATA[ મધ્યપ્રદેશમાં તાપમાનનો પારો ગગડશે જ્યારે પંજાબ અને હરિયાણામાં હવામાન યુ-ટર્ન લેશે. પંજાબના કેટલાક વિસ્તારોમાં 70 થી 75 કિમીની ઝડપે ભારે આંધી સાથે કરા પડવાની શક્યતા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Monsoon2026.jpg</image:loc><image:caption><![CDATA[ આસામ અને મેઘાલયમાં 80 કિમીની ઝડપે પવન વૃક્ષો ધરાશાયી કરી શકે છે. બીજી તરફ પહાડી વિસ્તારોમાં તાપમાન ગગડીને 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અને દક્ષિણ ભારતના દરિયામાં કરંટ હોવાથી માછીમારોને ચેતવણી અપાઈ છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/adolfo-daniel-vallejo-slap-largest-penalty-french-open-65-thousand-dollar-for-sexiest-comment-on-female-umpire-1456587.html</loc><lastmod>2026-06-02T09:50:47+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Adolfo-Daniel-Vallejo-Fine.jpg</image:loc>
					<image:title><![CDATA[ Adolfo Daniel Vallejo Fine ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/1-1.jpg</image:loc><image:caption><![CDATA[ 22 વર્ષીય 	સ્ટાર ખેલાડીએ બ્રાઝિલના ચેર અમ્પાયર એના કાર્વાલ્હો પર સવાલ ઉઠાવ્યા બાદ તેને ટીકાનો સામનો કરવો પડ્યો . મોઇસ કુઆમે સામેની તેની હાર બાદ આ ઘટના બની હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/2.jpg</image:loc><image:caption><![CDATA[ વાલેજોએ કહ્યું કે મહિલાના જગ્યા પર એક પુરુષ અમ્પાયરે આ રીતે મેચનું સંચાલન કરવું જોઈએ. મહિલા અમ્પાયર માટે આવા વાતાવરણને નિયંત્રિત કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ફ્રેન્ચ ઓપનના આયોજકોએ આ ટિપ્પણીઓની સખત નિંદા કરી હતી. આયોજકોએ  કહ્યું કે આ અસ્વીકાર્ય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ટુર્નામેન્ટ ડિરેક્ટર એમિલી મોરેસ્મોએ (Amelie Mauresmo) પુષ્ટિ આપી કે વાલેજોને ગ્રાન્ડ સ્લેમ ઇતિહાસમાં સૌથી મોટા દંડમાંથી એક દંડ ફટકારવામાં આવ્યો છે. મૌરેસ્મોએ કહ્યું આ તેની ઇનામી રકમનો લગભગ અડધો ભાગ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/5-1.jpg</image:loc><image:caption><![CDATA[ કાર્યવાહી પછી વાલેજોએ સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માંગી. પુરુષ સિંગલ્સ ડ્રોમાં બીજા રાઉન્ડ સુધી પહોંચનારા ખેલાડીઓને 1,51,000 ડોલરની ઇનામી રકમ મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/6-1.jpg</image:loc><image:caption><![CDATA[ દંડ તરીખે તેને આશરે 65 હજાર ડોલરનો ફટકારવામાં આવ્યો. એટલે કે આ દંડ આ વર્ષની ટૂર્નામેન્ટમાંથી વેલેજોની કમાણીના લગભગ અડધા જેટલો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/7-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઉલ્લેખનીય છે કે, ગ્રાન્ડ સ્લેમના નિયમો અનુસાર રમતગમતની ભાવના વિરુદ્ધ વર્તન માટે ખેલાડીઓ પર આશરે 1,00,000 ડોલર સુધીનો દંડ લગાવી શકાય છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-2-june-2016-both-gold-and-silver-have-become-cheaper-1456575.html</loc><lastmod>2026-06-02T09:24:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/GOLD-SILVER-RATE-TODAY-2-JUNE.jpg</image:loc>
					<image:title><![CDATA[ GOLD SILVER RATE TODAY 2 JUNE ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-.jpg</image:loc><image:caption><![CDATA[ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. જેણે રાજદ્વારી ઉકેલની આશાઓને ધૂંધળી બનાવી દીધી છે. પરિણામે, આજે સતત બીજા દિવસે સોનાએ તેની ચમક ગુમાવી દીધી છે. ઔદ્યોગિક માંગ અંગે અનિશ્ચિતતાએ ચાંદી પર પણ ભાર મૂક્યો હતો, જેના કારણે આજે પણ તેની ચમક ઓછી થઈ ગઈ હતી. સ્થિરતાના દિવસ પછી, આજે, 2 જૂને સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ બે દિવસમાં, 24-કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹810નો ઘટાડો થયો છે, જ્યારે 22-કેરેટ સોનાનું ભાવ ₹760 સસ્તું થયું છે. આ પહેલા, 31 મેના રોજ, ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. (ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-1.jpg</image:loc><image:caption><![CDATA[ દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,56,360 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,340 છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-2.jpg</image:loc><image:caption><![CDATA[ હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,190 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,56,210 છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-3.jpg</image:loc><image:caption><![CDATA[ આ સિવાય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,240 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,56,260 છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-6.jpg</image:loc><image:caption><![CDATA[ ચાંદીની વાત કરીએ તો, ત્રણ દિવસ સ્થિરતા બાદ આજે ભાવમાં ઘટાડો થયો છે. આ ત્રણ દિવસના સ્થિરતા સમયગાળા પહેલા, 29 મેના રોજ, ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹5,000નો વધારો થયો હતો. આજની તારીખે, દિલ્હીમાં ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹100 સસ્તી થઈ છે અને હાલમાં ₹2,79,900 પર ટ્રેડ થઈ રહી છે. અન્ય મુખ્ય મહાનગરોમાં, મુંબઈ અને કોલકાતા બંનેમાં ચાંદી સમાન દરે ટ્રેડ થઈ રહી છે. જોકે, ચેન્નાઈમાં, એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹2,89,900 છે - જે તેને ચાર મુખ્ય મહાનગરોમાં સૌથી મોંઘી બનાવે છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-5.jpg</image:loc><image:caption><![CDATA[ નિષ્ણાતો માને છે કે સોના પર આયાત ડ્યુટીમાં તાજેતરમાં વધારો સ્થાનિક ભાવમાં વધુ વધારો કરશે અને ભૌતિક માંગ પર કામચલાઉ અસર કરશે તેવી શક્યતા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જણાવે છે કે સોના પર આયાત ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી; તેના બદલે, તે કિંમતોમાં વધારો કરે છે. જ્વેલરી રિટેલર્સના મતે, આયાત ડ્યુટી વધારવાને બદલે સોના અને ચાંદીની આયાતના જથ્થાને નિયંત્રિત કરવા માટે સોના અને ચાંદીની આયાતના જથ્થાને નિયંત્રિત કરવા માટે વધુ અસરકારક પદ્ધતિ હશે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sovereign-gold-bond-holders-lottery-get-a-chance-to-withdraw-money-month-1456564.html</loc><lastmod>2026-06-02T08:51:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Sovereign-Gold-Bond.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sovereign Gold Bond ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SGB.jpg</image:loc><image:caption><![CDATA[ સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (SGB) માં રોકાણ કરનારા વ્યક્તિઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જૂન 2026 માટે અકાળ રિડેમ્પશન માટેનું સમયપત્રક બહાર પાડ્યું છે. 2019 અને 2021 વચ્ચે જારી કરાયેલ વિવિધ SGB શ્રેણીમાં સબ્સ્ક્રાઇબ કરનારા રોકાણકારો હવે નિર્ધારિત નિયમોને આધીન, પરિપક્વતા પહેલાં તેમના બોન્ડ રિડેમ્પશન કરી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SGB-thumb-.jpg</image:loc><image:caption><![CDATA[ RBI એ સ્પષ્ટતા કરી છે કે રોકાણકારોએ નિર્ધારિત સમયમર્યાદામાં તેમની રિડેમ્પશન વિનંતીઓ સબમિટ કરવી આવશ્યક છે. અરજીઓ બેંકો, પોસ્ટ ઓફિસ, NSDL, CDSL અથવા RBI રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મ દ્વારા સબમિટ કરી શકાય છે. સમયમર્યાદા પસાર થયા પછી સબમિટ કરાયેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SGB-5.jpg</image:loc><image:caption><![CDATA[ RBI કેલેન્ડર મુજબ, 2021-22 શ્રેણી II માટે અકાળ રિડેમ્પશન 1 જૂન, 2026 ના રોજ સુનિશ્ચિત થયેલ છે. આ દરમિયાન, 2021-22 શ્રેણી III માટે રિડેમ્પશન 8 જૂન, 2026 ના રોજ સુનિશ્ચિત થયેલ છે, જેમાં 8 મે થી 29 મે, 2026 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. 2019-20 શ્રેણી VII માટે રિડેમ્પશન 10 જૂને અને 2019-20 શ્રેણી I માટે 11 જૂન, 2026 ના રોજ થશે. વધુમાં, 2020-21 શ્રેણી III ધરાવતા રોકાણકારો 16 જૂન, 2026 ના રોજ તેમના બોન્ડ રિડેમ્પ કરી શકશે. આરબીઆઈએ એમ પણ જણાવ્યું છે કે કોઈપણ અણધારી જાહેર રજાના કિસ્સામાં તારીખો બદલાઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SGB-1.jpg</image:loc><image:caption><![CDATA[ સોવરિન ગોલ્ડ બોન્ડ એ ભારત સરકાર વતી RBI દ્વારા જારી કરાયેલા રોકાણ સાધનો છે. આ બોન્ડ ગ્રામ સોનામાં મૂલ્યાંકિત છે અને ભૌતિક સોનું ખરીદવાનો વિકલ્પ માનવામાં આવે છે. રોકાણકારોને સોનાના ભાવમાં વધારાથી જ ફાયદો થતો નથી, પરંતુ વ્યાજનો નિશ્ચિત દર પણ મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SGB-3.jpg</image:loc><image:caption><![CDATA[ SGBs ની રિડેમ્પશન કિંમત 999 શુદ્ધતાવાળા સોનાના ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. RBI ના નિયમો અનુસાર, રિડેમ્પશન તારીખ પહેલાના ત્રણ કાર્યકારી દિવસોમાં સોનાનો સરેરાશ બંધ ભાવ આ ગણતરી માટે આધાર તરીકે કામ કરે છે. આ કિંમત ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SGB-2.jpg</image:loc><image:caption><![CDATA[ સોવરિન ગોલ્ડ બોન્ડ પર, રોકાણકારોને તેમની પ્રારંભિક રોકાણ રકમ પર 2.5% નો નિશ્ચિત વાર્ષિક વ્યાજ દર મળે છે. આ વ્યાજ દર છ મહિને રોકાણકારના બેંક ખાતામાં સીધું જમા થાય છે. બોન્ડની પરિપક્વતા અથવા રિડેમ્પશન સમયે મુખ્ય રકમ સાથે અંતિમ વ્યાજ ચુકવણી વિતરિત કરવામાં આવે છે. RBI અનુસાર, નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન કુલ 33 SGB શ્રેણી અકાળ રિડેમ્પશન માટે પાત્ર બનશે. પરિણામે, રોકાણકારોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ સમયસર રિડેમ્પશન લાભનો લાભ લેવા માટે તેમની ચોક્કસ બોન્ડ શ્રેણી અને અરજી માટેની અનુરૂપ સમયમર્યાદા ચકાસે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/fifa-world-cup-2026-most-expensive-trophy-price-1456546.html</loc><lastmod>2026-06-02T08:26:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/FIFA-World-Cup-Trophy-Price-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ FIFA World Cup Trophy Price ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/1.jpg</image:loc><image:caption><![CDATA[ FIFA વર્લ્ડ કપ 2026, 12 જૂનથી યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડામાં શરૂ થવા જઈ રહી છે. વિશ્વની સૌથી પ્રખ્યાત અને સૌથી મોંઘી ટ્રોફી માટે 48 ટીમોએ ભાગ લીધો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/3.jpg</image:loc><image:caption><![CDATA[ કોઈપણ રમતમાં સૌથી મોંઘી ટ્રોફી FIFA વર્લ્ડ કપમાં આપવામાં આવે છે. તેની કિંમત તમને આશ્ચર્યચકિત કરી શકે છે. આ ટ્રોફી આશરે 18-કેરેટ સોનાથી બનેલી હોય છે અને તેમાં લગભગ 6.175 કિલોગ્રામ સોનું હોય છે. તેની સાથે ટ્રોફીનો બેઝ લીલા રંગના મેલાકાઇટ (Malachite) પથ્થરની બે સ્તરોથી તૈયાર કરવામાં આવેલો હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/4.jpg</image:loc><image:caption><![CDATA[ કિંમત વિશે જો વાત કરીએ તો તેમાં વપરાયેલા સોના અને મેલાકાઇટની વાસ્તવિક કિંમત આશરે 6,16,300 ડૉલર એટલે કે આશરે 5.1 કરોડ હોઈ શકે છે. જોકે તેનું વર્તમાન બજાર મૂલ્ય આશરે 2 કરોડ ડૉલર એટલે આશરે 192 કરોડ રૂપિયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/5.jpg</image:loc><image:caption><![CDATA[ દરેક વર્લ્ડ કપ ફાઇનલ પછી ટ્રોફી, વિજેતા ટીમને રજૂ કરવામાં આવે છે પરંતુ પછી પાછી લઈ લેવામાં આવે છે. ત્યારબાદ તેને ઝુરિચમાં FIFA ના મુખ્યાલયમાં રાખવામાં આવે છે. ત્યારબાદ વિજેતા ટીમને ટ્રોફીની ચોક્કસ પ્રતિકૃતિ આપવામાં આવે છે. જે તેઓ રાખે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/6.jpg</image:loc><image:caption><![CDATA[ આ ટ્રોફી 1970 ના દાયકામાં ઇટાલિયન શિલ્પકાર સિલ્વિયો ગાઝાનિયા (Silvio Gazzaniga) દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. સૌથી પહેલાં વેસ્ટ જર્મનીએ એ આ ટ્રોફી 1974માં જીતી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 52 વર્ષથી આ ટ્રોફી વર્લ્ડ કપ વિજેતા ટીમને આપવામાં આવી રહી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/7.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/indian-cricketer-arundhati-reddy-family-tree-1455545.html</loc><lastmod>2026-06-02T07:14:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Arundhati-Reddy-Family-Tree-1.jpeg</image:loc>
					<image:title><![CDATA[ Arundhati Reddy Family Tree ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Arundhati-Reddy-Family-Tree-1.jpg</image:loc><image:caption><![CDATA[ અરુંધતી રેડ્ડી એક ભારતીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર છે.  અરુંધતી રેડ્ડી 11 ઓડીઆઈ મેચ અને 42 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.ઓડીઆઈ મેચમાં 15 વિકેટ અને ટી20માં 37 વિકેટ લીધી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Arundhati-Reddy-Family-Tree-10.jpg</image:loc><image:caption><![CDATA[ અરુંધતી રેડ્ડીનો જન્મ 10 એપ્રિલ 1997ના રોજ થયો છે. તે એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે.તે મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે જમણા હાથની મધ્યમ-ઝડપી બોલર તરીકે રમે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Arundhati-Reddy-Family-Tree.jpeg</image:loc><image:caption><![CDATA[ અરુંધતી રેડ્ડીનો પરિવાર જુઓ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Arundhati-Reddy-Family-Tree-2.jpg</image:loc><image:caption><![CDATA[ તે ઘરેલુ ક્રિકેટમાં રેલ્વે અને મહિલા પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું પ્રતિનિધિત્વ કરે છે. અરુંધતી રેડ્ડી 2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Arundhati-Reddy-Family-Tree-3.jpg</image:loc><image:caption><![CDATA[ ઓગસ્ટ 2018માં અરુંધતી રેડ્ડીને શ્રીલંકા મહિલા ટીમ સામેની સીરિઝ માટે ભારતની મહિલા ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. તેને 19 સપ્ટેમ્બર 2018ના રોજ શ્રીલંકા મહિલા ટીમ સામે મહિલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Arundhati-Reddy-Family-Tree-9.jpg</image:loc><image:caption><![CDATA[ ઓક્ટોબર 2018માં તેને વેસ્ટ ઈન્ડિઝમાં 2018ની ICC મહિલા વર્લ્ડ ટ્વેન્ટી20 ટુર્નામેન્ટ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. જાન્યુઆરી 2020માં તેને ઓસ્ટ્રેલિયામાં 2020ના ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Arundhati-Reddy-Family-Tree-4.jpg</image:loc><image:caption><![CDATA[ મે 2021માં તેને ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ સામેની એકમાત્ર મેચ માટે ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.અરુંધતી રેડ્ડીએ વડા પ્રધાન મોદીને કહ્યું કે તેમની માતા પીએમ મોદીની ખૂબ મોટી ચાહક છે અને તેઓ તેમને પોતાનો હીરો કહે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Arundhati-Reddy-Family-Tree-5.jpg</image:loc><image:caption><![CDATA[ 2024 ICC મહિલા T20 વર્લ્ડ કપ અને ઓક્ટોબર 2024માં ન્યુઝીલેન્ડ સામેની તેમની ઘરેલુ ODI સીરિઝ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે 2025 ની મહિલા ODI વર્લ્ડ કપ વિજેતા ટીમની સભ્ય પણ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Arundhati-Reddy-Family-Tree-6.jpg</image:loc><image:caption><![CDATA[ તમને જણાવી દઈએ કે,BCCI એ 2025 ના મહિલા ODI વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની ટીમ પસંદ કરી, જેમાં અરુંધતી રેડ્ડીનો સમાવેશ થયો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Arundhati-Reddy-Family-Tree-12.jpg</image:loc><image:caption><![CDATA[ જોકે, તેણી આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમી ન હતી. તેને એક પણ વખત પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી ન હતી, છતાં તેણીએ વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/gujarat/ahmedabad/bomb-threat-at-sports-club-in-ahmedabad-1456520.html</loc><lastmod>2026-06-01T22:34:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Bomb-Threat-at-Sports-Club-in-Ahmedabad-.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bomb Threat at Sports Club in Ahmedabad ]]></image:title>
				</image:image><image:image><image:loc>http://tv9.rticountry.com/wp-content/uploads/2015/09/200x200-phj.png</image:loc><image:caption><![CDATA[  ]]></image:caption></image:image><image:image><image:loc>http://tv9.rticountry.com/wp-content/uploads/2015/09/cropped-200x200-phj.png</image:loc><image:caption><![CDATA[  ]]></image:caption></image:image><image:image><image:loc>http://tv9.rticountry.com/wp-content/uploads/2015/09/cropped-cropped-200x200-phj.png</image:loc><image:caption><![CDATA[  ]]></image:caption></image:image><image:image><image:loc>http://tv9.rticountry.com/wp-content/uploads/2015/09/logo-tv9-80_80.png</image:loc><image:caption><![CDATA[  ]]></image:caption></image:image><image:image><image:loc>http://tv9.rticountry.com/wp-content/uploads/2015/09/cropped-logo-tv9-80_80.png</image:loc><image:caption><![CDATA[  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/iran-halts-us-talks-hormuz-strait-tension-crude-oil-price-surge-impacts-india-1456507.html</loc><lastmod>2026-06-01T22:19:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Iran-Halts-US-Talks-Hormuz-Strait-Tension-Crude-Oil-Price-Surge-Impacts-India.jpg</image:loc>
					<image:title><![CDATA[ Iran Halts US Talks Hormuz Strait Tension Crude Oil Price Surge Impacts India ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Iran-Halts-US-Talks-Hormuz-Strait-Tension-Crude-Oil-Price-Surge-Impacts-India-5.jpg</image:loc><image:caption><![CDATA[ ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ અને ક્રૂડ ઓઈલના ભાવને લઈને ઈરાને લીધેલા નવા વલણથી વૈશ્વિક બજારોમાં હલચલ મચી ગઈ છે. આ ઘટનાનો સીધો પ્રભાવ ભારત સહિત અનેક દેશો પર પડી શકે છે. મળતી માહિતી અનુસાર, ઈરાને અમેરિકા સાથે ચાલી રહેલી વાતચીત હાલ માટે સ્થગિત કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલ દ્વારા લેબનોન પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને સ્થિતિ હજુ પણ તંગ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈરાને પોતાનું કડક વલણ અપનાવ્યું હોવાનું માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Iran-Halts-US-Talks-Hormuz-Strait-Tension-Crude-Oil-Price-Surge-Impacts-India-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયાથી યુદ્ધવિરામ અને પ્રાદેશિક તણાવ ઘટાડવા અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, આ ચર્ચાઓમાંથી અત્યાર સુધી કોઈ ચોક્કસ પરિણામ સામે આવ્યું નથી. હવે ઈરાનના નવા નિર્ણયથી આ વાટાઘાટોની પ્રક્રિયા વધુ જટિલ બની ગઈ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Iran-Halts-US-Talks-Hormuz-Strait-Tension-Crude-Oil-Price-Surge-Impacts-India-2.jpg</image:loc><image:caption><![CDATA[ અહેવાલો અનુસાર, ઈરાને અમેરિકા સાથેની ચર્ચાઓ સ્થગિત કરવાનો કોઈ સત્તાવાર સંદેશ જાહેર કર્યો નથી, પરંતુ તેનો અભિગમ સ્પષ્ટ છે. ઈરાનનું કહેવું છે કે લેબનોન અને ગાઝા સંબંધિત તેની માંગણીઓ પર યોગ્ય પ્રગતિ ન થાય ત્યાં સુધી તે ફરીથી ચર્ચાના ટેબલ પર પાછું ફરશે નહીં. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Iran-Halts-US-Talks-Hormuz-Strait-Tension-Crude-Oil-Price-Surge-Impacts-India-3.jpg</image:loc><image:caption><![CDATA[ ઈરાનની અર્ધ-સત્તાવાર તસ્નીમ ન્યૂઝ એજન્સીએ આ મુદ્દે એક વિગતવાર અહેવાલ પ્રકાશિત કર્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ઈરાનના આ વલણને કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત યુદ્ધવિરામ કરાવવાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે.આ ઉપરાંત, હોર્મુઝ સ્ટ્રેટને લઈને પણ અનિશ્ચિતતા વધી છે. અહેવાલ મુજબ, આ મહત્વપૂર્ણ જળમાર્ગ ટૂંક સમયમાં સંપૂર્ણપણે ખુલશે તેવી શક્યતા ઓછી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ પરિવહન માટે અત્યંત મહત્વનો માર્ગ માનવામાં આવે છે, તેથી તેની સ્થિતિ પર સમગ્ર વિશ્વની નજર છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Iran-Halts-US-Talks-Hormuz-Strait-Tension-Crude-Oil-Price-Surge-Impacts-India-4.jpg</image:loc><image:caption><![CDATA[ ઈરાનના વલણ અને હોર્મુઝ સ્ટ્રેટ અંગેની અનિશ્ચિતતાના સમાચાર બહાર આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 5 ટકાનો વધારો નોંધાયો હતો. જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે છે, તો ભારત સહિત તેલ આયાત પર નિર્ભર દેશોમાં ઈંધણના ભાવ વધવાની શક્યતા વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઊંડો બનશે, તો તેની અસર વૈશ્વિક અર્થતંત્ર, ઊર્જા બજાર અને સામાન્ય ગ્રાહકોના ખર્ચ પર પણ જોવા મળી શકે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/save-energy-ac-temperature-for-health-1456381.html</loc><lastmod>2026-06-01T21:31:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Save-Energy-AC-Temperature-for-Health-.jpg</image:loc>
					<image:title><![CDATA[ Save Energy AC Temperature for Health ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Save-Energy-AC-Temperature-for-Health-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો રાહત મેળવવા માટે એર કન્ડિશનર (AC) નો સહારો લે છે. જોકે, માત્ર AC ચલાવવું પૂરતું નથી, પરંતુ તેને યોગ્ય તાપમાને સેટ કરવું પણ એટલું જ જરૂરી છે. ઘણા લોકો ઝડપથી ઠંડક મેળવવા માટે ACનું તાપમાન ખૂબ ઓછું રાખે છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Save-Energy-AC-Temperature-for-Health-2.jpg</image:loc><image:caption><![CDATA[ ગરમીમાંથી સીધા જ અત્યંત ઠંડા વાતાવરણમાં જવાથી શરીરને તાપમાન સાથે અનુકૂળ થવામાં મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં શરીરમાં અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. ખાસ કરીને જે લોકો દિવસ અને રાત બંને સમયે લાંબા સમય સુધી ACમાં રહે છે, તેમણે યોગ્ય તાપમાન જાળવવું ખૂબ જરૂરી બને છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Save-Energy-AC-Temperature-for-Health-3.jpg</image:loc><image:caption><![CDATA[ ભારત સરકારના ઊર્જા મંત્રાલય અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) અનુસાર, AC માટે 24 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન સૌથી આરામદાયક અને સંતુલિત માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે 24 થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન શરીરને પૂરતી ઠંડક આપે છે અને સાથે સાથે વીજળીની બચત કરવામાં પણ મદદરૂપ બને છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Save-Energy-AC-Temperature-for-Health-4.jpg</image:loc><image:caption><![CDATA[ ACનું તાપમાન એવું હોવું જોઈએ કે બહારના અને અંદરના વાતાવરણ વચ્ચે ખૂબ મોટો તફાવત ન રહે. સંતુલિત તાપમાન શરીર માટે વધુ અનુકૂળ રહે છે અને લાંબા સમય સુધી ACમાં રહેવા છતાં અસ્વસ્થતા ઓછી થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Save-Energy-AC-Temperature-for-Health-5.jpg</image:loc><image:caption><![CDATA[ જો ACનું તાપમાન ખૂબ ઓછું રાખવામાં આવે, તો કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લાંબા સમય સુધી વધુ ઠંડા વાતાવરણમાં રહેવાથી શરીરમાં જકડાવ, ત્વચા શુષ્ક થવી, ગળામાં બળતરા અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત, બહારની ગરમી અને અંદરની ભારે ઠંડી વચ્ચે વારંવાર આવનજાવન કરવાથી શરીરને તાપમાનમાં થતાં ફેરફારો સાથે અનુકૂળ થવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે થાક અને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. જોકે, તેની અસર દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Save-Energy-AC-Temperature-for-Health-6.jpg</image:loc><image:caption><![CDATA[ ACનો ઉપયોગ કરતી વખતે તેના ફિલ્ટરની નિયમિત સફાઈ કરવી જરૂરી છે. સાથે સાથે, રૂમમાં સમયાંતરે તાજી હવાનો પ્રવેશ થાય તે પણ સુનિશ્ચિત કરવું જોઈએ. ડિહાઇડ્રેશનથી બચવા માટે પૂરતું પાણી પીવું અને ACની ઠંડી હવા સીધી શરીર અથવા ચહેરા પર ન વાગે તેનું ધ્યાન રાખવું જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Save-Energy-AC-Temperature-for-Health-7.jpg</image:loc><image:caption><![CDATA[ ઉપરાંત, બહારથી ગરમીમાં આવીને તરત જ ખૂબ ઓછા તાપમાને AC ચલાવવાનું ટાળવું જોઈએ. જો ACના ઉપયોગ દરમિયાન કોઈ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા અનુભવાય, તો તાત્કાલિક તબીબી સલાહ લેવી યોગ્ય રહેશે. યોગ્ય તાપમાને ACનો ઉપયોગ કરવાથી માત્ર આરામ જ નહીં, પરંતુ સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરી શકાય છે. તેથી આ ઉનાળામાં ACને 24 થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખીને ઠંડક સાથે સ્વસ્થતા પણ જાળવો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/attention-dry-fruit-lovers-these-4-dry-fruits-may-increase-weight-and-blood-sugar-if-eaten-on-an-empty-stomach-1456472.html</loc><lastmod>2026-06-01T21:29:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/dry-fruits-side-effects-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ dry fruits side effects ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/dry-fruits-side-effects.jpg</image:loc><image:caption><![CDATA[ સામાન્ય રીતે ડ્રાય ફ્રૂટ્સને સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે અને મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ડ્રાય ફ્રૂટ્સ ખાઈને જ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક ડ્રાય ફ્રૂટને સવારે ખાલી પેટે ખાવું યોગ્ય નથી? કેટલાક એવા ડ્રાય ફ્રૂટ્સ છે જેનું સેવન ખાલી પેટે કરવાથી પાચનની સમસ્યાઓ, બ્લડ શુગર, એસિડિટી અને વજન વધવા જેવી ગંભીર પરેશાનીઓ થઈ શકે છે. તેથી એ જાણવું ખૂબ જરૂરી છે કે સવારે કઈ વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Raisins.jpg</image:loc><image:caption><![CDATA[ કિસમિસ: બ્લડ શુગર વધવાનું જોખમ: કિસમિસ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને ઉર્જા આપે છે. પરંતુ જો તેને સવારે ખાલી પેટે ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ ખૂબ જ ઝડપથી વધી શકે છે. આ જ કારણે ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને સવારે ખાલી પેટે કિસમિસ ખાવાથી બચવું જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Dried-figs.jpg</image:loc><image:caption><![CDATA[ સૂકા અંજીર: પેટની સમસ્યાઓ થઈ શકે છે: અંજીર ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર એક હેલ્ધી સ્નેક છે. પરંતુ તેને સવારે ખાલી પેટે ખાવાથી પાચન સંબંધી ગરબડ થઈ શકે છે, જેમ કે ગેસ થવો અને પેટ ફૂલવું (બ્લોટિંગ). અંજીરને ખાલી પેટે ખાવાના બદલે તેને બ્રેકફાસ્ટમાં અન્ય ખાદ્યપદાર્થો સાથે સામેલ કરવું વધુ સારું ગણાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Dates.jpg</image:loc><image:caption><![CDATA[ ખજૂર: શુગરમાં અચાનક ઉછાળો: ખજૂર એનર્જીનો એક અદભુત અને કુદરતી સ્ત્રોત છે, પરંતુ તેમાં નેચરલ શુગર એટલે કે ફ્રુક્ટોઝનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. સવારે ખાલી પેટે ખજૂર ખાવાથી શરીર તેને ખૂબ જ ઝડપથી પચાવી લે છે, જેના કારણે શરીરમાં બ્લડ શુગર લેવલ અચાનક અને ખૂબ જ ઝડપથી ઉપર જઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Apricots.jpg</image:loc><image:caption><![CDATA[ જરદાળુ (ખુબાની): પાચનમાં ગરબડ: જરદાળુમાં ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે, જે શરીર માટે સારા છે. પરંતુ આ ફળમાં નેચરલ શુગર વધુ હોવાના કારણે જો તેને સવારે ખાલી પેટે વધુ માત્રામાં ખાઈ લેવામાં આવે, તો તે પેટ ખરાબ કરી શકે છે અને પાચનતંત્રની પ્રક્રિયાને બગાડી શકે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ipl-2026-srh-liam-livingstone-got-rupees-1-crore-for-scoring-1-run-1456462.html</loc><lastmod>2026-06-01T21:00:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Liam-Livingstone-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News IPL 2026 SRH Liam Livingstone got Rupees 1 crore for scoring 1 run ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Liam-Livingstone.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026 સિઝન પૂર્ણ થઈ ગઈ છે, જેમાં RCB સતત બીજી વખત ટાઈટલ જીત્યું છે. 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સિઝનનો શ્રેષ્ઠ ખેલાડી સાબિત થયો. જોકે, અનેક ખેલાડીઓમાં એક ખેલાડી એવો હતો જેને મોટી રકમ મળી પરંતુ તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Liam-Livingstone-4.jpg</image:loc><image:caption><![CDATA[ આ ખેલાડી સનરાઈઝર્સ હૈદરાબાદનો ઈંગ્લિશ ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન છે, જે ટીમ સાથે એલિમિનેટર સુધી પહોંચ્યો હતો. જોકે, SRH એ આખી સિઝન દરમિયાન તેના પર વિશ્વાસ દર્શાવ્યો નહીં અને તેને ફક્ત બે મેચમાં રમવાની તક આપી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Liam-Livingstone-3.jpg</image:loc><image:caption><![CDATA[ ગયા વર્ષે RCB ને તેની પ્રથમ ચેમ્પિયનશિપ જીતાડવામાં મદદ કરનાર લિવિંગસ્ટોન આ સિઝનમાં SRH ટીમમાં સામેલ થયો પરંતુ તે ફક્ત બે જ મેચ રમી શક્યો. આ બે મેચમાં પણ તે નિષ્ફળ ગયો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Liam-Livingstone-2.jpg</image:loc><image:caption><![CDATA[ 32 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન લખનૌ અને ચેન્નાઈ સામે એક-એક મેચ રમ્યો, પરંતુ તે મેચોમાં તે ફક્ત 15 રન જ બનાવી શક્યો. તેણે 25 બોલનો સામનો કર્યો અને માત્ર 60 ના ધીમા સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Liam-Livingstone-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ લિવિંગ્સ્ટનનું પ્રદર્શન અને તેનો ઉપયોગ આશ્ચર્યજનક હતા, કારણ કે SRH એ તેને મીની-ઓક્શનમાં ₹13 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. તેથી, તેણે બનાવેલા દરેક રનની કિંમત SRH ને આશરે ₹1 કરોડ થઈ. (ફોટો: PTI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/end-of-vip-culture-on-highways-government-may-make-officials-vehicles-pay-toll-tax-under-new-nhai-proposal-1456442.html</loc><lastmod>2026-06-01T20:53:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/FASTag-new-update.jpg</image:loc>
					<image:title><![CDATA[ FASTag new update ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/government-vehicles-toll-tax.jpg</image:loc><image:caption><![CDATA[ નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે આગામી સમયમાં ટોલ ટેક્સના નિયમો બદલાઈ શકે છે. કેન્દ્ર સરકાર ટોલ ટેક્સમાંથી મુક્તિ મેળવતા વાહનોની યાદી ટૂંકી કરવાનું વિચારી રહી છે. આ અંતર્ગત કેટલાક સરકારી અધિકારીઓ સાથે જોડાયેલા વાહનોની ટોલ મુક્તિ ખતમ કરવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ પર હાલમાં અલગ-અલગ વિભાગો અને રાજ્ય સરકારો સાથે વાતચીત ચાલી રહી છે અને સરકાર તેને એકસાથે લાગુ કરવાના બદલે તબક્કાવાર રીતે અમલમાં મૂકી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/no-more-VIP-culture-on-NHAI-highway.jpg</image:loc><image:caption><![CDATA[ સરકાર કેમ બદલવા માંગે છે નિયમો: સરકાર દ્વારા રચવામાં આવેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિએ ટોલ મુક્તિના નિયમોની સમીક્ષા કરી હતી. સમિતિએ સૂચન આપ્યું છે કે નેશનલ હાઈવે ફીના નિયમોમાં ફેરફાર કરવામાં આવે અને કેટલીક શ્રેણીઓને આ યાદીમાંથી હટાવી દેવામાં આવે. સરકારનું માનવું છે કે ટોલ મુક્તિનો વ્યાપ ઓછો કરવાથી સિસ્ટમમાં વધુ પારદર્શિતા આવશે અને સામાન્ય લોકોમાં વીઆઈપી કલ્ચરને લઈને રહેલી નારાજગી પણ ઓછી થશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/National-Highway-toll-rules.jpg</image:loc><image:caption><![CDATA[ સરકારી અધિકારીઓની મુક્તિ બંધ થશે: અહેવાલો અનુસાર આ ફેરફારની શરૂઆત સરકારી અધિકારીઓના વાહનોથી થઈ શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાયેલા વાહનોની ટોલ મુક્તિ નાબૂદ કરવા પર ચર્ચા ચાલી રહી છે. સરકારનો મુખ્ય ફોકસ એ દર્શાવવાનો છે કે નિયમો બધા માટે સમાન હોય. જો કે, આ અંગે હજુ આખરી નિર્ણય લેવાનો બાકી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/NHAI-toll-exemption.jpg</image:loc><image:caption><![CDATA[ આ નવો વિકલ્પ લાગુ થશે: સરકારે તાજેતરમાં જ &#039;ફાસ્ટેગ એન્યુઅલ પાસ&#039; (FASTag Annual Pass) શરૂ કર્યો છે. આ પાસની કિંમત 3075 રૂપિયા છે અને તેનાથી એક વાહન 200 વખત ટોલ પ્લાઝા પસાર કરી શકે છે, એટલે કે એક વખતનો સરેરાશ ખર્ચ માત્ર 15 રૂપિયા જેટલો થાય છે. સરકારી કર્મચારીઓને આ જ પાસનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે, જેની રકમ પાછળથી તેમનો વિભાગ તેમને રિફંડ કરી દેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/toll-tax-rules.jpg</image:loc><image:caption><![CDATA[ હાલમાં કયા વાહનોને મળે છે મુક્તિ: અત્યારે દેશમાં ૨૫ જેટલા મહત્વના પદો સાથે જોડાયેલા લોકોના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે છે. આ સિવાય સંરક્ષણ દળો, અર્ધલશ્કરી દળો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, હાઈવે ઇન્સ્પેક્શન ટીમ અને શવ વહન કરતા વાહનોને આ મુક્તિ આપવામાં આવે છે. આ વાહનોને એક્ઝેમ્પટેડ ફાસ્ટેગ (Exempted FASTag) જારી કરવામાં આવે છે, પરંતુ ટોલ ન આપવાનો હોવા છતાં પણ પ્લાઝા પરથી પસાર થતી વખતે તેમના વાહન પર માન્ય ફાસ્ટેગ હોવું અનિવાર્ય છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-punjab-kings-won-ipl-2026-fair-play-award-delhi-capitals-last-full-list-1456449.html</loc><lastmod>2026-06-01T20:41:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Fair-Play-Award-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News Punjab Kings won IPL 2026 Fair Play Award Delhi Capitals last full list ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Fair-Play-Award-5.jpg</image:loc><image:caption><![CDATA[ પંજાબ કિંગ્સ ભલે IPL 2026 ના પ્લેઓફમાં સ્થાન મેળવી શક્યું ન હોય, પરંતુ તેઓએ એક મોટો એવોર્ડ જીત્યો છે. પંજાબ કિંગ્સે IPL 2026 ફેરપ્લે એવોર્ડ જીત્યો હતો. ટીમે 14 મેચ રમી અને દરેક વખતે 10 માંથી 10 પોઈન્ટ મેળવ્યા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Fair-Play-Award-4.jpg</image:loc><image:caption><![CDATA[ ફેર પ્લે એવોર્ડ જીતવા બદલ પંજાબ કિંગ્સને ₹10 લાખનું ઈનામ અને ટ્રોફી મળી. ફેર પ્લે એવોર્ડ તે ટીમને આપવામાં આવે છે જે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલભાવના અને નિયમોનું પાલન કરે અને અમ્પાયર તથા વિરોધી ટીમના ખેલાડીઓ સાથે સારું વર્તન રાખે. પંજાબ રેન્કિંગમાં આ મામલે નંબર 1 રહ્યું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Fair-Play-Award-3.jpg</image:loc><image:caption><![CDATA[ ગુજરાત ટાઈટન્સ અહીં પણ બીજા સ્થાને રહ્યું. તેમણે 17 મેચ રમી અને પ્રતિ મેચ એવરેજ પોઈન્ટ 9.94 રહ્યો. કેટલીક મેચમાં શુભમન ગિલની દલીલો અને અન્ય ખેલાડીઓના આક્રમક વર્તનને કારણે તેઓ ફેર પ્લે એવોર્ડ જીતી શક્યા નહીં. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Fair-Play-Award-2.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026 જીતનાર ટીમ RCB એ ફેર પ્લે એવોર્ડમાં ખરાબ પ્રદર્શન કર્યું. તેઓ પ્રતિ મેચ 9.38 પોઈન્ટ મેળવીને યાદીમાં નવમા ક્રમે રહ્યા. RCB ના ખેલાડીઓ મેદાન પર ખૂબ આક્રમક હતા, જેના પરિણામે તેઓ એવોર્ડ ન જીતી શક્યા. જોકે, ટીમે સતત બીજીવાર ટ્રોફી જીતી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Fair-Play-Award-1.jpg</image:loc><image:caption><![CDATA[ દિલ્હી કેપિટલ્સ IPL 2026 માં સૌથી ખરાબ વર્તન કરનારી ટીમ હતી. આ ટીમ ન તો મેદાન પર બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં સારું પ્રદર્શન કરી શકાઈ, ન તો તેઓએ નિષ્પક્ષ રમત દર્શાવી. આ સિઝન દિલ્હી માટે ખરેખર ખરાબ રહી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/IPL-2026-Fair-Play-Award.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026 ફેર પ્લે એવોર્ડ રેન્કિંગ: નંબર 1- પંજાબ કિંગ્સ, 2- ગુજરાત ટાઈટન્સ, 3- ચેન્નાઈ સુપર કિંગ્સ, 4- કોલકાતા નાઈટ રાઈડર્સ, 5- લખનૌ સુપર જાયન્ટ્સ, 6- રાજસ્થાન રોયલ્સ, 7- સનરાઈઝર્સ હૈદરાબાદ, 8- મુંબઈ ઈન્ડિયન્સ, 9- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, 10- દિલ્હી કેપિટલ્સ. (PC-PTI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/mukesh-ambani-company-share-stock-gets-big-bet-from-morgan-stanley-target-price-hiked-by-rs-480-1456422.html</loc><lastmod>2026-06-01T20:38:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Mukesh-Ambani-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mukesh Ambani (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-1-5.jpg</image:loc><image:caption><![CDATA[ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ફરી એકવાર બ્રોકરેજ હાઉસિસની મનપસંદ યાદીમાં આવી ગઈ છે. ગ્લોબલ બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીએ (Morgan Stanley) રિલાયન્સ પર પોતાનો ભરોસો જાળવી રાખતા સ્ટોકને &#039;Overweight&#039; રેટિંગ આપ્યું છે અને તેને પોતાના &#039;Top Picks&#039; માં સ્થાન આપ્યું છે. બ્રોકરેજે શેર માટે 1,803 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે, જે હાલના બજાર ભાવ 1,320.00 રૂપિયાની સરખામણીએ 36% થી વધુનો સંભવિત ઉછાળો દર્શાવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, રિલાયન્સ માટે આગામી વર્ષોમાં સૌથી મોટું વેલ્યુ ક્રિએશન (મૂલ્ય નિર્માણ) ન્યુ એનર્જી અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમાંથી થઈ શકે છે. ખાસ વાત એ છે કે, આ ક્ષેત્રોમાં થઈ રહેલા રોકાણને કંપની પોતાના હાલના મજબૂત વ્યવસાયોમાંથી આવતા કેશ ફ્લો (રોકડ પ્રવાહ) દ્વારા ફંડ કરી રહી છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, રિલાયન્સ દર વર્ષે અંદાજે 15 અબજ ડોલરનો ઓપરેટિંગ કેશ ફ્લો જનરેટ કરી રહી છે. આનાથી કંપનીને મોટું રોકાણ કરવા છતાં બેલેન્સ શીટ પર વધુ દબાણ નથી પડતું. આ જ કારણે રિલાયન્સની લાંબાગાળાની ગ્રોથ ક્ષમતા પર રોકાણકારોનો ભરોસો સતત વધી રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ અહેવાલ મુજબ રિલાયન્સ પાસે ગુજરાતના કચ્છ વિસ્તારમાં આશરે 5.5 લાખ એકર જમીનની મોટી લેન્ડ બેંક ઉપલબ્ધ છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, આ મિલકત કંપનીના ભવિષ્યના ડેટા સેન્ટર અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ્સ માટે મહત્વની ભૂમિકા ભજવશે. બ્રોકરેજે જણાવ્યું કે, આ જમીન પર 1 ગીગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર અને નવી PVC ઉત્પાદન સુવિધા વિકસાવી શકાય છે. AI અને ડેટા સેન્ટરની વધતી માંગને જોતા આ ક્ષેત્ર આગામી સમયમાં રિલાયન્સ માટે મોટી તક સાબિત થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ રિલાયન્સનો ગ્રીન એનર્જી રોડમેપ પણ રોકાણકારોને આકર્ષી રહ્યો છે. કંપનીની બેટરી ગીગા ફેક્ટરી 2026 થી શરૂ થવાની યોજના છે. શરૂઆતના તબક્કામાં તેની ક્ષમતા 40 GWh હશે, જેને પાછળથી વધારીને 100 GWh સુધી કરી શકાય છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહન અને એનર્જી સ્ટોરેજ (ઊર્જા સંગ્રહ) ની માંગ ઝડપથી વધી રહી છે. આવા સમયે રિલાયન્સનો આ પ્રોજેક્ટ કંપનીને ઊર્જા ક્ષેત્રમાં એક નવી ઓળખ આપી શકે છે. રિલાયન્સે ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં પણ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. કંપનીનો લક્ષ્ય વર્ષ 2032 સુધીમાં દર વર્ષે 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન સમકક્ષ ઉત્પાદન ક્ષમતા વિકસાવવાનો છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભારતના એનર્જી ટ્રાન્ઝિશન (ઊર્જા સંક્રમણ) માં ગ્રીન હાઇડ્રોજનની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેવાની છે અને રિલાયન્સ આ ક્ષેત્રમાં શરૂઆતી લીડ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-2-3.jpg</image:loc><image:caption><![CDATA[ મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સની બેલેન્સ શીટને પણ મજબૂત ગણાવી છે. કંપનીનો નેટ ડેટ ટુ એબિટા (Net Debt to EBITDA) રેશિયો 1.3 ગણો છે, જે નિયંત્રણમાં માનવામાં આવે છે. FY26 માં કંપનીનો ફંડિંગ ખર્ચ ઘટીને આશરે 7.2% રહી ગયો છે, જેનાથી નાણાકીય કાર્યક્ષમતામાં સુધારો દેખાય છે. બ્રોકરેજનું માનવું છે કે, મજબૂત કેશ ફ્લો, ઓછો ફંડિંગ ખર્ચ અને ભવિષ્યના હાઈ-ગ્રોથ ધરાવતા વ્યવસાયોમાં રોકાણ, રિલાયન્સને આગામી વર્ષોમાં બજારનો મનપસંદ સ્ટોક બનાવી રાખવામાં મદદ કરી શકે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/madhuri-dixit-and-amitabh-bachchan-co-starred-in-lead-roles-1456401.html</loc><lastmod>2026-06-01T20:04:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Madhuri-Dixit-and-Amitabh-Bachchan-Co-starred-in-Lead-Roles-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Madhuri Dixit and Amitabh Bachchan Co-starred in Lead Roles ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Madhuri-Dixit-and-Amitabh-Bachchan-Co-starred-in-Lead-Roles.jpg</image:loc><image:caption><![CDATA[ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત બંને પોતાના સમયના સૌથી લોકપ્રિય અને સફળ કલાકારોમાં ગણાય છે. બંનેએ પોતાની શાનદાર અભિનય ક્ષમતાથી કરોડો ચાહકોના દિલ જીત્યા છે. જોકે, એક રસપ્રદ વાત એ છે કે આટલી લાંબી અને સફળ કારકિર્દી હોવા છતાં બંને કોઈ ફિલ્મમાં મુખ્ય જોડી તરીકે ક્યારેય સાથે જોવા મળ્યા નથી. આ બાબત વર્ષોથી ચાહકો માટે ચર્ચાનો વિષય રહી છે. અમિતાભ બચ્ચન અને ગોવિંદાની સુપરહિટ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં માધુરી દીક્ષિતનો નાનો કેમિયો જોવા મળ્યો હતો, પરંતુ તે સિવાય બંને કોઈ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં સાથે જોવા મળ્યા નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Madhuri-Dixit-and-Amitabh-Bachchan-Co-starred-in-Lead-Roles-2.jpg</image:loc><image:caption><![CDATA[ માધુરી દીક્ષિતે 1980ના દાયકામાં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. શરૂઆતના સમયમાં તેમને ખાસ સફળતા મળી નહોતી અને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવું તેમના માટે સરળ નહોતું. તે સમયે અભિનેતા અનિલ કપૂરે તેમની સાથે અનેક ફિલ્મોમાં કામ કરીને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Madhuri-Dixit-and-Amitabh-Bachchan-Co-starred-in-Lead-Roles-3.jpg</image:loc><image:caption><![CDATA[ અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. ‘તેજાબ’, ‘બેટા’, ‘પરિંદા’ અને ‘હિફાઝત’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર સફળતા મેળવી હતી. પરિણામે, આ જોડી તે સમયની સૌથી સફળ અને ચર્ચિત ઓન-સ્ક્રીન જોડીઓમાંની એક બની ગઈ હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Madhuri-Dixit-and-Amitabh-Bachchan-Co-starred-in-Lead-Roles-4.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યારે માધુરી દીક્ષિતની કારકિર્દી સફળતાના શિખરે હતી, ત્યારે એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ અમિતાભ બચ્ચન સાથે પણ કોઈ મોટી ફિલ્મમાં જોવા મળી શકે છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અનિલ કપૂર માધુરીની કારકિર્દીને લઈને ખૂબ જ સંવેદનશીલ હતા અને તેમણે તેમને અમિતાભ બચ્ચન સાથે કામ ન કરવાની સલાહ આપી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Madhuri-Dixit-and-Amitabh-Bachchan-Co-starred-in-Lead-Roles-5.jpg</image:loc><image:caption><![CDATA[ આ જ કારણને લઈને વર્ષો સુધી એવી ચર્ચાઓ અને અફવાઓ ચાલી કે અમિતાભ બચ્ચન અને માધુરી દીક્ષિત ક્યારેય મોટા પડદા પર સાથે જોવા મળ્યા નથી. જોકે, નોંધનીય બાબત એ છે કે આ દાવાની કોઈ સત્તાવાર પુષ્ટિ આજ સુધી થઈ નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Madhuri-Dixit-and-Amitabh-Bachchan-Co-starred-in-Lead-Roles-6.jpg</image:loc><image:caption><![CDATA[ તેથી, અમિતાભ અને માધુરીએ સાથે કામ ન કરવાનું સાચું કારણ શું હતું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. હાલમાં ઉપલબ્ધ માહિતી માત્ર મીડિયા રિપોર્ટ્સ અને વર્ષોથી ચાલી રહેલી અટકળો પર આધારિત છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/eat-this-one-fruit-every-morning-on-an-empty-stomach-glowing-skin-better-digestion-and-easy-weight-management-1456386.html</loc><lastmod>2026-06-01T19:49:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/kiwi-for-digestion-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ kiwi for digestion ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/kiwi-nutrition.jpg</image:loc><image:caption><![CDATA[ આજકાલ લોકો પોતાની હેલ્થને સારી બનાવવા માટે ડાયેટમાં ઘણા પ્રકારના ફળો સામેલ કરે છે. આમાંથી જ એક છે કીવી, જે દેખાવમાં ભલે નાનું હોય પણ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે રોજ સવારે ખાલી પેટે અથવા બ્રેકફાસ્ટમાં માત્ર એક કીવી ખાઓ છો, તો તેનાથી શરીરને ઘણા જરૂરી પોષક તત્વો મળી શકે છે. વિટામિન સી, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર કીવી ઈમ્યુનિટી વધારવાથી લઈને શરીરને અંદરથી મજબૂત બનાવે છે. ચાલો જાણીએ રોજ સવારે એક કીવી ખાવાથી શરીરને શું-શું ફાયદા મળી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/healthy-breakfast-fruit-kiwi.jpg</image:loc><image:caption><![CDATA[ ઈમ્યુનિટી મજબૂત બનાવે છે: કીવીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી જોવા મળે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. રોજ સવારે કીવી ખાવાથી ઋતુગત બીમારીઓ અને ઇન્ફેક્શનનું જોખમ ઓછું થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/kiwi-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ ડાયજેશન સુધારે છે: કીવીમાં એક્ટિનિડિન નામનું એન્ઝાઇમ હોય છે જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે. આનાથી પેટ ફૂલવું, ગેસ અને અપચા જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે અને પાચનતંત્ર સારું રહે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/kiwi-for-digestion.jpg</image:loc><image:caption><![CDATA[ સ્કીન ગ્લોઇંગ બને છે: વિટામિન સી અને ઈ થી ભરપૂર કીવી ચહેરાને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરે છે. તે શરીરમાં કોલેજનનું ઉત્પાદન વધારીને ઉંમર વધવાની પ્રક્રિયા એટલે કે એજિંગના લક્ષણોને ઓછા કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/kiwi-fruit-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે: કીવીમાં રહેલું પોટેશિયમ શરીરમાં સોડિયમની અસરને બેલેન્સ કરવાનું કામ કરે છે, જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને હૃદયની હેલ્થ પણ સારી જળવાઈ રહે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/weight-loss-fruit-kiwi.jpg</image:loc><image:caption><![CDATA[ વેઇટ લોસમાં મદદરૂપ: ઓછી કેલરી અને વધુ ફાઈબર હોવાના કારણે કીવી ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આનાથી વારંવાર ભૂખ નથી લાગતી અને વજનને કંટ્રોલ કરવામાં મોટી મદદ મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/glowing-skin-food-kiwi.jpg</image:loc><image:caption><![CDATA[ આંખો માટે ફાયદાકારક: કીવી આંખોની રોશની માટે પણ ખૂબ જ ગુણકારી છે. તેમાં લ્યુટિન અને ઝેક્સેન્થિન જેવા એન્ટીઓક્સીડેન્ટ્સ જોવા મળે છે જે આંખોને નુકસાન થતાં બચાવે છે અને તેને હેલ્ધી રાખે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/eating-kiwi-on-empty-stomach.jpg</image:loc><image:caption><![CDATA[ બોડી ડિટોક્સ કરે છે: કીવી શરીરને ડિટોક્સ કરવામાં એટલે કે અંદરથી સાફ કરવામાં મદદ કરે છે. તેમાં પાણી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે શરીરના ઝેરી તત્વોને બહાર કાઢીને ગટ હેલ્થ એટલે કે આંતરડાના સ્વાસ્થ્યને વધુ સારું બનાવે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-fall-sharply-amid-global-market-tensions-and-rising-volatility-1456372.html</loc><lastmod>2026-06-01T19:29:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Silver ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-3.jpg</image:loc><image:caption><![CDATA[ રાષ્ટ્રીય રાજધાની (દિલ્હી)માં સોમવારે સોનાની કિંમતમાં ₹2,500નો મોટો કડાકો (Gold Price Crash) જોવા મળ્યો છે, જેનાથી સોનાનો ભાવ ઘટીને ₹1,60,400 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. આ અગાઉ સોનાનો ભાવ ₹1,62,900 પ્રતિ 10 ગ્રામ હતો. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ₹5,000નો ઘટાડો નોંધાયો છે, જેથી ચાંદી પ્રતિ કિલો ₹2,69,700 પર પહોંચી ગઈ છે, જે અગાઉ ₹2,74,700 પ્રતિ કિલો હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઓલ ઈન્ડિયા સર્રાફા એસોસિએશન (All India Sarafa Association)ના જણાવ્યા અનુસાર, આ ઘટાડો વૈશ્વિક બજારની અસરને કારણે આવ્યો છે. યુએસ (US) અને ઈરાન વચ્ચે તણાવ વધવાને કારણે કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં ઉછાળો આવ્યો છે અને ડોલર મજબૂત થયો છે, જેના કારણે સોના પર દબાણ વધ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-4.jpg</image:loc><image:caption><![CDATA[ એચડીએફસી સિક્યોરિટીઝ (HDFC Securities)ના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, અઠવાડિયાની શરૂઆતમાં સોનું નબળું રહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, યુએસ ટ્રેઝરી બોન્ડ યીલ્ડ (US Treasury Bond Yield) વધવાને કારણે પણ સોના અને ચાંદીના ભાવ પર અસર પડી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-7-1.jpg</image:loc><image:caption><![CDATA[ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ (Spot Gold) આશરે 1 ટકા ઘટીને 4,504.97 ડોલર પ્રતિ ઔંસ રહ્યું હતું. બીજી તરફ, ચાંદી 1 ટકા વધીને 75.93 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ કોટક સિક્યોરિટીઝ (Kotak Securities)ના એવીપી કોમોડિટી રિસર્ચ કાયનાત ચેનવાલાએ જણાવ્યું હતું કે, આ અઠવાડિયે બજારની નજર યુએસ જોબ્સ ડેટા (US Jobs Data), ફેડરલ રિઝર્વના અધિકારીઓની ટિપ્પણીઓ અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ (Scott Bessent)ના નિવેદન પર રહેશે. આ સાથે જ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ની પરિસ્થિતિ પર પણ બજારની નજર ટકેલી રહેશે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-7-emerging-young-stars-of-ipl-2026-made-name-with-strong-performances-1456357.html</loc><lastmod>2026-06-01T19:10:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Emerging-young-stars-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News 7 Emerging young stars of IPL 2026 made name with strong performances ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Emerging-young-stars-7-1.jpg</image:loc><image:caption><![CDATA[ IPL ની આ સિઝને સાબિત કર્યું કે ક્રિકેટમાં અનુભવથી વધુ મહત્વ પ્રદર્શનનું છે. અને સાત યુવા ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી બતાવી દીધું કે ક્રિકેટનું ભવિષ્ય હવે તેમના હાથમાં છે અને તેઓ આગળ પણ પોતાની છાપ છોડવા તૈયાર છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Emerging-young-stars.jpg</image:loc><image:caption><![CDATA[ લખનૌ સુપર જાયન્ટ્સના મુકુલ ચૌધરીએ IPL 2026માં પોતાની બેટિંગથી ખાસ છાપ છોડી. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર 27 બોલમાં 54 રનની ધમાકેદાર ઈનિંગે તેને ચર્ચામાં લાવી દીધો. સમગ્ર સિઝનમાં તેણે 10 મેચમાં 170 રન બનાવીને ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Emerging-young-stars-1.jpg</image:loc><image:caption><![CDATA[ પંજાબ કિંગ્સના સૂર્યાંશ શેડગેએ પોતાના આક્રમક અંદાજથી બધાનું ધ્યાન ખેંચ્યું. 175.55ના સ્ટ્રાઈક રેટ સાથે તેણે 158 રન બનાવ્યા અને ઘણી મેચોમાં ઝડપી રન બનાવી ટીમને મજબૂતી આપી. તેની ફિનિશિંગ ક્ષમતા આ સિઝનની ખાસ ઓળખ બની. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Emerging-young-stars-2.jpg</image:loc><image:caption><![CDATA[ ઉર્વિલ પટેલ IPL 2026નો સૌથી ચર્ચિત યુવા ખેલાડી રહ્યો. લખનૌ સુપર જાયન્ટ્સ સામે માત્ર 13 બોલમાં 50 રન ફટકારી તેણે IPL ઈતિહાસનો સૌથી ઝડપી અર્ધશતકનો રેકોર્ડ બનાવ્યો. આ ઈનિંગે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો અને સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Emerging-young-stars-3.jpg</image:loc><image:caption><![CDATA[ ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર અંશુલ કંબોજે ઈજાની સમસ્યા વચ્ચે પણ સતત સારું પ્રદર્શન કર્યું. આ સિઝનમાં તેણે 21 વિકેટ ઝડપી અને ટીમનો સૌથી સફળ બોલર બન્યો. તેની લાઈન-લેન્થ અને સ્વિંગ બોલિંગે બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Emerging-young-stars-4.jpg</image:loc><image:caption><![CDATA[ RCBના ફાસ્ટ બોલર રસિક દાર સલામ માટે IPL 2026 કારકિર્દીની સૌથી સફળ સિઝન રહી. તેણે 21 વિકેટ લઈને ટીમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. દબાણભરી પરિસ્થિતિમાં તેની બોલિંગે RCBને ઘણી મહત્વપૂર્ણ  મેચોમાં  જીત અપાવી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Emerging-young-stars-5.jpg</image:loc><image:caption><![CDATA[ લખનૌ સુપર જાયન્ટ્સના પ્રિન્સ યાદવે બીજી જ સિઝનમાં પોતાને મુખ્ય બોલર તરીકે સાબિત કર્યો. 14 મેચમાં 16 વિકેટ સાથે તે ટીમનો સૌથી સફળ બોલર રહ્યો. તેની સતત પ્રગતિએ LSGની બોલિંગને મજબૂત આધાર આપ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Emerging-young-stars-6.jpg</image:loc><image:caption><![CDATA[ SRHમાં પેટ કમિન્સની ગેરહાજરીમાં સાકિબ હુસૈને મહત્વની ભૂમિકા ભજવી. તેણે 11 મેચમાં 15 વિકેટ લઈને પોતાની ડેબ્યૂ સિઝન યાદગાર બનાવી. તેની સ્થિર બોલિંગે ટીમના પેસ એટેકને સંતુલન આપ્યું. (PC:PTI/X/IPL) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/low-risk-high-return-top-5-fund-schemes-investors-trust-even-during-market-crash-1456315.html</loc><lastmod>2026-06-01T18:29:47+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Mutual-Fund-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mutual Fund (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Mutual-Fund-5.jpg</image:loc><image:caption><![CDATA[ આ વર્ષે શેરબજારમાં ચિંતાનો માહોલ (ટેન્શન) જોવા મળી રહ્યો છે પરંતુ એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી એવી છે કે, જે સતત રોકાણકારોનો ભરોસો જીતી રહી છે. વાત એમ છે કે, ફ્લેક્સી કેપ ફંડ (Flexi Cap Fund) માં રોકાણકારો વધારે રસ દાખવી રહ્યા છે. આ ઇક્વિટી ફંડ કેટેગરીમાં છેલ્લા 9 મહિનાથી સૌથી વધુ ઇનફ્લો (નવું રોકાણ) જોવા મળી રહ્યો છે. આનો અર્થ એ છે કે, રોકાણકારો અનિશ્ચિતતા વચ્ચે ફ્લેક્સી કેપ ફંડ સ્કીમ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Mutual-Fund-4.jpg</image:loc><image:caption><![CDATA[ ફ્લેક્સી કેપ ફંડને લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં જરૂરિયાત મુજબ રોકાણ કરવાની આઝાદી હોય છે. માર્કેટના માહોલ પ્રમાણે ફંડ મેનેજર આ બધી કેટેગરીમાં રોકાણ ઘટાડી કે વધારી શકે છે, જેનાથી બજારનું જોખમ ઓછું થઈ જાય છે. બીજું કે, આનું રિટર્ન પણ મજબૂત રહ્યું છે. કેટલાક એવા ફંડ છે કે, જે 3 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષના દરેક માર્કેટ ફેઝમાં વાર્ષિક 15 થી 21 ટકાના હિસાબે રિટર્ન આપી રહ્યા છે. આવામાં જૂન 2026 માં રોકાણનું પ્લાનિંગ કરી રહેલા રોકાણકારો માટે આ 5 ફ્લેક્સી કેપ ફંડ ખાસ સાબિત થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ છેલ્લા 10 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ પરફોર્મર્સ) ફ્લેક્સી કેપ ફંડ્સની વાત કરીએ તો, ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડે (Quant Flexi Cap Fund) 20.97% નું સૌથી શાનદાર રિટર્ન આપ્યું છે, જ્યારે પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડ (Parag Parikh Flexi Cap Fund) 17.84% રિટર્ન સાથે બીજા ક્રમે રહ્યું છે. આ યાદીમાં જેએમ ફ્લેક્સિકેપ ફંડ (JM Flexicap Fund) 17.46% અને એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ (HDFC Flexi Cap Fund) 16.60% રિટર્ન સાથે રોકાણકારો માટે મજબૂત વિકલ્પ સાબિત થયા છે, જ્યારે એડલવાઇસ ફ્લેક્સી કેપ ફંડે (Edelweiss Flexi Cap Fund) પણ 16.22% નું સારું એવું વાર્ષિક રિટર્ન આપ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ છેલ્લા 5 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ પરફોર્મર્સ) ફ્લેક્સી કેપ ફંડ્સ પર નજર કરીએ તો, ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડે (Quant Flexi Cap Fund) 18.32% નું શાનદાર વાર્ષિક રિટર્ન આપ્યું છે, જ્યારે એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ (HDFC Flexi Cap Fund) 18.01% રિટર્ન સાથે બીજા ક્રમે રહ્યું છે. આ યાદીમાં જેએમ ફ્લેક્સિકેપ ફંડ (JM Flexicap Fund) 17.64% રિટર્ન આપીને રોકાણકારો માટે મજબૂત વિકલ્પ સાબિત થયો છે, જ્યારે પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડે (Parag Parikh Flexi Cap Fund) 15.46% અને એડલવાઇસ ફ્લેક્સી કેપ ફંડે (Edelweiss Flexi Cap Fund) 15.39% નું દમદાર વાર્ષિક રિટર્ન આપ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Mutual-Fund-3.jpg</image:loc><image:caption><![CDATA[ છેલ્લા 3 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ પરફોર્મર્સ) ફ્લેક્સી કેપ ફંડ્સ પર નજર કરીએ તો, ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડે (Quant Flexi Cap Fund) 20.82% નું શાનદાર વાર્ષિક રિટર્ન આપ્યું છે. આ યાદીમાં જેએમ ફ્લેક્સિકેપ ફંડ (JM Flexicap Fund) 18.43% અને એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ (HDFC Flexi Cap Fund) 18.27% રિટર્ન સાથે મજબૂત રોકાણ વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. આ સિવાય, એડલવાઇસ ફ્લેક્સી કેપ ફંડે (Edelweiss Flexi Cap Fund) 17.16% નું આકર્ષક રિટર્ન આપ્યું છે, જ્યારે પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડ (Parag Parikh Flexi Cap) પણ 16% નું મજબૂત વાર્ષિક રિટર્ન આપવામાં સફળ રહ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Mutual-Fund-2.jpg</image:loc><image:caption><![CDATA[ ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડ (Quant Flexi Cap Fund) નો ડાયરેક્ટ પ્લાન 1 જાન્યુઆરી 2013 ના રોજ લોન્ચ થયો હતો અને લોન્ચ થયા પછીથી આનું લમ્પ સમ રિટર્ન વાર્ષિક 18.87% રહ્યું છે. વધુમાં, લોન્ચ થયા પછીથી એસઆઈપી (SIP) રિટર્ન વાર્ષિક 20.95% રહ્યું છે. 30 એપ્રિલ 2026 સુધી આની કુલ એસેટ્સ (AUM) 6,594 કરોડ રૂપિયા અને એક્સપેન્સ રેશિયો 0.67% છે. લેટેસ્ટ NAV 120.7796 રૂપિયા છે. નોંધનીય છે કે, આને વેલ્યુ રિસર્ચ (Value Research) પર 2 સ્ટાર રેટિંગ મળેલું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Mutual-Fund-David-TalukdarGetty-Images-Creative.jpg</image:loc><image:caption><![CDATA[ પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડ (Parag Parikh Flexi Cap Fund) ને વેલ્યુ રિસર્ચ પર 5 સ્ટાર રેટિંગ મળેલું છે. આનો ડાયરેક્ટ પ્લાન 24 મે 2013 ના રોજ લોન્ચ થયો હતો અને લોન્ચ થયા પછીથી લમ્પ સમ રિટર્ન વાર્ષિક 18.39% રહ્યું છે. આ ગાળા દરમિયાન SIP રિટર્ન વાર્ષિક 17.69% રહ્યું છે. 30 એપ્રિલ 2026 સુધી આની કુલ એસેટ્સ 1,40,949 કરોડ રૂપિયા અને એક્સપેન્સ રેશિયો 0.62% છે. વધુમાં જોઈએ તો, લેટેસ્ટ NAV 90.0589 રૂપિયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Mutual-Fund-1.jpg</image:loc><image:caption><![CDATA[ જેએમ ફ્લેક્સિકેપ ફંડ (JM Flexicap Fund) ને વેલ્યુ રિસર્ચ પર 4 સ્ટાર રેટિંગ મળેલું છે. આનો ડાયરેક્ટ પ્લાન 1 જાન્યુઆરી 2013 ના રોજ લોન્ચ થયો હતો અને લોન્ચ થયા પછીથી લમ્પ સમ રિટર્ન વાર્ષિક 16.53% રહ્યું છે. આ ગાળા દરમિયાન SIP રિટર્ન વાર્ષિક 17.01% રહ્યું છે. 30 એપ્રિલ 2026 સુધી આની કુલ એસેટ્સ 5,041 કરોડ રૂપિયા અને એક્સપેન્સ રેશિયો 0.65% છે. આની લેટેસ્ટ NAV 107.9469 રૂપિયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-2.jpg</image:loc><image:caption><![CDATA[ એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ (HDFC Flexi Cap Fund) ને વેલ્યુ રિસર્ચ પર 5 સ્ટાર રેટિંગ મળેલું છે. આનો ડાયરેક્ટ પ્લાન 1 જાન્યુઆરી 2013 ના રોજ લોન્ચ થયો હતો અને લોન્ચ થયા પછીથી લમ્પ સમ રિટર્ન વાર્ષિક 15.83% રહ્યું છે. આ ગાળા દરમિયાન SIP રિટર્ન વાર્ષિક 16.53% રહ્યું છે. 30 એપ્રિલ 2026 સુધી આની કુલ એસેટ્સ 1,00,479 કરોડ રૂપિયા અને એક્સપેન્સ રેશિયો0.68% છે. આ ફંડની લેટેસ્ટ NAV 2,132.0880 રૂપિયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ એડલવાઇસ ફ્લેક્સી કેપ ફંડ (Edelweiss Flexi Cap Fund) ને વેલ્યુ રિસર્ચ પર 4 સ્ટાર રેટિંગ મળેલું છે. આનો ડાયરેક્ટ પ્લાન 3 ફેબ્રુઆરી 2013 ના રોજ લોન્ચ થયો હતો અને લોન્ચ થયા પછીથી લમ્પ સમ રિટર્ન વાર્ષિક 15% રહ્યું છે. આ ગાળા દરમિયાન SIP રિટર્ન વાર્ષિક 15.77% રહ્યું છે. 30 એપ્રિલ 2026 સુધી આની કુલ એસેટ્સ 3,320 કરોડ રૂપિયા અને એક્સપેન્સ રેશિયો 0.53% છે. આ ફંડની લેટેસ્ટ NAV 44.0430 રૂપિયા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-rcb-jacob-duffy-did-not-lose-a-single-match-won-ipl-2026-trophy-1456314.html</loc><lastmod>2026-06-01T18:22:46+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Jacob-Duffy-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News RCB Jacob Duffy did not lose a single match won IPL 2026 Trophy ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Jacob-Duffy-7-1.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં હરાવીને સતત બીજી વખત ખિતાબ જીત્યો હતો. સમગ્ર સિઝનમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને લીગ સ્ટેજમાં 14માંથી 9 મેચ જીતી ટોચ પર રહી. ત્યારબાદ ક્વોલિફાયર 1 અને ફાઇનલ જીતતાં RCB ચેમ્પિયન બની હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Jacob-Duffy-8.jpg</image:loc><image:caption><![CDATA[ આ સફળતા વચ્ચે સૌથી ખાસ ચર્ચાનો વિષય ફાસ્ટ બોલર જેકબ ડફી રહ્યો. પહેલીવાર IPL રમતા આ ખેલાડીએ એવી સિદ્ધિ હાંસલ કરી કે જે ક્રિકેટ ઈતિહાસમાં બહુ ઓછા ખેલાડીઓએ મેળવી છે. ડફી જ્યારે પણ મેદાનમાં ઉતર્યો ત્યારે તેની ટીમે મેચ જીતી છે અને તે આખી સિઝનમાં એક પણ મેચ હાર્યો નહીં. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Jacob-Duffy-9.jpg</image:loc><image:caption><![CDATA[ જેકબ ડફીનું પ્રદર્શન પણ અસરકારક રહ્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેણે 3 વિકેટ લઈ ટીમને જીત અપાવી. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 2 વિકેટ, મુંબઈ ઈન્ડિયન્સ સામે 1 વિકેટ અને ક્વોલિફાયર 1માં ગુજરાત સામે 3 વિકેટ લઈને તેણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Jacob-Duffy-6.jpg</image:loc><image:caption><![CDATA[ જોકે KKR સામે તે વિકેટ લેવામાં સફળ રહ્યો નહોતો, પરંતુ સમગ્ર સિઝનમાં તેણે 6 મેચમાં 9 વિકેટ ઝડપી હતી. ફાઇનલમાં ભલે તે ખાસ પ્રભાવ ન પાડી શક્યો હોય, છતાં તેની હાજરી RCB માટે શુભ સાબિત થઈ હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Jacob-Duffy-5.jpg</image:loc><image:caption><![CDATA[ જેકબ ડફીનો આંતરરાષ્ટ્રીય અને ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં પણ શાનદાર રેકોર્ડ છે. T20 ક્રિકેટમાં 62, વનડેમાં 35 વિકેટ અને ટેસ્ટમાં 25 વિકેટ તેના નામે છે. IPL સહિત અન્ય ટૂર્નામેન્ટમાં તેના સતત સારા પ્રદર્શનને કારણે તેને એક “અનબિટન ચેમ્પિયન” તરીકે ઓળખ મળી છે. (PC:PTI/X/RCB) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sanatan-beyond-india-5-countries-where-hindu-gods-and-goddesses-are-worshipped-in-surprisingly-unique-ways-1456293.html</loc><lastmod>2026-06-01T17:47:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Sanatan-Dharma-worldwide-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sanatan Dharma worldwide ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Sanatan-Dharma-worldwide.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યારે કોઈ પણ સંસ્કૃતિ સરહદો પાર કરીને બીજા દેશમાં પહોંચે છે, ત્યારે તેના રીત-રિવાજોમાં એક અદ્ભુત પરિવર્તન આવે છે. સનાતન ધર્મે પોતાના મૂળ દર્શનને ગુમાવ્યા વિના સ્થાનિક સંસ્કૃતિ સાથે ભળી જવાની અદભુત ક્ષમતા દર્શાવી છે. દક્ષિણ-પૂર્વ એશિયાથી લઈને હિંદ મહાસાગરના ટાપુઓ સુધી, હિન્દુ દેવી-દેવતાઓની પૂજા એવી રીતે થાય છે જે આપણને પરિચિત હોવા છતાં આશ્ચર્ય પમાડે તેવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Indonesia-Sanatan-culture-global.jpg</image:loc><image:caption><![CDATA[ ઇન્ડોનેશિયા: મુસ્લિમ બહુમતી દેશમાં જીવંત પરંપરા: દુનિયાના સૌથી મોટા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર હિન્દુ ધર્મ એક જીવંત પરંપરા છે. અહીં 9મી સદીમાં બનેલું ભવ્ય પ્રંબાનન મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે. જો કે, અહીંનો હિન્દુ ધર્મ ભારતના ધર્મ કરતાં અલગ છે. અહીં શિવજીનો સંબંધ સ્થાનિક પૂર્વજોની આત્માઓ સાથે જોડવામાં આવ્યો છે અને રોજ ઘરોની બહાર &#039;કેનંગ સારી&#039; નામની ફૂલો અને ચોખાની નાની ટોકરીઓ અર્પણ કરવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/world-Hindu-heritage-Nepal.jpg</image:loc><image:caption><![CDATA[ નેપાળ: જ્યાં લોકોની વચ્ચે રહે છે જીવતા દેવી: નેપાળની સંસ્કૃતિમાં હિમાલયની પરંપરાઓનો ઊંડો પ્રભાવ છે. અહીંની સૌથી અનોખી પરંપરા &#039;કુમારી પૂજા&#039; છે, જેમાં એક નાની બાળકીને મા દુર્ગાનો અવતાર માનીને પૂજવામાં આવે છે. તે કાઠમંડુના એક મહેલમાં રહે છે અને તહેવારોમાં લોકોને આશીર્વાદ આપે છે. આ ઉપરાંત પવિત્ર પશુપતિનાથ મંદિરમાં હિન્દુ અને બૌદ્ધ બંને પરંપરાઓનો સુંદર સમન્વય જોવા મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Hindu-deities-worship-Thailand.jpg</image:loc><image:caption><![CDATA[ થાઈલેન્ડ: બૌદ્ધ દેશમાં બ્રહ્મા અને ગણેશજીનો દબદબો: થાઈલેન્ડ મુખ્યત્વે બૌદ્ધ દેશ હોવા છતાં ત્યાં હિન્દુ દેવી-દેવતાઓ પ્રત્યે અગાધ શ્રદ્ધા છે. બેંગકોકના હૃદય સમાન વિસ્તારમાં ભગવાન બ્રહ્માનું પ્રસિદ્ધ &#039;એરાવન મંદિર&#039; આવેલું છે, જ્યાં હજારો લોકો સફળતા માટે પ્રાર્થના કરે છે. આ ઉપરાંત ત્યાં કલાકારો અને ઉદ્યોગપતિઓમાં ગણેશજી ખૂબ લોકપ્રિય છે. થાઈલેન્ડનું રાષ્ટ્રીય મહાકાવ્ય &#039;રામાકિએન&#039; પણ આપણી રામાયણ પર જ આધારિત છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Hindu-gods-worship-abroad-Cambodia.jpg</image:loc><image:caption><![CDATA[ કંબોડિયા: પથ્થરો પર કંડારેલી મહાકાવ્યની કથાઓ: કંબોડિયાનું અંકોરવાટ મંદિર વિશ્વના સૌથી મોટા ધાર્મિક સ્મારકોમાંનું એક છે, જે 12મી સદીમાં ભગવાન વિષ્ણુને સમર્પિત કરીને બનાવવામાં આવ્યું હતું. અહીંના રાજાઓ &#039;દેવરાજ&#039;ની વિભાવનાને માનતા, જેમાં શાસકને શિવ કે વિષ્ણુના પ્રતીક માનવામાં આવતા. આ મંદિરની દિવાલો પર આજે પણ મહાભારત અને રામાયણના દ્રશ્યો ખૂબ જ સુંદર રીતે કોતરેલા જોવા મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Hinduism-outside-India-Mauritius.jpg</image:loc><image:caption><![CDATA[ મોરિશિયસ: સમુદ્ર પાર બચેલો ભારતીય વારસો: 19મી સદીમાં બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય મજૂરો મોરિશિયસ ગયા અને પોતાની શ્રદ્ધા સાથે રાખ્યા. ત્યાં આવેલું &#039;ગંગા તળાવ&#039; એક અત્યંત પવિત્ર સ્થળ છે, જેનો આધ્યાત્મિક સંબંધ ગંગા નદી સાથે માનવામાં આવે છે. મહાશિવરાત્રિ પર અહીં હજારો ભક્તો ભેગા થાય છે અને ભોજપુરી, હિન્દી તેમજ સ્થાનિક ક્રેઓલ ભાષામાં ભજનો ગવાય છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/shani-vakri-mesh-rashi-zodiac-big-changes-in-career-money-love-1456277.html</loc><lastmod>2026-06-01T17:24:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Saturn-Retrograde-2026.jpg</image:loc>
					<image:title><![CDATA[ Saturn retrograde can change the fate of Aries ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Saturn-Retrograde-2026-1.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યોતિષ અનુસાર શનિ સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ માનવામાં આવે છે. 27 જુલાઈએ શનિ વક્રી થવાના કારણે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. મેષ રાશિમાં હાલમાં સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો હોવાથી, આ સમયગાળા દરમિયાન કારકિર્દી, ધન, પ્રેમ સંબંધો અને સ્વાસ્થ્યમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો આવી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Aries-Sade-Sati-2025-1.jpg</image:loc><image:caption><![CDATA[ શનિની વક્રી ચાલને કારણે સ્વભાવમાં ચીડિયાપણું વધી શકે છે, જે તમારા પારિવારિક જીવન અને પ્રેમ સંબંધોને સીધી અસર કરી શકે છે.  જૂની વાતોને લઈને મતભેદ થવાની શક્યતા છે, તેથી ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો. અહંકાર છોડીને શાંતિથી વાતચીત કરશો તો સંબંધો વધુ મજબૂત બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Aries-Sade-Sati-2025-2.jpg</image:loc><image:caption><![CDATA[ શનિની વક્રી ગતિને કારણે કારકિર્દીમાં કેટલીક અડચણો અથવા વિલંબ આવી શકે છે. નવી નોકરી, પ્રમોશન કે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સંબંધિત કામોમાં ધીરજ રાખવાની જરૂર પડશે. કામનો બોજ વધવાથી તણાવ અનુભવાઈ શકે છે, પરંતુ આ સમય મહેનત અને શિસ્તથી આગળ વધવાનો છે. અધૂરાં કામ પૂર્ણ કરવા પર ધ્યાન આપો, કારણ કે તમારી મહેનત ભવિષ્યમાં સારા પરિણામો આપી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/shani-favourite-zodiac-2.jpg</image:loc><image:caption><![CDATA[ શનિની વક્રી સ્થિતિ દરમિયાન પૈસાની બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. આવક મળતી રહેશે, પરંતુ બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે. અચાનક ખર્ચ વધવાથી બજેટ પર અસર પડી શકે છે. તેથી જોખમભર્યા રોકાણોથી દૂર રહો અને કોઈને પૈસા ઉધાર આપતા પહેલા સારી રીતે વિચાર કરો, કારણ કે પૈસા પરત મેળવવામાં વિલંબ થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Aries-1.jpeg</image:loc><image:caption><![CDATA[ મેષ રાશિના લોકો સામાન્ય રીતે ઉત્સાહી અને સક્રિય સ્વભાવના હોય છે, પરંતુ શનિની વક્રી ચાલને કારણે ઊર્જામાં ઘટાડો અનુભવાઈ શકે છે. થાક, માનસિક તણાવ અથવા બેચેની વધી શકે છે, તેમજ જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓ ફરીથી પરેશાન કરી શકે છે. તેથી પૂરતો આરામ કરો, નિયમિત દિનચર્યા અપનાવો અને યોગ-પ્રાણાયામ જેવી સ્વસ્થ આદતોને જીવનનો ભાગ બનાવો. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/vaibhav-suryavanshi-wins-tata-sierra-suv-in-ipl-2026-1456264.html</loc><lastmod>2026-06-01T17:21:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-Wins-Tata-Sierra-SUV-in-IPL-2026.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vaibhav Suryavanshi Wins Tata Sierra SUV in IPL 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-Wins-Tata-Sierra-SUV-in-IPL-2026-1.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026માં વૈભવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતાં 16 મેચમાં 776 રન ફટકાર્યા હતા. સમગ્ર સિઝન દરમિયાન તેમનો સરેરાશ 48.50 રહ્યો હતો, જ્યારે તેમણે કુલ 72 છગ્ગા ફટકારીને એક નવો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે તેમને ઓરેન્જ કેપ એનાયત કરવામાં આવી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-Wins-Tata-Sierra-SUV-in-IPL-2026-2.jpg</image:loc><image:caption><![CDATA[ તેમના આ જબરદસ્ત પ્રદર્શનના કારણે વૈભવ સૂર્યવંશીને ટાટા સીએરા સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડના ભાગરૂપે ટાટા મોટર્સે તેમને પોતાની લોકપ્રિય SUV ટાટા સીએરા ભેટ સ્વરૂપે આપી હતી. આ ભેટ વૈભવ માટે માત્ર એક કાર નહીં, પરંતુ તેમની મહેનત અને સફળતાની ખાસ ઓળખ બની છે. જો કે, વૈભવને મળેલી આ SUV હાલમાં તેઓ જાતે ચલાવી શકશે નહીં. તેનું કારણ એ છે કે ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. હાલ વૈભવ 15 વર્ષના હોવાથી આગામી ત્રણ વર્ષ સુધી તેઓ કાયદેસર રીતે વાહન ચલાવી શકશે નહીં. તેઓ 2029માં 18 વર્ષના થયા બાદ જ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-Wins-Tata-Sierra-SUV-in-IPL-2026-3.jpg</image:loc><image:caption><![CDATA[ ટાટા સીએરા ભારતની સૌથી જાણીતી SUVમાંથી એક માનવામાં આવે છે. ટાટા મોટર્સે થોડા સમય પહેલા આ લોકપ્રિય મોડેલને નવા અવતારમાં ફરી બજારમાં રજૂ કર્યું હતું. નવી સીએરાની એક્સ-શોરૂમ કિંમત આશરે ₹11.49 લાખથી શરૂ થઈને ₹21.29 લાખ સુધી જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-Wins-Tata-Sierra-SUV-in-IPL-2026-4.jpg</image:loc><image:caption><![CDATA[ ડિઝાઇનની વાત કરીએ તો નવી ટાટા સીએરા આધુનિક લુક અને પ્રીમિયમ ફીચર્સ સાથે આવે છે. તેમાં કનેક્ટેડ LED DRLs, આકર્ષક બ્લેક ગ્રિલ, ફ્લશ ડોર હેન્ડલ્સ, મોટા એલોય વ્હીલ્સ અને સ્ટાઇલિશ એક્સટિરિયર આપવામાં આવ્યું છે. SUVના ઇન્ટિરિયરમાં ટ્રિપલ સ્ક્રીન ડેશબોર્ડ, JBL સાઉન્ડ સિસ્ટમ, ડોલ્બી એટમોસ સપોર્ટ, પેનોરેમિક સનરૂફ અને વેન્ટિલેટેડ સીટ્સ જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી છે. સલામતીના મામલે પણ ટાટા સીએરા ખૂબ જ અદ્યતન છે. તેમાં 6 એરબેગ્સ, 360 ડિગ્રી કેમેરા, લેવલ-2 ADAS ટેકનોલોજી સહિત અનેક આધુનિક સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે મુસાફરોને વધુ સુરક્ષિત અનુભવ આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-Wins-Tata-Sierra-SUV-in-IPL-2026-5.jpg</image:loc><image:caption><![CDATA[ પાવરટ્રેનની વાત કરીએ તો નવી સીએરા 1.5 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. બંને એન્જિન સારી પાવર અને પરફોર્મન્સ આપે છે. કંપની નજીકના ભવિષ્યમાં તેનું ઇલેક્ટ્રિક (EV) વર્ઝન પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. SUV લગભગ 10 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. વૈભવ સૂર્યવંશીની આ સિદ્ધિ દર્શાવે છે કે પ્રતિભા અને મહેનત સામે ઉંમર કોઈ અવરોધ નથી. ખૂબ જ નાની ઉંમરે તેમણે જે સફળતા હાંસલ કરી છે, તે દેશના લાખો યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sensex-nifty-crash-amid-west-asia-tensions-this-indicator-gives-big-signals-for-02-june-1456242.html</loc><lastmod>2026-06-01T16:56:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-9.jpg</image:loc>
					<image:title><![CDATA[ Stock Market (9) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-5.jpg</image:loc><image:caption><![CDATA[ આજે એટલે કે સોમવારને 01 જૂનના રોજ માર્કેટમાં દબાણ જોવા મળ્યું હતું. પશ્ચિમ એશિયામાં યુદ્ધના માહોલે એવું દબાણ બનાવ્યું કે ઇન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સ પોઈન્ટ્સ કરતાં વધુ તૂટી ગયો, તો નિફ્ટી પણ 23,700ને પાર ગયા બાદ ગબડીને 23,400ની પણ નીચે આવી ગયો. બ્રોડર લેવલ પર 01 જૂનના રોજ માર્કેટમાં દબાણ રહ્યું. નિફ્ટી મિડકેપ 100 તો 1.45% ના ઘટાડા સાથે બંધ થયો, જ્યારે શરૂઆતી વધારો ગુમાવીને નિફ્ટી સ્મોલકેપ 100 પણ અડધા ટકા કરતાં વધુ નબળો પડ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-1.jpg</image:loc><image:caption><![CDATA[ સેક્ટરવાઇઝ આઇટી (IT) સેક્ટરે આજે માર્કેટને સંભાળવાનો ઘણો પ્રયાસ કર્યો અને નિફ્ટી આઇટી છેલ્લે સુધી મજબૂત રહ્યો તથા અઢી ટકા કરતાં વધુના વધારા સાથે બંધ થયો. નિફ્ટી મેટલ પણ અડધો ટકો મજબૂત થયો. બીજી તરફ નિફ્ટી એફએમસીજી (FMCG) માં અઢી ટકા કરતાં વધુ, તો નિફ્ટી પીએસયુ (PSU) બેંક અને નિફ્ટી ઓટોમાં આશરે 2-2% નો ઘટાડો આવ્યો. નિફ્ટી રિયાલ્ટી પણ 2% કરતાં વધુ ગબડીને બંધ થયો અને નિફ્ટી બેંક 1% કરતાં વધુ નબળો પડ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-4.jpg</image:loc><image:caption><![CDATA[ ઘરેલું ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સીસની વાત કરીએ તો, દિવસના અંતે આજે સેન્સેક્સ (Sensex) 508.40 પોઈન્ટ્સ એટલે કે 0.68% ના ઘટાડા સાથે 74,267.34 પર અને નિફ્ટી 50 (Nifty 50) 165.15 પોઈન્ટ્સ એટલે કે 0.70% ના ઘટાડા સાથે 23,382.60 પર બંધ થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-7.jpg</image:loc><image:caption><![CDATA[ જો કે, PSP Delta Candle ઇન્ડિકેટર મુજબ પણ આવતીકાલે નિફ્ટી Gap Down ઓપન/બેઅરિશ (મંદીમાં) રહેશે. છેલ્લા 90 દિવસમાં કુલ 12 વખત આવી સ્થિતિ બની છે અને દરેક વખતે સાચું પ્રેડિક્શન (અનુમાન) રહ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Stock-Market-8.jpg</image:loc><image:caption><![CDATA[ ટ્રેક રેકોર્ડને જોતા આવતીકાલે એટલે કે મંગળવાર, 02 જૂન 2026ના રોજ પણ નિફ્ટીમાં ઘટાડો જોવા મળી શકે છે અને માર્કેટ Gap Down પર ઓપન થઈ શકે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-rcb-unsung-hero-who-made-royal-challengers-bengaluru-ipl-2026-champion-1456223.html</loc><lastmod>2026-06-01T16:35:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RCB-unsung-heroes-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News RCB unsung hero who made Royal Challengers Bengaluru IPL 2026 champion ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RCB-unsung-heroes.jpg</image:loc><image:caption><![CDATA[ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2026નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવી RCBએ સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. વિરાટ કોહલી, જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓ મેદાન પર જીતના હીરો રહ્યા, પરંતુ આ સફળતા પાછળ સપોર્ટ સ્ટાફની પણ એટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. પડદા પાછળ કામ કરનારા સાત દિગ્ગજોએ ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RCB-unsung-heroes-2.jpg</image:loc><image:caption><![CDATA[ RCBના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરને ટીમની સફળતાનો સૌથી મોટો શ્રેય આપવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ ટીમે સતત સારું પ્રદર્શન કર્યું છે. ફ્લાવરે એવી ટીમ તૈયાર કરી, જેને હરાવવી વિરોધી ટીમો માટે મુશ્કેલ બની ગઈ. તેમની વ્યૂહરચના અને નેતૃત્વે RCBને નવી ઊંચાઈએ પહોંચાડી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RCB-unsung-heroes-3.jpg</image:loc><image:caption><![CDATA[ ટીમના માર્ગદર્શક અને બેટિંગ કોચ દિનેશ કાર્તિકે પણ ખેલાડીઓના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ખેલાડીઓ સાથે ખુલ્લી ચર્ચા કરીને તેમની નબળાઈઓ દૂર કરવામાં મદદ કરે છે. IPL હરાજી દરમિયાન પણ તેમની સલાહના આધારે ઘણા મહત્વપૂર્ણ ખેલાડીઓ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RCB-unsung-heroes-1.jpg</image:loc><image:caption><![CDATA[ ક્રિકેટ ડિરેક્ટર મો બોબાટે ટીમની માનસિકતા બદલવામાં વિશેષ યોગદાન આપ્યું. તેમણે ખેલાડીઓમાં નિર્ભય અભિગમ અને જીતવાની માનસિકતા વિકસાવી. રજત પાટીદારને કેપ્ટન બનાવવાના નિર્ણયમાં પણ તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/RCB-unsung-heroes-4.jpg</image:loc><image:caption><![CDATA[ આ ઉપરાંત ફાસ્ટ બોલિંગ કોચ ઓમકાર સાલ્વી, ફિલ્ડિંગ કોચ રિચાર્ડ હાલ્સોલ, સ્કાઉટિંગ હેડ એમ. રંગરાજન અને એનાલિસ્ટ ફ્રેડી વાઇલ્ડીએ પણ ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ તમામ દિગ્ગજોના સંયુક્ત પ્રયાસોના કારણે જ RCB IPL 2026માં ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. (PC:X/IPL/RCB) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/big-change-in-silver-market-investing-in-silver-gets-easier-after-mcx-announcement-1456212.html</loc><lastmod>2026-06-02T12:51:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Silver (8) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-1.jpg</image:loc><image:caption><![CDATA[ દેશના સૌથી મોટા કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) એ સોમવારે ‘સિલ્વર 100’ (‘Silver 100’) ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યો છે. આ એક નવો 100-ગ્રામ સિલ્વર ફ્યુચર્સ પ્રોડક્ટ છે, જેનો ઉદ્દેશ્ય રિટેલ રોકાણકારો અને નાના વ્યવસાયોની સિલ્વર ટ્રેડિંગમાં ભાગીદારી વધારવાનો છે. MCX ના એક સર્ક્યુલર મુજબ, સિલ્વર 100 ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ 1 જૂન, 2026 થી એટલે કે સોમવારથી શરૂ થયું છે અને એક્સપાયરી કોન્ટ્રેક્ટ્સ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 2026 માટે ઉપલબ્ધ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-7.jpg</image:loc><image:caption><![CDATA[ આ લોન્ચ MCX ના સિલ્વર ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોને વધારવા જેવું છે, જેમાં હાલમાં 30 કિલો, 5 કિલો અને 1 કિલોના સિલ્વર ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ તેમજ 5 કિલો અને 30 કિલો મંથલી ટેન્યોરના સિલ્વર ઓપ્શન કોન્ટ્રેક્ટ્સનો સમાવેશ થાય છે. MCX ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO પ્રવીણા રાયે જણાવ્યું હતું કે, “સિલ્વર 100 ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ ભારતના સિલ્વર ઉદ્યોગમાં વ્યવસાયોને કિંમતમાં થતી વધ-ઘટ સામે રક્ષણ (હેજિંગ) આપવામાં મદદ કરે છે. સ્થાનિક જ્વેલરી વ્યવસાયો હવે તેમની ઇન્વેન્ટરીની જરૂરિયાતો અનુસાર વધુ માત્રામાં હેજ કરી શકે છે અથવા ડિલિવરી લઈ શકે છે. આનાથી વધુ મૂડી રોકવાની અથવા વાસ્તવિક વ્યવસાયિક જરૂરિયાતો કરતાં વધુ એક્સપોઝર લેવાની જરૂરિયાત ઘટી જાય છે.” રાયે જણાવ્યું હતું કે, આ કોન્ટ્રેક્ટ રિટેલ સહભાગીઓને સમય જતાં ઓછી માત્રામાં ચાંદીમાં રોકાણ કરવામાં પણ મદદ કરશે, જ્યારે તેઓ એક સુરક્ષિત રેગ્યુલેટેડ એક્સચેન્જ ફ્રેમવર્ક દ્વારા ટ્રેડિંગ કરશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-3.jpg</image:loc><image:caption><![CDATA[ સિલ્વર 100 કોન્ટ્રેક્ટમાં 100 ગ્રામનું ટ્રેડિંગ યુનિટ હશે, જેમાં પ્રાઇઝ કોટેશન 10 ગ્રામ પર આધારિત હશે અને અમદાવાદથી કોટ કરવામાં આવશે, જેમાં ઇમ્પોર્ટ ડ્યુટી અને કસ્ટમ્સ લેવી (Customs Levy)નો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ખાસ વાત એ છે કે, GST અને અન્ય સ્થાનિક વેરા આમાં જોડાયેલ નથી. કોન્ટ્રેક્ટ સિમ્બોલ “SILVER100” હશે અને કોન્ટ્રેક્ટ્સ એક્સચેન્જના &#039;કોન્ટ્રેક્ટ લોન્ચ&#039; કેલેન્ડરને ફોલો કરશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-6.jpg</image:loc><image:caption><![CDATA[ ટ્રેડિંગ સોમવારથી શુક્રવાર સવારે 9:00 વાગ્યાથી રાત્રે 11:30 વાગ્યા/રાત્રે 11:55 વાગ્યા વચ્ચે થશે, જે કોમોડિટી માર્કેટના સમય અનુસાર છે. નવો MCX સિલ્વર 100 ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ કોન્ટ્રેક્ટ લોન્ચ મહિનાના પ્રથમ દિવસે શરૂ થશે. જો પ્રથમ દિવસે રજા હશે તો તે આગામી વર્કિંગ ડે (કામકાજના દિવસે) થી શરૂ થશે. છેલ્લો ટ્રેડિંગ દિવસ કોન્ટ્રેક્ટ એક્સપાયરી મહિનાનો છેલ્લો કેલેન્ડર દિવસ રહેશે. જો છેલ્લો કેલેન્ડર દિવસ રજાનો દિવસ હશે, તો તેની અગાઉનો વર્કિંગ ડે છેલ્લો દિવસ રહેશે. મિનિમમ પ્રાઇસ મૂવમેન્ટ અથવા ટિક સાઇઝ, 10 ગ્રામ દીઠ 1 રૂપિયો નક્કી કરવામાં આવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-5.jpg</image:loc><image:caption><![CDATA[ મેક્સિમમ ઓર્ડર સાઇઝ 600 કિલો છે. MCX એ કોન્ટ્રેક્ટ માટે મલ્ટી-લેયર્ડ ડેઇલી પ્રાઇસ લિમિટ સ્ટ્રક્ચર નક્કી કર્યું છે. શરૂઆતમાં, 4% નો પ્રાઇસ બેન્ડ લાગુ થશે, જેને તોડવા પર કૂલિંગ-ઓફ પીરિયડ વિના 6% સુધી વધારી શકાય છે. જો 6% ની લિમિટ પાર થઈ જશે, તો પ્રાઇસ બેન્ડને 9% સુધી વધારતા પહેલા ટ્રેડિંગ 15 મિનિટ માટે અટકી જશે. જો ઇન્ટરનેશનલ સિલ્વરની કિંમતો આ લિમિટથી આગળ વધશે, તો એક્સચેન્જ 3% ના ઇન્ક્રીમેન્ટમાં લિમિટમાં વધુ છૂટછાટ આપી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-2.jpg</image:loc><image:caption><![CDATA[ કોન્ટ્રેક્ટ માટે મિનિમમ 10% નું ઇનિશિયલ માર્જિન અથવા SPAN માર્જિન, જે પણ વધારે હોય તેની જરૂર પડશે. સાથે જ ઓછામાં ઓછું 1% નું એક્સટ્રીમ લોસ માર્જિન પણ જરૂરી રહેશે. સિલ્વર 100 કોન્ટ્રેક્ટ્સનું સેટલમેન્ટ ફરજિયાતપણે ફિઝિકલ ડિલિવરી દ્વારા કરવામાં આવશે, જેમાં અમદાવાદને MCX ક્લિયરિંગ કોર્પોરેશન દ્વારા માન્યતા પ્રાપ્ત સુવિધાઓ દ્વારા ડિલિવરી સેન્ટર બનાવવામાં આવ્યું છે. ડિલિવરી યુનિટ 100 ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે, જેનાથી તે મોટા બુલિયન કોન્ટ્રેક્ટ્સની સરખામણીમાં જ્વેલર્સ અને નાના માર્કેટ પાર્ટિસિપન્ટ્સ માટે વધુ યોગ્ય બને છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Silver-4.jpg</image:loc><image:caption><![CDATA[ MCX એ જણાવ્યું કે, માત્ર 999 ફાઇનનેસની શુદ્ધતા ધરાવતા સિલ્વર બાર્સ, જે IS 2112:1981 સ્ટાન્ડર્ડ્સ અનુસાર હોય, તે જ ડિલિવરી માટે ક્વોલિફાય ગણાશે. બાર્સ પર સિરીયલ નંબર હોવો જોઈએ અને તેમને LBMA-એપ્રુવ્ડ સપ્લાયર્સ અથવા એક્સચેન્જ દ્વારા એપ્રુવ્ડ રિફાઇનર્સ પાસેથી લીધેલા હોવા જોઈએ. 999 શુદ્ધતાથી ઓછી કોઈ પણ ચાંદી રિજેક્ટ (અસ્વીકાર) કરવામાં આવશે. સ્ટેગર્ડ ડિલિવરી ટેન્ડર પીરિયડમાં એક્સપાયરી ડે સહિત છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસો હશે, જે દરમિયાન ખરીદદારો અને વેચનારાઓ ડિલિવરી કરવાનો ઇરાદો જણાવી શકે છે. એક્સપાયરી પર તમામ ઓપન પોઝિશન ફરજિયાતપણે ડિલિવરી સેટલમેન્ટમાં જતી રહેશે. ફાઇનલ સેટલમેન્ટ પ્રાઇસ અથવા ડ્યુ ડેટ રેટ (DDR), 999 પ્યોરિટીવાળી ચાંદી (1 કિલો) માટે અમદાવાદ સ્પોટ પ્રાઇસના આધારે નક્કી કરવામાં આવશે, જેને તે જ હિસાબે 100-ગ્રામ વેલ્યુમાં રૂપાંતરિત કરવામાં આવશે. કોન્ટ્રેક્ટ્સ માટે ક્લિયરિંગ અને સેટલમેન્ટ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ (MCXCCL) દ્વારા હેન્ડલ કરવામાં આવશે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ipl-2026-how-many-liters-of-milk-vaibhav-suryavanshi-drink-every-day-1456199.html</loc><lastmod>2026-06-01T16:19:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-97.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News IPL 2026 How many liters of milk Vaibhav Suryavanshi drink every day ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-95.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026માં 776 રન ફટકારી ધૂમ મચાવનાર વૈભવ સૂર્યવંશીને પૂછવામાં આવ્યું કે તે દરરોજ કેટલું દૂધ પીવે છે? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-97-1.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રશ્ન સાંભળીને વૈભવ હસી પડ્યો અને કહ્યું, હું હવે દૂધ પીતો જ નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-94.jpg</image:loc><image:caption><![CDATA[ વૈભવે જણાવ્યું કે તેની નીડર એન આક્ર્મક બેટિંગનું રહસ્ય દૂધ નહીં, પરંતુ પોતાની રમતને સતત સુધારવાના પ્રયાસોમાં છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-83.jpg</image:loc><image:caption><![CDATA[ રાજસ્થાન રોયલ્સના યુવા સ્ટારે કહ્યું કે જો પહેલો બોલ તેના ઝોનમાં હોય તો તે નિર્ભયતાથી તેને ફટકારે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-96.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026માં ઓરેન્જ કેપ સહિત પાંચ એવોર્ડ જીતનાર વૈભવનું માનવું છે કે આત્મવિશ્વાસ અને મહેનત જ સફળતાની સાચી ચાવી છે. (PC:PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/mobile-cover-things-that-cause-phone-overheating-1456178.html</loc><lastmod>2026-06-01T15:50:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/smartphone-protection-tips.jpg</image:loc>
					<image:title><![CDATA[ These 5 things kept in your Smartphone cover can make your mobile dangerous ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/smartphone-protection-tips-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઉનાળાની ગરમીમાં સ્માર્ટફોન વધારે ગરમ થવાની અને બેટરી ખરાબ થવાની ઘટનાઓ વધી રહી છે. માત્ર વધુ ઉપયોગ જ નહીં, પરંતુ ફોન કવર પાછળ કેટલીક વસ્તુઓ રાખવાથી પણ મોબાઇલની ગરમી વધે છે  આ ટેવ ફોનની બેટરી અને પરફોર્મન્સને નુકસાન પહોંચાડી શકે છે, તેમજ બેટરી ફૂલી જવા કે બ્લાસ્ટ થવાનું જોખમ પણ વધારી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/smartphone-overheating.jpg</image:loc><image:caption><![CDATA[ ઉનાળાની ભારે ગરમી અને તડકામાં સ્માર્ટફોન ઝડપથી ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં ફોન કવરમાં વધારાની વસ્તુઓ રાખવાથી અંદરની ગરમી બહાર નીકળવામાં અવરોધ થાય છે. જો તમે તમારા ફોનને સુરક્ષિત અને સારી સ્થિતિમાં રાખવા માંગતા હો, તો ઉનાળામાં કેટલીક વસ્તુઓ ફોન કવર નીચે રાખવાનું ટાળવું જરૂરી છે. ચાલો જાણીએ એવી 5 વસ્તુઓ વિશે, જે ફોન કવરમાં રાખવી નુકસાનકારક બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/things-not-to-keep-in-phone-cover.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણા લોકો મોબાઇલ કવરમાં રૂપિયા અથવા નોટો રાખવાની ટેવ રાખે છે, પરંતુ ઉનાળામાં આ આદત નુકસાનકારક બની શકે છે. કવરમાં નોટો રાખવાથી ફોનની ગરમી સરળતાથી બહાર નીકળી શકતી નથી, જેના કારણે મોબાઇલ વધુ ગરમ થઈ જાય છે. સતત વધતી ગરમી બેટરી પર ખરાબ અસર કરે છે અને લાંબા સમય પછી બેટરી ખરાબ થવાનો ખતરો વધી શકે છે. તેથી ગરમીના દિવસોમાં ફોન કવરમાં રોકડ રૂપિયા રાખવાનું ટાળવું વધુ સારું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/phone-heating-problem.jpg</image:loc><image:caption><![CDATA[ આજકાલ ઘણા લોકો ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા મેટ્રો કાર્ડ પાકીટમાં રાખવાની જગ્યાએ સીધા મોબાઇલ કવરમાં રાખે છે. આ રીતે કાર્ડ સરળતાથી મળી જાય છે, પરંતુ ઉનાળામાં આ ટેવ નુકસાનકારક બની શકે છે. સ્માર્ટફોનમાંથી નીકળતી ગરમી કાર્ડની મેગ્નેટિક પટ્ટી અને તેની ગુણવત્તા પર અસર કરી શકે છે. જેના કારણે ક્યારેક ATM અથવા સ્વાઇપ મશીનમાં કાર્ડ કામ ન કરવાનું જોખમ પણ વધી જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/mobile-overheating-reasons.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણા લોકો મોબાઇલ કવરમાં સિક્કા, નાની ચાવીઓ અથવા બીજી ધાતુની વસ્તુઓ પણ રાખે છે, પરંતુ આ ટેવ ફોન માટે જોખમકારક બની શકે છે. ધાતુ ઝડપથી ગરમ થતી હોવાથી ઉનાળામાં ફોનનું તાપમાન વધુ વધી શકે છે. ઉપરાંત, જો આવી વસ્તુઓ ચાર્જિંગ પોર્ટ અથવા અંદરના ભાગ સાથે સંપર્કમાં આવે, તો શોર્ટ સર્કિટ જેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/phone-battery-blast.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણા લોકો મોબાઇલ કવરમાં ખરીદીના બિલ, નાના કાગળો અથવા જરૂરી નોંધો રાખે છે. ભલે આ વસ્તુઓ હલકી હોય, પરંતુ ઉનાળામાં તે ફોન માટે નુકસાનકારક બની શકે છે. ફોનમાંથી નીકળતી ગરમી બહાર જવા માટે જગ્યા જોઈએ છે, પરંતુ કાગળો હવાના પ્રવાહને રોકે છે. જેના કારણે ફોન ઝડપથી ગરમ થવા લાગે છે અને તેની કૂલિંગ પ્રક્રિયા પર ખરાબ અસર પડે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/smartphone-battery-damage.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણા લોકો જરૂર પડે ઉપયોગ માટે મોબાઇલ કવરમાં વધારાનું સિમ કાર્ડ અથવા મેમરી કાર્ડ રાખે છે. પરંતુ ઉનાળાની ગરમી અને ફોનમાંથી નીકળતું તાપમાન આ નાની ઇલેક્ટ્રોનિક વસ્તુઓને નુકસાન પહોંચાડી શકે છે. વધુ ગરમીના કારણે સિમ અથવા મેમરી કાર્ડ ખરાબ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને મેમરી કાર્ડમાં મહત્વપૂર્ણ ફોટા, વીડિયો અથવા દસ્તાવેજો હોય તો ડેટા ગુમાવવાનો ખતરો પણ વધી શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/why-horn-ok-please-is-written-on-indian-trucks-know-the-world-war-ii-and-tata-connection-1456109.html</loc><lastmod>2026-06-01T14:28:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-Horn-OK-Please-is-Written-on-Trucks.jpg</image:loc>
					<image:title><![CDATA[ Why &#039;Horn OK Please&#039; is Written on Trucks ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-Horn-OK-Please-is-Written-on-Trucks-1.jpg</image:loc><image:caption><![CDATA[ તમે ભારતના કોઈપણ ખૂણામાં જાઓ, હાઈવે પર દોડતા ટ્રકની પાછળ રંગબેરંગી અક્ષરોમાં લખેલું &#039;Horn, OK, Please&#039; ચોક્કસ જોવા મળશે. આજે આ વાક્ય ભારતીય ટ્રક આર્ટ અને સંસ્કૃતિનો એક  હિસ્સો બની ગયું છે. દાયકાઓથી ચાલી આવતી આ પરંપરા પાછળ માત્ર સ્ટાઈલ નથી, પરંતુ તેની પાછળ કેટલાંક એવા રહસ્યો અને રસપ્રદ કિસ્સાઓ છુપાયેલા છે, જે બહુ ઓછા લોકો જાણે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-Horn-OK-Please-is-Written-on-Trucks-2.jpg</image:loc><image:caption><![CDATA[ આ વાક્ય પાછળનો સૌથી પ્રચલિત સિદ્ધાંત બીજા વિશ્વયુદ્ધ (World War II) સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે તે સમયે યુદ્ધના કારણે ડીઝલની ભારે તંગી હતી, જેના લીધે મિલિટરી ટ્રકોમાં કેરોસીન (મિશ્રિત બળતણ) વાપરવામાં આવતું હતું. કેરોસીન ખૂબ જ જ્વલનશીલ હોવાથી આ ટ્રકોમાં આગ લાગવાનું જોખમ બહુ વધારે રહેતું. આથી અકસ્માત નિવારવા માટે વાહનોની પાછળ ચેતવણી રૂપે &#039;Horn Please, On Kerosene&#039; લખવામાં આવતું હતું, જેથી પાછળનું વાહન અંતર રાખે અને હોર્ન વગાડીને જ ઓવરટેક કરે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-Horn-OK-Please-is-Written-on-Trucks-3.jpg</image:loc><image:caption><![CDATA[ સમય બદલાયો અને યુદ્ધ પૂરું થયું, પરંતુ ટ્રક ડ્રાઇવરોની આ આદત ન બદલાઈ. લોકવાયકા મુજબ, સમય જતાં &#039;On Kerosene&#039; શબ્દ ટૂંકો થતો ગયો. &#039;On&#039; નો &#039;O&#039; અને &#039;Kerosene&#039; નો &#039;K&#039; મળીને &#039;OK&#039; બની ગયો. આમ, અકસ્માતો રોકવા માટે શરૂ થયેલી એક લશ્કરી ચેતવણી કાયમ માટે &#039;Horn OK Please&#039; માં પરિવર્તિત થઈ ગઈ અને દેશભરના હાઈવેની ઓળખ બની ગઈ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-Horn-OK-Please-is-Written-on-Trucks-4.jpg</image:loc><image:caption><![CDATA[ બીજો એક રસપ્રદ સિદ્ધાંત પ્રખ્યાત બિઝનેસ ગ્રુપ &#039;ટાટા&#039; (Tata) સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે ભૂતકાળમાં ટાટા ઓઇલ મિલ્સ (TOMCO) દ્વારા &#039;OK&#039; નામનો એક લોકપ્રિય વોશિંગ પાવડર (ડિટર્જન્ટ સાબુ) લોન્ચ કરવામાં આવ્યો હતો. તે જમાનામાં ટાટા કંપની દેશમાં સૌથી વધુ ટ્રક પણ બનાવતી હતી. આથી, પોતાના નવા ડિટર્જન્ટ બ્રાન્ડના પ્રમોશન અને જાહેરાત માટે તેમણે ટ્રકની પાછળ &#039;Horn Please&#039; ની વચ્ચે મોટો &#039;OK&#039; શબ્દ લખવાનું શરૂ કરાવ્યું હતું, જે પાછળથી એક પરંપરા બની ગયું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Why-Horn-OK-Please-is-Written-on-Trucks-5.jpg</image:loc><image:caption><![CDATA[ આ ઐતિહાસિક વાર્તાઓ ઉપરાંત, આ વાક્ય પાછળ એક સરળ ટ્રાફિક નિયમ પણ છુપાયેલો છે. પહેલાના જમાનામાં ટ્રકોમાં સાઇડ મિરર (અરીસા) નહોતા હોતા. આથી પાછળથી આવતા વાહનોને સાઇડ આપવા માટે હોર્ન વગાડવો જરૂરી હતો. વળી, &#039;OK&#039; ને અલગ રાખવા પાછળનો તર્ક એ પણ હતો કે જ્યારે કોઈ વાહન હોર્ન વગાડે અને આગળનો ટ્રક ડ્રાઈવર સાઇડ આપે, ત્યારે જ પાછળના વાહને આગળ વધવું &#039;OK&#039; (સલામત) ગણાશે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/why-do-train-engines-have-metal-grilles-on-their-windshields-know-the-real-reason-1456084.html</loc><lastmod>2026-06-01T14:14:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Train-Engine-Grille.jpg</image:loc>
					<image:title><![CDATA[ Why Do Train Engines Have Metal Grilles on Their Windshields Know the Real Reason ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Train-Engine-Grille-1.jpg</image:loc><image:caption><![CDATA[ Train Engine Grille: જો તમે ક્યારેય ટ્રેનના એન્જિનનું નજીકથી અવલોકન કર્યું હોય, તો તમે કદાચ નોંધ્યું હશે કે લોકોમોટિવના આગળના વિન્ડશિલ્ડ પર લોખંડની જાળી લગાવેલી હોય છે. ઘણા લોકો તેને ફક્ત એક ડિઝાઇન તત્વ માને છે, પરંતુ આ જાળી વાસ્તવમાં રેલ્વે સલામતીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જાળી લોકોમોટિવ પાઇલટ અને એન્જિનના વિન્ડશિલ્ડને પથ્થરો, પક્ષીઓ અને અન્ય વસ્તુઓથી બચાવવા માટે લગાવવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Indian-Railways-Safety.jpg</image:loc><image:caption><![CDATA[ ઉડતા પથ્થરોથી રક્ષણ: ટ્રેનો ઘણીવાર 110 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. આટલી ઊંચી ઝડપે, રેલ્વે ટ્રેકની નજીક પડેલા પથ્થરો અથવા છૂટા કાંકરા પવનના દબાણથી ઉપર ઉઠાવી શકાય છે અને સીધા વિન્ડશિલ્ડ સાથે અથડાઈ શકે છે. આ ધાતુની જાળી રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે, જે કોઈપણ વસ્તુ કાચ સાથે અથડાય તે પહેલાં તેની અસર ઘટાડે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Locomotive-Safety-Features.jpg</image:loc><image:caption><![CDATA[ પથ્થરમારા દરમિયાન સલામતી: ઘણા વિસ્તારોમાં અસામાજિક તત્વો ક્યારેક ક્યારેક રેલવે પાટા પરથી ચાલતી ટ્રેનો પર પથ્થર ફેંકે છે. ઝડપી ગતિએ, એક નાનો પથ્થર પણ પ્રચંડ શક્તિથી અથડાવી શકે છે અને અત્યંત ખતરનાક સાબિત થાય છે. જો વિન્ડશિલ્ડ તૂટી જાય, તો પથ્થર કેબિનની અંદર લોકો પાઇલટને ગંભીર રીતે ઇજા પહોંચાડી શકે છે. આ રેલવે અકસ્માતનું જોખમ વધારે છે. આ જાળી કાચ પર સીધી અસર અટકાવવામાં નોંધપાત્ર રીતે મદદ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Locomotive-Windshield.jpg</image:loc><image:caption><![CDATA[ દ્રષ્ટિ પર કોઈ અસર નહીં: લોખંડની બનેલી હોવા છતાં, આ જાળી કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે જેથી તે લોકો પાઇલટની આગળની દ્રષ્ટિને અવરોધે નહીં. જાળીમાં આવેલી જગ્યાને લીધે ડ્રાઇવરને ટ્રેક સ્પષ્ટ રીતે જોવા દે છે. તે ધૂળ, ગંદકી અને જંતુઓને સીધા વિન્ડશિલ્ડ પર એકઠા થવાથી રોકવામાં પણ મદદ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Railway-Facts.jpg</image:loc><image:caption><![CDATA[ રેલવે સલામતીનો એક આવશ્યક ભાગ: જ્યારે તે નાની વસ્તુ લાગે છે, ત્યારે આ જાળીને લોકોમોટિવ સલામતીનો એક મહત્વપૂર્ણ ઘટક માનવામાં આવે છે. તે વધુ ઝડપ દરમિયાન ડ્રાઇવર અને એન્જિન બંનેનું રક્ષણ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Train-Engine-Design.jpg</image:loc><image:caption><![CDATA[ વધુમાં તે ટ્રેનની મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ કરે છે. રેલવે એન્જિનિયરો વ્યસ્ત રેલવે રૂટ પર દરરોજ ટ્રેનોનો સામનો કરતા વાસ્તવિક જીવનના જોખમોને ધ્યાનમાં રાખીને આ સિસ્ટમો ડિઝાઇન કરે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-ranveer-singh-or-farhan-akhtar-net-worth-1456088.html</loc><lastmod>2026-06-01T14:04:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BOLLYWOOD-7-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ BOLLYWOOD (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BOLLYWOOD-1.jpg</image:loc><image:caption><![CDATA[ રણવીર સિંહ અને ફરહાન અખ્તર હાલમાં ચર્ચામાં છે. જેનું કારણ ફિલ્મ ડોન 3 છે. આ વિવાદ પર FWICE એ રણવીર સિંહ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BOLLYWOOD-7.jpg</image:loc><image:caption><![CDATA[ તો ચાલો જાણીએ કે, બંન્ને સ્ટાર્સમાંથી કોની પાસે વધારે પૈસા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંન્ને સ્ટાર્સમાંથી કોની પાસે વધારે પૈસા છે. મીડિયા રિપોર્ટ મુજબ રણવીર સિંહ  300 થી 400 કરોડના મિલાક છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BOLLYWOOD-3.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ મુજબ રણવીર સિંહની નેટવર્થ અંદાજે 350 થી 400 કરોડ રુપિયા છે. તેની કમાણીનો મોટોભાગ ફિલ્મની ફી અને બ્રાન્ડ પ્રમોશન અને ઈવેન્ટમાંથી આવે છે. રણવીર સિંહ એક ફિલ્મ માટે 30 થી 40 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. એક જાહેરાતમાટે રણવીર સિંહ 3 થી 5 કરોડ રુપિયા લે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BOLLYWOOD-4.jpg</image:loc><image:caption><![CDATA[ આ સિવાય રણવીર સિંહની પાસે મુંબઈમાં લક્ઝરી ઘર,મોંઘી ગાડીઓ અને અનેક પ્રોપર્ટી પણ છે. રણવીર સિંહના કાર કલેક્શનમાં એસ્ટન માર્ટિન રૈપિડએસ,જૈગુઆર એક્સજેએલ અને મર્સિડીઝ બેઝ સામેલ છે. બાંદ્રામાં તેનો એક શાનદાર બંગલો પણ છે. જેની કિંમત અંદાજે 119 કરોડ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BOLLYWOOD-2.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ મુજબ ફરહાન અખ્તરની નેટવર્થ અંદાજે 148 થી 19.15 કરોડ રુપિયા વચ્ચે બતાવવામાં આવી રહી છે. ફરહાન એક ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે અંદાજે 3 થી 4 કરોડ રુપિયા લે છે. એક લીડ રોલ માટે 15 થી 18 કરોડ રુપિયાનો ચાર્જ કરે છે.તેની કમામી તેના પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેનમેન્ટમાંથી થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BOLLYWOOD-5.jpg</image:loc><image:caption><![CDATA[ મુંબઈના બાંદ્રામાં ફરહાન અખ્તરનો એક શાનદાર બંગ્લો છે. જેની કિંમત અંદાજે 35 કરોડ રુપિયા છે. તેની પાસે અનેક મોંઘી ગાડીઓ પણ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/BOLLYWOOD-6.jpg</image:loc><image:caption><![CDATA[ રણવીર સિંહ પાસે બાંદ્રા સિવાય વર્લીમાં 40 કરોડનો આલીબાગમાં એક વિલા છે. જેની કિંમત અંદાજે 22 કરોડ રુપિયા છે. (ALL PHOTO : PTI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/priyanka-chopra-steps-in-pool-wearing-a-monokini-see-photos-1456029.html</loc><lastmod>2026-06-01T11:49:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/priyanka-chopra.jpg</image:loc>
					<image:title><![CDATA[ priyanka chopra ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/priyanka-chopra-pool-pics.webp</image:loc><image:caption><![CDATA[ હૈદરાબાદમાં ‘વારાણસી’ના શૂટિંગમાં વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે, પ્રિયંકા ચોપરાએ સપ્તાહના અંતે આરામ કરવા માટે થોડો સમય કાઢ્યો, ચાહકોને તેના હોલીડેની દિનચર્યાની ઝલક આપી. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કર્યા, જેમાં તે કાળા મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/priyanka-chopra-pool-pic.webp</image:loc><image:caption><![CDATA[ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયોની શ્રેણી પોસ્ટ કરી, જેમાં તેણીએ રવિવાર કેવી રીતે આનંદ માણતા વિતાવ્યો તે કેદ કર્યું. આ તસવીરોમાં પ્રિયંકાના કાળા મોનોકિનીમાં ગ્લેમરસ અવતાર દર્શાવવામાં આવ્યો હતો - એક એવો દેખાવ એટલો સુંદર હતો કે ચાહકો તેની નજર તેના પરથી હટાવી શક્યા નહીં. સેટ પર પાછા ફરતા પહેલા પ્રિયંકા તેના ડાઉનટાઇમનો મહત્તમ ઉપયોગ કરતી દેખાઈ રહી હતી.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/priyanka-chopra-monokini.webp</image:loc><image:caption><![CDATA[ એક ફોટામાં, પ્રિયંકા ચોપરા પૂલમાં ડૂબેલી જોવા મળે છે, જ્યારે બીજામાં, અભિનેત્રી પૂલ કિનારે પોઝ આપતી જોવા મળે છે. એક ખાસ તસવીરમાં પ્રિયંકા ફેસ માસ્ક પહેરેલી જોવા મળે છે. તેના પૂલ ટાઇમનો આનંદ માણતી વખતે, પ્રિયંકા જામ્બુ ખાતી જોવા મળી રહી છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/priyanka-chopra-pool.webp</image:loc><image:caption><![CDATA[ પ્રિયંકાએ તેના સ્વિમિંગ સેશનનો એક વીડિયો પણ શેર કર્યો, જેમાં તેણીના આરામના દિવસનો નજીકથી અનુભવ રજૂ કરવામાં આવ્યો. પૂલમાં વિતાવેલા પળોની સાથે, પ્રિયંકાએ તેની સ્કિનકેર રૂટિનના ફોટા પણ પોસ્ટ કર્યા. કાળા મોનોકિનીમાં જોઈને ચાહકો અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/priyanka-chopra-varanasi.webp</image:loc><image:caption><![CDATA[ પ્રિયંકા છેલ્લે &#039;સિટાડેલ 2&#039;માં જોવા મળી હતી. હાલમાં, તે એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ &#039;વારાણસી&#039;નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે પૃથ્વીરાજ સુકુમારન પણ એક મુખ્ય પાત્ર ભજવે છે. આ ખૂબ જ અપેક્ષિત ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/vastu-remedy-on-main-door-bring-happiness-and-peace-to-the-house-1456000.html</loc><lastmod>2026-06-01T11:39:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/maind-door-vastu-tips-.jpg</image:loc>
					<image:title><![CDATA[ maind door vastu tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/home-main-door.jpg</image:loc><image:caption><![CDATA[ ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત તરીકે કામ કરે છે. પરિણામે, દરેક વ્યક્તિ ખાતરી કરવાનો પ્રયાસ કરે છે કે મુખ્ય દરવાજા પર એવું કંઈ ન મૂકવામાં આવે જે દેવું અથવા લોનના સંચય તરફ દોરી શકે. જો નકારાત્મક ઉર્જા આ બિંદુમાંથી પ્રવેશ કરે છે, તો તે સતત નાણાકીય મુશ્કેલીઓ, દેવું અને વારંવાર નાણાકીય અછતનું કારણ બની શકે છે. તેનાથી વિપરીત, મુખ્ય પ્રવેશદ્વાર પર થોડા સરળ છતાં અસરકારક ઉપાયો અમલમાં મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને વર્ષો જૂના દેવાને પણ ધીમે ધીમે દૂર કરવામાં મદદ મળે છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત રિદ્ધિ બહલે આવી ત્રણ પદ્ધતિઓ જણાવી છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/home-main-door-1.jpg</image:loc><image:caption><![CDATA[ મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વસ્તિક અથવા &#039;શુભ-લાભ&#039; મૂકવું :  તમારા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ - અથવા મધ્યમાં - સ્વસ્તિકનું પ્રતીક અથવા &#039;શુભ-લાભ&#039; (શુભ લાભ) વાક્ય લાલ શાહીથી લખો. સ્વસ્તિકને સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ આવે છે. અઠવાડિયામાં એક વાર આ પ્રતીકને હળદર અથવા સિંદૂર (સિંદૂર) ચઢાવવાનો પ્રયાસ કરો.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/home-main-door-2.jpg</image:loc><image:caption><![CDATA[ દરવાજાની બહાર સ્વચ્છ અને સુશોભિત વાતાવરણ જાળવો : મુખ્ય પ્રવેશદ્વારની સામે સીધા ગંદકી, તૂટેલા પગરખાં અથવા ગંદકી રાખવાનું ટાળો. દરરોજ સાંજે પરંપરાગત દીવો (દીવો) પ્રગટાવો અથવા લાઇટ ફિક્સ્ચર ચાલુ કરો. રોશની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને વ્યક્તિની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવે છે. અંધકાર અને અવ્યવસ્થા દેવાના સંચય માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરી શકે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/home-main-door-8.jpg</image:loc><image:caption><![CDATA[ તોરણ અને ઘંટનો યોગ્ય ઉપયોગ કરો : આંબાના પાંદડાથી બનેલા તોરણ (સુશોભિત લટકાવનાર) અથવા પરંપરાગત બંધનવાર વડે તમારા મુખ્ય પ્રવેશદ્વારને શણગારો. વધુમાં, ખાતરી કરો કે તમે દરવાજા પર જ એક નાની પિત્તળની ઘંટડી લટકાવી રાખો. જ્યારે પણ દરવાજો ખુલે છે, ત્યારે ઘંટનો અવાજ સકારાત્મક ઉર્જાને સક્રિય કરે છે. આ સંપત્તિ જાળવી રાખવામાં અવરોધો દૂર કરવામાં મદદ કરે છે અને લોનની ચુકવણીને સરળ બનાવે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/home-main-door-7.jpg</image:loc><image:caption><![CDATA[ આ વધારાના વાસ્તુ સિદ્ધાંતો ધ્યાનમાં રાખો : મુખ્ય પ્રવેશદ્વાર ક્યારેય તૂટેલો, ક્ષતિગ્રસ્ત કે ચીકણો ન હોવો જોઈએ. દરવાજાનો રંગ હળવો, સ્વચ્છ અને સૌંદર્યલક્ષી રીતે આકર્ષક રાખો. મુખ્ય દરવાજાની સામે સીધો અરીસો મૂકવાનું ટાળો.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/home-main-door-6.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે લાંબા સમયથી દેવા અથવા હોમ લોન સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો યાદ રાખો કે ફક્ત સખત મહેનત જ નહીં - પણ યોગ્ય વાસ્તુ ઉપાયોનો ઉપયોગ પણ - તમારી મદદ માટે આવી શકે છે. ઉપરોક્ત ત્રણ ઉપાયોનો નિયમિત અભ્યાસ કરવાથી વ્યક્તિની નાણાકીય સ્થિતિમાં સુધારો થાય છે, અને લાંબા સમયથી બાકી રહેલી લોન પણ ઝડપથી ચુકવણી તરફ આગળ વધવા લાગે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-ipl-2026-vaibhav-suryavanshi-will-not-be-able-to-drive-the-tata-sierra-car-1455999.html</loc><lastmod>2026-06-01T11:36:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-6-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vaibhav Suryavanshi (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ આઈપીએલ 2026માં પોતાની બેટિંગથી ધમાલ મચાવનાર વૈભવ સૂર્યવંશી હાલમાં ક્રિકેટથી લઈ સોશિયલ મીડિયા પર છવાયો છે. તેના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે. તેને આઈપીએલ 2026માં સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઈનામ તરીકે 25 લાખ રુપિયાની ટાટા સિએરા કાર મળી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઈનામમાં મળેલી ચમચમાતી કાર મળ્યા બાદ વૈભવ સૂર્યવંશી ચલાવી શકશે નહી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતમાં એક કાયદો છે. જેના કારણે વૈભવ સૂર્યવંશી ખુદ આઈપીએલ 2026માં જીતેલી 25 લાખની કાર ડ્રાઈવ કરી શકશે નહી. જાણો કેમ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ આની પાછળ કારણ રસપ્રદ છે. વૈભવ સૂર્યવંશીની ઉંમર માત્ર 15 વર્ષ છે. ભારતના નિયમો મુજબ કાનુન રુપે ગાડી ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સની જરુર પડે છે. જે 18 વર્ષની ઉંમર બાદ મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરમાં મોટર અથવા બાઈક ચલાવવું કાનુની રુપથી ગુનો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ કારણે આઈપીએલમાં દિગ્ગજ બોલરોને ધુળ ચટાવનાર વૈભવ સૂર્યવંશી કાર ડ્રાઈવ કરી શકશે નહી. ડ્રાઈવિંગ સીટ પર બેસવા માટે 3 વર્ષ રાહ જોવી પડશે. (ALL Photo : PTI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/ac-blast-warning-signs-tips-and-tricks-ac-frequently-shutting-down-or-smelling-of-burning-1455975.html</loc><lastmod>2026-06-01T09:51:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-Blast-Warning-Signs.jpg</image:loc>
					<image:title><![CDATA[ AC Blast Warning Signs ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-Tips-1-2-2.webp</image:loc><image:caption><![CDATA[ દક્ષિણ દિલ્હીના હૌઝ ખાસ વિસ્તારમાં એસી વિસ્ફોટને કારણે નિવૃત્ત IAS અધિકારી ધનેન્દ્ર કુમારના મૃત્યુ બાદ, રાજધાની અને અન્ય પ્રદેશોમાં એસી સલામતી અંગે એક નવી ચર્ચા શરૂ થઈ છે. એક તરફ એર કન્ડીશનર ગરમીથી ખૂબ જ જરૂરી રાહત આપે છે, તો બીજી તરફ તે લોકોના જીવન માટે જીવલેણ ખતરો બની રહ્યા છે. નિષ્ણાતો સૂચવે છે કે થોડી સરળ સાવચેતીઓ અપનાવીને, આવા અકસ્માતોને મોટાભાગે ટાળી શકાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-Tips-3-2-1.webp</image:loc><image:caption><![CDATA[ ટેકનિકલ નિષ્ણાતો માને છે કે ઘણા કલાકો સુધી સતત AC ચલાવવાથી તેના કોમ્પ્રેસર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો પર વધુ પડતો તાણ પડે છે. પરિણામે, જો યુનિટને ઠંડુ થવા માટે પૂરતો સમય આપવામાં ન આવે, તો તેનું આંતરિક તાપમાન ખતરનાક સ્તરે વધી શકે છે. આ, બદલામાં, આગ અને વિસ્ફોટ જેવી ઘટનાઓ બની જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-TIPS-3-1-4.webp</image:loc><image:caption><![CDATA[ વોલ્ટેજમાં વધઘટ : ઉનાળાની ઋતુ દરમિયાન, વીજળીના વપરાશમાં વધારો ઘણીવાર ઘણા વિસ્તારોમાં વોલ્ટેજમાં વધઘટ તરફ દોરી જાય છે. આની સીધી અસર AC ના સંવેદનશીલ ઇલેક્ટ્રોનિક ઘટકો પર પડે છે. જો મિનિએચર સર્કિટ બ્રેકર (MCB) ખામીયુક્ત હોય અથવા વાયરિંગ ઢીલું હોય, તો સલામતી પદ્ધતિઓ સંપૂર્ણપણે નિષ્ફળ થઈ શકે છે, જે સંભવિત રીતે મોટી અકસ્માત તરફ દોરી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/ac-eco-mode-3.jpg</image:loc><image:caption><![CDATA[ રેફ્રિજન્ટ ગેસ લીક ​​કેટલું ખતરનાક : નિષ્ણાતોના મતે, રેફ્રિજન્ટ ગેસ લીક ​​એ AC માં આગ લાગવાનું એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે. જ્યારે ગેસ લીક ​​થાય છે, ત્યારે AC ની ઠંડક કાર્યક્ષમતા ઓછી થાય છે, જેના કારણે યુનિટને વધતા દબાણ હેઠળ કામ કરવાની ફરજ પડે છે. આનાથી સિસ્ટમનું આંતરિક તાપમાન ઝડપથી વધી શકે છે. ગેસ લીક ​​થવાના સામાન્ય ચિહ્નોમાં એક અલગ હિસિંગ અવાજ, ઠંડક કામગીરીમાં ઘટાડો, વેન્ટ્સમાંથી ગરમ હવા ફૂંકાતી અને ઠંડક કોઇલ પર બરફનો સંચય શામેલ છે. જો આમાંના કોઈપણ ચેતવણી ચિહ્નો દેખાય, તો યુનિટનું તાત્કાલિક ટેકનિશિયન દ્વારા નિરીક્ષણ કરવું જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/AC-Tips-6-3.webp</image:loc><image:caption><![CDATA[ ગંદા એર ફિલ્ટર્સ પણ જોખમ : ઘણા લોકો તેમના એર કંડિશનરની નિયમિત સફાઈ અને સર્વિસિંગની અવગણના કરે છે. ગંદા એર ફિલ્ટર્સ હવાના પ્રવાહને પ્રતિબંધિત કરે છે, જેના કારણે મશીનની અંદર ગરમી એકઠી થાય છે. પરિણામે, આ કોમ્પ્રેસર અને અન્ય ઘટકો પર વધુ પડતો ભાર મૂકે છે, જેનાથી ખામી સર્જાવાનું અથવા આગ લાગવાનું જોખમ વધે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/ac-eco-mode-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ સંકેત મળે તો રહો સાવધાન ! : જો તમારા AC માં આ ચિહ્નો દેખાય, તો તે ચેતવણી સંકેત હોઈ શકે છે. તેથી, આવી ચેતવણીઓ જોતાં જ તરત જ સાવધ રહો - ઉદાહરણ તરીકે, સળગતી ગંધ, AC વારંવાર ચાલુ અને બંધ થવું, અસામાન્ય અવાજો, યુનિટમાંથી નીકળતો ધુમાડો, અથવા અચાનક ઠંડક ગુમાવવી. જો આમાંથી કોઈપણ ચિહ્નો દેખાય, તો તમારે તાત્કાલિક AC બંધ કરીને તેનું નિરીક્ષણ કરાવવું જોઈએ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/the-hidden-reason-behind-indias-70-gold-demand-crash-what-arent-they-telling-you-1455919.html</loc><lastmod>2026-06-01T09:45:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/India-70-Gold-Demand-Crash-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ India 70% Gold Demand Crash ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/70-Gold-Crash.jpg</image:loc><image:caption><![CDATA[ દેશમાં સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત વેરો) બમણા કરતાં વધી જતાં ચાલુ મહિને સોનાની માંગમાં અંદાજે 70% જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/70-Gold-Demand-Crash.jpg</image:loc><image:caption><![CDATA[ ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન દેશમાં આશરે 25 ટન સોનાની માંગ હતી, જે ઈમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ ચાલુ પખવાડિયામાં ઘટીને માત્ર 7.5 ટન પર આવી ગઈ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Crash.jpg</image:loc><image:caption><![CDATA[ સરકારે ગત 13 મેથી સોના પરની આયાત ડ્યુટી 6% થી સીધી વધારીને 15% કરી દીધી હતી, જે આ ભારે મંદીનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Demand-Crash.jpg</image:loc><image:caption><![CDATA[ દેશના કુલ સોનાના વેપારમાં અસંગઠિત બજારનો હિસ્સો 65% જેટલો મોટો છે, અને આ ડ્યુટી વધારાના કારણે આ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold.jpg</image:loc><image:caption><![CDATA[ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા તણાવ અને આર્થિક દબાણો વચ્ચે, દેશના નેતૃત્વ દ્વારા નાગરિકોને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે એક વર્ષ સુધી સોનાની ખરીદી પર બ્રેક લગાવવાની અપીલ કરવામાં આવી હતી, જેની ગંભીર અસર ગ્રાહકોના માનસ પર પડી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/India-70-Gold-Demand-Crash-1.jpg</image:loc><image:caption><![CDATA[ બજારના અગ્રણી જ્વેલરી રીટેલર્સના જણાવ્યા અનુસાર, માત્ર સરકારી નિયમો જ નહીં પણ લોકોની બદલાયેલી માનસિકતાના કારણે મોટા શોરૂમ્સમાં પણ સોનાની માંગ 35% થી વધુ ઘટી ગઈ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/India-70-Gold-Demand-Crash-2.jpg</image:loc><image:caption><![CDATA[ માત્ર સોનાના ભાવ જ નહીં, પરંતુ રોજીંદા જીવનમાં ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) અને ખાવા-પીવાની ચીજવસ્તુઓના વધતા ભાવોના કારણે લોકો બચત કરવા મજબૂર બન્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/India-70-Gold-Demand-Crash-3.jpg</image:loc><image:caption><![CDATA[ ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારા બાદ હવે GST સહિત સોના પર લાગતો કુલ ટેક્સ 9.18% થી સીધો વધીને 18.45% થઈ ગયો છે, જેનાથી સોનું ખરીદવું ઘણું મોંઘું બન્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/India-70-Gold-Demand.jpg</image:loc><image:caption><![CDATA[ હાલમાં ચાલી રહેલા &#039;અધિક માસ&#039;ના કારણે હિન્દુ ધર્મમાં કિંમતી વસ્તુઓની ખરીદી ટાળવામાં આવે છે. આ સિવાય આશ્ચર્યજનક રીતે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) કરવાની માંગ પણ નબળી પડી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/India-Gold.jpg</image:loc><image:caption><![CDATA[ દક્ષિણ ભારતના રાજ્યો, જે સોનાના સૌથી મોટા ગ્રાહક ગણાય છે, ત્યાં હવે ગ્રાહકો હલકા વજનના અને ઓછા કેરેટના દાગીના પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો નવું સોનું ખરીદવાના બદલે ઘરમાં પડેલું જૂનું સોનું વેચીને રોકડા રૂપિયા ઘરે લઈ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/how-to-block-a-debit-or-credit-card-if-it-is-lost-learn-the-easy-way-to-block-a-card-1455967.html</loc><lastmod>2026-06-01T09:27:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/credit-card-debit-card-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ credit card debit card (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Credit-Card-Holder-7.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતમાં કેશલેસ અર્થતંત્રને નોંધપાત્ર વેગ મળ્યો છે. આજના સમયમાં ઈ-કોમર્સ વેબસાઇટ્સથી લઈને ઓફલાઈન રિટેલ સ્ટોર્સ સુધી - ચુકવણી માટે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ સામાન્ય બની ગયો છે. કાર્ડ દ્વારા ચુકવણી કરવાથી ઉત્તમ કેશબેક રિવોર્ડ્સ અને શાનદાર ડિસ્કાઉન્ટ પણ મળે છે. આ સિસ્ટમની સૌથી મોટી સુવિધા એ છે કે તમારે હવે ગમે ત્યાં તમારી સાથે મોટી માત્રામાં રોકડ રાખવાની જરૂર નથી; તમે ફક્ત એક જ સ્વાઇપથી મોટા વ્યવહારો પણ પૂર્ણ કરી શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Credit-Card-Holder-6.jpg</image:loc><image:caption><![CDATA[ જોકે, રોકડની જેમ, કાર્ડ પણ ચોરાઈ શકે છે અથવા ખોવાઈ શકે છે. જો તમે તમારું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયા છો, તો તે ચોક્કસપણે ચિંતાનું કારણ છે. દેશની લગભગ બધી મોટી બેંકો ગ્રાહકોને તેમના કાર્ડ બ્લોક કરવા માટે એક સરળ સુવિધા આપે છે. ચાલો જોઈએ કે આવી તણાવપૂર્ણ પરિસ્થિતિ દરમિયાન તમે કયા પગલાં લઈ શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Credit-Card-Holder-5.jpg</image:loc><image:caption><![CDATA[ જો કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તમારે તાત્કાલિક કેમ બ્લોક કરવું જોઈએ? : જો તમારું કાર્ડ ચોરાઈ જાય તો પહેલું પગલું તેને બ્લોક કરવાનું છે. તમે બેંક શાખાની મુલાકાત લઈ શકો છો અને ગ્રાહક સંભાળ પ્રતિનિધિ પાસેથી મદદ લઈ શકો છો, પરંતુ આ હંમેશા શક્ય નથી. આવા કિસ્સાઓમાં, ઓનલાઈન પદ્ધતિઓ સૌથી સલામત અને ઝડપી વિકલ્પો સાબિત થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Credit-Card-Holder-4.jpg</image:loc><image:caption><![CDATA[ જો કોઈ તમારા કાર્ડ નંબર અને CVV ની ઍક્સેસ મેળવે છે, તો તેઓ સીધા તમારા બેંક ખાતામાંથી ભંડોળ ટ્રાન્સફર કરી શકે છે. જો કોઈ છેતરપિંડી કરનારને તમારો ATM PIN મળે છે, તો તેઓ ATM માંથી રોકડ પણ ઉપાડી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Credit-Card-Holder-3.jpg</image:loc><image:caption><![CDATA[ તમારા કાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર માલ અથવા સેવાઓ ઓનલાઈન ખરીદવા માટે થઈ શકે છે. આવા વ્યવહારો તમારા નામ હેઠળ રેકોર્ડ કરવામાં આવતા હોવાથી, તમે બિનજરૂરી રીતે કાનૂની ગૂંચવણોમાં ફસાઈ શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Credit-Card-Holder-2.jpg</image:loc><image:caption><![CDATA[ મોબાઈલ બેંકિંગ એપનો ઉપયોગ : ભલે તે SBI, HDFC, કે ICICI બેંક હોય, બધી મુખ્ય બેંકો માટે મોબાઈલ બેંકિંગ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ્સમાં ખાસ કરીને કાર્ડ બ્લોક કરવા માટેનો વિકલ્પ સામેલ છે. આ માટે પ્રથમ, તમારી બેંકની મોબાઈલ બેંકિંગ એપમાં લોગ ઇન કરો. હવે, કાર્ડ્સ વિભાગ પર નેવિગેટ કરો. અહીં, તમે તમારા બધા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ એક જ જગ્યાએ સૂચિબદ્ધ જોઈ શકશો. છેલ્લા ચાર અંકો ચકાસીને તમે જે કાર્ડને બ્લોક કરવા માંગો છો તેને ઓળખો, અને પછી તેના પર ટેપ કરો. આગળ, મેનેજ અથવા સપોર્ટ બટન પર નેવિગેટ કરો. અહીં, તમને કાર્ડ અક્ષમ કરો, કાયમી બ્લોક કરો, અથવા વિવાદ ઉઠાવો જેવા વિકલ્પો દેખાશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Credit-Card-Holder-1.jpg</image:loc><image:caption><![CDATA[ તમારું કાર્ડ ખોવાઈ ગયું હોવાથી, તમારે હંમેશા કાયમી બ્લોક વિકલ્પ પસંદ કરવો જોઈએ. એકવાર કાર્ડ બ્લોક થઈ જાય, પછી તમે નવું જારી કરવાની વિનંતી કરી શકો છો.તમારી પસંદગીની પુષ્ટિ કરો અને ઓન-સ્ક્રીન સૂચનાઓનું પાલન કરો. કાર્ડ બ્લોક થતાંની સાથે જ, તમને તમારી બેંક તરફથી પુષ્ટિકરણ SMS અથવા ઇમેઇલ પ્રાપ્ત થશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/credit-card-1.jpg</image:loc><image:caption><![CDATA[ SMS દ્વારા કાર્ડ બ્લોક કરવાની પ્રક્રિયા : આ પદ્ધતિ એવા વ્યક્તિઓ માટે આદર્શ છે જેમની પાસે ઇન્ટરનેટની ઍક્સેસ નથી. SMS મોકલતા પહેલા, યોગ્ય SMS ફોર્મેટ અને બેંકના ટોલ-ફ્રી નંબરને ચકાસવા માટે તમારી બેંકની વેબસાઇટ અથવા એપ્લિકેશનની મુલાકાત લો. તમારા સ્માર્ટફોન પર સંદેશાઓ એપ્લિકેશન ખોલો અને નવો સંદેશ લખવાનું શરૂ કરો. બેંક દ્વારા નિર્ધારિત ચોક્કસ ફોર્મેટમાં ટેક્સ્ટ દાખલ કરો, જેમાં તમારા કાર્ડ નંબરના છેલ્લા ચાર અંકોનો સમાવેશ થાય છે. આ સંદેશ બેંકના ટોલ-ફ્રી નંબર પર મોકલો. તમને ટૂંક સમયમાં બેંક તરફથી એક સૂચના પ્રાપ્ત થશે જેમાં પુષ્ટિ કરવામાં આવશે કે તમારું કાર્ડ કાયમી ધોરણે બ્લોક કરવામાં આવ્યું છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-1-june-2026-price-fell-first-day-of-month-1455932.html</loc><lastmod>2026-06-01T09:21:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Gold-Silver-Price-Today-1-june.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold-Silver Price Today 1 june ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-on-mcx-1-1-3.webp</image:loc><image:caption><![CDATA[ જૂનના પહેલા દિવસે, દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 1 જૂનની સવારે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹157,180 પ્રતિ 10 ગ્રામ થયો. મુંબઈમાં, ભાવ ₹157,030 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયો છે. છેલ્લા અઠવાડિયામાં, 24 કેરેટ સોનાનો ભાવ ₹2,020 જેટલો ઘટી ગયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,850 સસ્તો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં, હાજર સોનાનો ભાવ ઔંસ દીઠ $4,527.36 પર ટ્રેડ થઈ રહ્યો છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-on-mcx-2-1-4.webp</image:loc><image:caption><![CDATA[ દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,57,180 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,44,090 છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-on-mcx-3-1-4.webp</image:loc><image:caption><![CDATA[ હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,940 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,57,030 છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-on-mcx-4-1-4.webp</image:loc><image:caption><![CDATA[ આ સિવાય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,990 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,57,080 છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-silver-2.webp</image:loc><image:caption><![CDATA[ સોનાની જેમ, ચાંદીના ભાવમાં પણ અઠવાડિયાના પહેલા દિવસે ઘટાડો જોવા મળ્યો. 1 જૂન, સોમવારની સવારે, ચાંદીનો ભાવ ₹2,79,900 પ્રતિ કિલોગ્રામ હતો. છેલ્લા અઠવાડિયામાં, ભાવમાં ₹5,000નો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ $75.54 છે. આ વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરીમાં, દેશમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹400,000 ને વટાવી ગયો હતો. સોના અને ચાંદીના સ્થાનિક બજાર ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/gold-on-mcx-5-1-4.webp</image:loc><image:caption><![CDATA[ નિષ્ણાતો માને છે કે સોના પર આયાત ડ્યુટીમાં તાજેતરમાં વધારો સ્થાનિક ભાવમાં વધુ વધારો કરશે અને ભૌતિક માંગ પર કામચલાઉ અસર કરશે તેવી શક્યતા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જણાવે છે કે સોના પર આયાત ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી; તેના બદલે, તે કિંમતોમાં વધારો કરે છે. જ્વેલરી રિટેલર્સના મતે, આયાત ડ્યુટી વધારવાને બદલે સોના અને ચાંદીની આયાતના જથ્થાને નિયંત્રિત કરવા માટે સોના અને ચાંદીની આયાતના જથ્થાને નિયંત્રિત કરવા માટે વધુ અસરકારક પદ્ધતિ હશે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/chanakya-niti-advice-avoid-helping-greedy-ungrateful-and-dishonest-people-1455945.html</loc><lastmod>2026-06-01T09:04:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Chanakya-Niti-9.jpg</image:loc>
					<image:title><![CDATA[ chanakya-niti-advice-avoid-helping-greedy-ungrateful-and-dishonest-people ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Chanakya-Niti-2.jpg</image:loc><image:caption><![CDATA[ આચાર્ય ચાણક્ય વિશે વધુ કહેવાની જરૂર નથી. તેઓ એક મહાન અને સિદ્ધ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે તેમના નૈતિક ઉપદેશોમાં ઘણા મહત્વપૂર્ણ જીવન પાઠ શેર કર્યા. આજે પણ ઘણા લોકો તેમના શબ્દો જાણવા માટે ઉત્સુક છે. ચાણક્ય અનુસાર આપણે ચોક્કસ ગુણો ધરાવતા લોકોને મદદ ન કરવી જોઈએ. ચાલો તેમના વિશે વધુ જાણીએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Chanakya-Niti-3.jpg</image:loc><image:caption><![CDATA[ લોભી લોકોને મદદ ન કરો: ચાણક્યના ઉપદેશો અનુસાર, જીવનમાં ક્યારેય અત્યંત લોભી લોકોને મદદ ન કરવી જોઈએ. આવા લોકો ફક્ત પોતાના સ્વાર્થી કારણોસર તમારી મદદ માંગશે અને કામ પૂર્ણ થયા પછી તમારું શોષણ કરશે. આનાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, લોભી લોકોને એક રૂપિયો પણ ન આપો અને તેમનાથી દૂર રહો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Chanakya-Niti-4.jpg</image:loc><image:caption><![CDATA[ કૃતઘ્નતા ન હોય તે લોકોથી દૂર રહો:  જે લોકો તમારી મદદ ભૂલી જાય છે અથવા કૃતઘ્ની ન રહે તેમને મદદ ન કરો. જે લોકો મૂલ્ય સમજતા નથી તેઓ ખૂબ સ્વાર્થી હોય છે. તેઓ જરૂરિયાતના સમયે તમારી સાથે રહેશે નહીં. તેથી કૃતઘ્ની  હોય તેવા લોકોને મદદ ન કરો, નહીં તો તમને પાછળથી પસ્તાવો થશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Chanakya-Niti-5.jpg</image:loc><image:caption><![CDATA[ અપ્રમાણિક લોકોને મદદ ન કરો: કામ કે જીવનમાં અપ્રમાણિક હોય તેવી કોઈપણ વ્યક્તિને મદદ ન કરો. આવા લોકોથી શક્ય તેટલું દૂર રહેવું શ્રેષ્ઠ છે. તેમને તમારા જીવનમાં સામેલ ન કરો. જૂઠું બોલનારાઓને મદદ ન કરો અને તેમનાથી તમારું અંતર રાખો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Chanakya-Niti-6.jpg</image:loc><image:caption><![CDATA[ આળસુ લોકોથી દૂર રહો: તમે આળસુ લોકોથી જેટલા દૂર રહેશો તેટલું સારું. તેમને મદદ કરવાથી તમારા પૈસા અને સમય બંનેનો બગાડ થશે. આવા લોકોને તમારા જીવનમાંથી દૂર રાખવા વધુ સારું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Chanakya-Niti-7.jpg</image:loc><image:caption><![CDATA[ ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે આવી વાતોને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/8th-pay-commission-update-on-8th-pay-extended-deadline-for-memorandum-1455926.html</loc><lastmod>2026-06-01T08:51:48+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/8th-Pay-Commission-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ 8th Pay Commission (5) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/8th-Pay-Commission-5.webp</image:loc><image:caption><![CDATA[ દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ખાસ કરીને, 8મા પગાર પંચે કર્મચારી સંગઠનો માટે તેમના મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન, 2026 સુધી લંબાવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/8th-Pay-Commission-4.webp</image:loc><image:caption><![CDATA[ અગાઉ, આ મેમોરેન્ડમ ઓનલાઈન સબમિટ કરવાની અંતિમ તારીખ 31 મે, 2026 નક્કી કરવામાં આવી હતી. આ અંતિમ તારીખ હવે સત્તાવાર રીતે લંબાવવામાં આવી છે, જે અસરકારક રીતે કર્મચારીઓને તેમના મંતવ્યો અને માંગણીઓ રજૂ કરવાની બીજી તક પૂરી પાડે છે. નવા નિયમો હેઠળ, કર્મચારી સંગઠનો અને પેન્શનરોના સંગઠનો 15 જૂન સુધી કમિશન સમક્ષ તેમના સૂચનો અને માંગણીઓ રજૂ કરી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/8th-Pay-Commission-2.webp</image:loc><image:caption><![CDATA[ કમિશન અનુસાર, કર્મચારી સંગઠનો માટે પેનલ સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરવાની આ છેલ્લી તક હશે, કારણ કે ત્યારબાદ સમયમર્યાદામાં કોઈ વધુ વધારો આપવામાં આવશે નહીં. બધી અરજીઓ અને મેમોરેન્ડમ ફક્ત 8મા પગાર પંચના સત્તાવાર પોર્ટલ 8cpc.gov.in દ્વારા નિર્ધારિત ફોર્મેટનો ઉપયોગ કરીને સબમિટ કરવા આવશ્યક છે. ઑફલાઇન પોસ્ટલ સેવાઓ, હસ્તલિખિત નકલો અથવા PDF ફોર્મેટમાં મોકલવામાં આવેલા મેમોરેન્ડમ દ્વારા મોકલવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/8th-pay-commission-3.jpg</image:loc><image:caption><![CDATA[ મેમોરેન્ડમ સબમિશન પ્રક્રિયાની સાથે, કમિશન હાલમાં કર્મચારી સંગઠનો સાથે બેઠકો કરવા, તેમની માંગણીઓ સાંભળવા અને વાતચીત કરવા માટે વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યું છે. આગામી દિવસોમાં વિવિધ સ્થળોએ આવી ઘણી બેઠકો યોજાવાની છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/8th-Pay-Commission-Salary-Hike-Arrears-Fitment-Factor-for-Central-Govt-Employees-7.jpg</image:loc><image:caption><![CDATA[ જેમાં પહેલી બેઠક જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં 1-4 જૂન (શ્રીનગર/જમ્મુ) અને 8 જૂન (લદ્દાખ) યોજાશે, તે બાદ ઉત્તર પ્રદેશના લખનઉમાં 22-23 જૂન, ઓડિશાના ભુવનેશ્વરમાં 6-7 જુલાઈ, તે બાદ પશ્ચિમ બંગાળના કોલકાતામાં 9-10 જુલાઈના રોજ યોજાશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/8th-Pay-Commission-Salary-Hike-Arrears-Fitment-Factor-for-Central-Govt-Employees-6.jpg</image:loc><image:caption><![CDATA[ મેમોરેન્ડમમાં કર્મચારીઓની મુખ્ય માંગણીઓ મૂળ પગાર ₹18,000 થી વધારીને ₹69,000 પ્રતિ માસ કરવાનો છે. આ સાથે7મા પગાર પંચના 2.57 ના દરથી ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.83 કરવો. વાર્ષિક પગાર વધારો 3% થી વધારીને 6% કરવો. એનપીએસની જગ્યાએ જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/rcb-win-virat-special-celebration-with-lady-luck-anushka-photos-viral-1455910.html</loc><lastmod>2026-06-01T08:25:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Anuska-sharma-and-virat-kohali-7-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Anuska sharma and virat kohali 7 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Anuska-sharma-and-virat-kohali-.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026 ની ફાઇનલ મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ગુજરાત ટાઇટન્સ (GT) ને હરાવીને સતત બીજી વખત ટાઇટલ જીત્યું. આ ઐતિહાસિક વિજય પછી, જ્યારે આખું સ્ટેડિયમ ઉજવણીથી ગુંજી ઉઠ્યું, ત્યારે બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની, અનુષ્કા શર્મા સ્ટેન્ડમાં બેઠેલી એકદમ ખુશ થઈ ગઈ હતી. તેની ખુશીનો કોઈ પાર નહોતો. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Anuska-sharma-and-virat-kohali-1.jpg</image:loc><image:caption><![CDATA[ જે ક્ષણે વિરાટ કોહલીએ જીતનો શોટ માર્યો, તે ક્ષણે અનુષ્કા સ્ટેન્ડમાં ખુશીથી જુમી ઉઠી હતી. આ પછી મેદાન પર &#039;વિરુષ્કા&#039;નું રોમાંસ પણ જોવા મળ્યું.. એક ક્ષણ જે હંમેશની જેમ, તરત જ વાયરલ થઈ ગઈ. મેદાન પરથી, &#039;કિંગ કોહલી&#039; એ તેની લેડી લવને રોમેન્ટિક &#039;ફ્લાઈંગ કીસ&#039; પણ આપી, જેનો અનુષ્કાએ સમાન પ્રેમથી જવાબ આપ્યો.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Anuska-sharma-and-virat-kohali-5.jpg</image:loc><image:caption><![CDATA[ આ પાવર કપલનો રોમેન્ટિક હાવભાવ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. મેચ સમાપ્ત થયા પછી, અનુષ્કા તેના પતિ વિરાટ અને આખી ટીમ સાથે આ શાનદાર વિજયની ઉજવણી કરવા માટે સીધા મેદાનમાં ઉતરી. આ ઉજવણી દરમિયાન, તેણીએ એક સરળ અને સ્ટાઇલિશ લુક પહેર્યો હતો.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Anuska-sharma-and-virat-kohali-2.jpg</image:loc><image:caption><![CDATA[ વાયરલ થયેલા ફોટોગ્રાફ્સમાં, અનુષ્કા એકદમ ખુશ દેખાય છે. તે અન્ય ટીમના સભ્યો અને તેમના પરિવારો સાથે પોઝ આપતી જોવા મળે છે. એક ખાસ ફોટોગ્રાફમાં વિરાટ અને અનુષ્કા બંને ચમકતી IPL ટ્રોફી તરફ પ્રશંસાપૂર્વક જોતા હસતા જોવા મળે છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Anuska-sharma-and-virat-kohali-6.jpg</image:loc><image:caption><![CDATA[ આ દરમિયાના અનુષ્કાનો લુક એકદમ સિમ્પલ હતો પણ તે ખુબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી હતી. આ ખાસ દિવસે, અનુષ્કા શર્માએ &#039;લિયોનાર્ડ ટોપ&#039; પહેર્યો હતો, જેની કિંમત ₹11,500 હોવાનું કહેવાય છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Anuska-sharma-and-virat-kohali-3.jpg</image:loc><image:caption><![CDATA[ વધુમાં, તેણીએ તેની સાથે તેણે ટ્રાઉઝર પહેર્યું હતું તે પણ તે જ બ્રાન્ડનું હતું, જેની કિંમત ₹13,800નું હોવાનું કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેણીનો આખો કેઝ્યુઅલ ડ્રેસ કુલ ₹25,300નો થાય છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Anuska-sharma-and-virat-kohali-7.jpg</image:loc><image:caption><![CDATA[ જીતની ઉજવણીના વાયરલ ફોટામાં, અનુષ્કાનો ચમકતો ચહેરો સ્પષ્ટપણે તેણીના આનંદને પ્રતિબિંબિત કરે છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે, વિરાટ અને અનુષ્કા દ્વારા શેર કરાયેલ બંધન ટ્રોફી સાથે મેદાન પર ઉજવણી સાથે આ IPL સીઝનની સૌથી સુંદર અને યાદગાર ક્ષણ તરીકે ઉભરી આવ્યું છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-ipl-2026-vaibhav-suryavanshi-awards-list-1455888.html</loc><lastmod>2026-06-01T08:00:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-8-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vaibhav Suryavanshi (8) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-1.jpg</image:loc><image:caption><![CDATA[ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત બીજી વખત આઈપીએલનો ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો છે. આઈપીએલ 2026ની ફાઈનલ મેચમાં બેંગ્લુરુંએ ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવ્યું છે. આ જીતની સીથે આરસીબી, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બાદ પોતાનો ખિતાબ ડિફેન્ડ કરનારી ત્રીજી ટીમ બની છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-2.jpg</image:loc><image:caption><![CDATA[ મેચ પૂર્ણ થયા બાદ એવોર્ડ સેરેમનીમાં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો જલવો રહ્યો હતો. શાનદાર પ્રદર્શનની સાથે ઓરેન્જ કેપ સહિત કુલ આટલા એવોર્ડ પોતાને નામ કર્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-8.jpg</image:loc><image:caption><![CDATA[ વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં કુલ 16 મેચમાં કુલ 776 રન બનાવ્યા છે. સૌથી વધારે રન બનાવનારને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. તેમજ ઈનામ રુપે 10 લાખ રુપિયા આપવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-3.jpg</image:loc><image:caption><![CDATA[ મોસ્ટ વૈલ્યુએબલ પ્લેયર આખી સીઝનમાં સૌથી શાનદાર ખેલાડી બનવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. વૈભવે 16 મેચમાં 436.5 પોઈન્ટ મળ્યા છે. આ એવોર્ડ સાથે 15 લાખ રુપિયાની પ્રાઈઝમની મળી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-4.jpg</image:loc><image:caption><![CDATA[ વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં 237.30ની તોફાની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. જે અન્ય બેટ્સમેનોની તુલનામાં સૌથી વધારે રહ્યું છે. આ માટે ટાટા સિયરા એવોર્ડના રુપમાં મળી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-5.jpg</image:loc><image:caption><![CDATA[ વૈભવ સૂર્યવંશીને આઈપીએલ 2026 સીઝનમાં બેટમાંથી તેના શાનદાર પ્રદર્શન માટે એમર્ઝિંગ પ્લેયરનો એવોર્ડ મળ્યો છે. જેના માટે ટ્રોફી સાથે 10 લાખ રુપિયા મળ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Vaibhav-Suryavanshi-6.jpg</image:loc><image:caption><![CDATA[ વૈભવે આ સીઝનમાં કુલ 72 સિક્સ ફટકારી છે.આ સાથે તેમણે દિગ્ગજ ક્રિસ ગેલનો એક સીઝનમાં સૌથી વધારે સિક્સ ફટકારવાનો રેકોર્ડ તોડ્યા છે. આ એવોર્ડ માટે તેને 10 લાખ રુપિયા આપવામાં આવ્યા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/june-month-new-financial-rules-impacting-upi-lpg-banking-and-railways-1455710.html</loc><lastmod>2026-06-01T08:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/June-Month-New-Financial-Rules-Impacting-UPI-LPG-Banking-and-Railways-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ June Month New Financial Rules Impacting UPI LPG Banking and Railways (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/June-Month-New-Financial-Rules-Impacting-UPI-LPG-Banking-and-Railways-1.jpg</image:loc><image:caption><![CDATA[ મે મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને હવે લોકો જૂન મહિનાની તૈયારીમાં લાગી ગયા છે. નવા મહિનાની શરૂઆત સાથે કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા બેંકિંગ, નાણાકીય વ્યવહારો અને રોજિંદા ખર્ચ પર પડી શકે છે. જો તમે આ ફેરફારોથી અજાણ રહેશો, તો તેનો સીધો પ્રભાવ તમારા ખિસ્સા પર પડી શકે છે. ચાલો જાણીએ 1 જૂન 2026થી કયા મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/June-Month-New-Financial-Rules-Impacting-UPI-LPG-Banking-and-Railways-2.jpg</image:loc><image:caption><![CDATA[ આજના સમયમાં ભારતમાં દરરોજ કરોડો લોકો UPI દ્વારા પેમેન્ટ કરે છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એક નવો નિયમ અમલમાં મૂકવા જઈ રહ્યું છે. હવે UPI દ્વારા ચુકવણી કરતી વખતે યુઝર્સને વેપારીનું ચકાસાયેલ (Verified) નામ દેખાશે. આ પગલાંનો મુખ્ય હેતુ ઓનલાઈન છેતરપિંડીના બનાવોને ઘટાડવાનો છે, જેથી લોકો વધુ વિશ્વાસ સાથે ડિજિટલ પેમેન્ટ કરી શકે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/June-Month-New-Financial-Rules-Impacting-UPI-LPG-Banking-and-Railways-3.jpg</image:loc><image:caption><![CDATA[ દર મહીનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG ગેસ સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરે છે. તેથી 1 જૂન 2026ના રોજ પણ નવા ભાવ જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે 1 મે 2026ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા હતા. હવે જૂનમાં ઘરેલુ અને કોમર્શિયલ બંને પ્રકારના સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/June-Month-New-Financial-Rules-Impacting-UPI-LPG-Banking-and-Railways-4.jpg</image:loc><image:caption><![CDATA[ જૂન મહિનામાં ભારતીય રેલવે દ્વારા ટ્રેક અપગ્રેડેશન અને અન્ય ટેક્નિકલ કામગીરી માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન કુલ 77 ટ્રેનો રદ કરવામાં આવશે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવશે. જો તમે જૂન મહિનામાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો અગાઉથી ટ્રેનનું સ્ટેટસ અને સમયપત્રક ચકાસી લેવું જરૂરી રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/June-Month-New-Financial-Rules-Impacting-UPI-LPG-Banking-and-Railways-5.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણી બેંકો 1 જૂનથી પોતાની વિવિધ સેવાઓના ચાર્જિસમાં ફેરફાર કરી શકે છે. તેમાં ATM ટ્રાન્ઝેક્શન ફી, મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા, રોકડ ઉપાડ ચાર્જ અને અન્ય બેંકિંગ સેવાઓના શુલ્કનો સમાવેશ થઈ શકે છે. તેથી કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલાં તમારી બેંકના નવા નિયમો અને ચાર્જિસ વિશે માહિતી મેળવી લેવી જરૂરી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/June-Month-New-Financial-Rules-Impacting-UPI-LPG-Banking-and-Railways-6.jpg</image:loc><image:caption><![CDATA[ 1 જૂનથી અમલમાં આવનારા આ ફેરફારો તમારા રોજિંદા જીવન અને ખર્ચ પર સીધી અસર કરી શકે છે. UPI પેમેન્ટ, LPG સિલિન્ડરના ભાવ, રેલવે મુસાફરી અને બેંકિંગ સેવાઓ સાથે જોડાયેલા નવા નિયમોની જાણકારી રાખવાથી તમે અનાવશ્યક મુશ્કેલીઓ અને વધારાના ખર્ચથી બચી શકો છો. તેથી નવા મહિનાની શરૂઆત પહેલાં આ મહત્વપૂર્ણ અપડેટ્સ વિશે માહિતગાર રહેવું જરૂરી છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/new-solar-panel-rules-2026-cost-subsidy-and-make-in-india-impact-1454101.html</loc><lastmod>2026-06-01T07:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/New-Solar-Panel-Rules-2026-Cost-Subsidy-and-Make-in-India-Impact-12-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ New Solar Panel Rules 2026 Cost, Subsidy and Make in India Impact (12) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/New-Solar-Panel-Rules-2026-Cost-Subsidy-and-Make-in-India-Impact-12.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે ઘરનું વીજળી બિલ ઘટાડવા માટે રૂફટોપ સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકાર 1 જૂન, 2026થી સોલાર ઉદ્યોગ માટે નવો અને વધુ કડક નિયમ અમલમાં મૂકી રહી છે. આ નિયમનો સીધો અસર સોલાર સિસ્ટમના ખર્ચ પર પડી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/New-Solar-Panel-Rules-2026-Cost-Subsidy-and-Make-in-India-Impact-1.jpg</image:loc><image:caption><![CDATA[ સરકાર દ્વારા લાગુ થનારા નવા નિયમ મુજબ હવે ફક્ત સોલાર પેનલ્સ જ નહીં, પરંતુ પેનલ્સમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની મંજૂર યાદીમાં સામેલ હોવા જરૂરી બનશે. અત્યાર સુધી ALMM List-I હેઠળ માત્ર સોલાર પેનલ્સ માટે મંજૂરી જરૂરી હતી, પરંતુ હવે ALMM List-II હેઠળ સોલાર સેલ્સ માટે પણ સરકારી ધોરણો ફરજિયાત કરવામાં આવ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/New-Solar-Panel-Rules-2026-Cost-Subsidy-and-Make-in-India-Impact-7.jpg</image:loc><image:caption><![CDATA[ સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ બજારમાં નીચી ગુણવત્તાવાળા વિદેશી અને ખાસ કરીને ચાઇનીઝ સોલાર પ્રોડક્ટ્સ પર નિયંત્રણ લાવવાનો છે. સાથે જ “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને પ્રોત્સાહન આપીને સ્થાનિક ઉત્પાદકોને વધુ તક આપવા પર પણ સરકાર ભાર મૂકી રહી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/New-Solar-Panel-Rules-2026-Cost-Subsidy-and-Make-in-India-Impact-8.jpg</image:loc><image:caption><![CDATA[ નવા નિયમોના કારણે સોલાર પેનલ બનાવતી કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. સ્થાનિક સોલાર સેલ્સનો ઉપયોગ ફરજિયાત બનતા પેનલ્સના ભાવ વધી શકે છે, જેના કારણે રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવાનો પ્રારંભિક ખર્ચ પણ વધી શકે છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ગ્રાહકોને અગાઉ કરતાં વધુ ખર્ચ કરવો પડી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/New-Solar-Panel-Rules-2026-Cost-Subsidy-and-Make-in-India-Impact-9.jpg</image:loc><image:caption><![CDATA[ આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે સરકાર સોલાર સબસિડી બંધ કરી શકે છે. જોકે, આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે. કેન્દ્ર સરકારની “પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના” હેઠળ મળતી સબસિડી યથાવત ચાલુ રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/New-Solar-Panel-Rules-2026-Cost-Subsidy-and-Make-in-India-Impact-10.jpg</image:loc><image:caption><![CDATA[ હાલની યોજના મુજબ 1 કિલોવોટ સોલાર સિસ્ટમ પર ₹30,000 સુધીની સહાય, 2 કિલોવોટ પર ₹60,000 સુધીની સહાય અને 3 કિલોવોટ અથવા તેથી વધુ ક્ષમતા માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. ઉપરાંત, કેટલાક રાજ્ય સરકારો દ્વારા વધારાની ટોપ-અપ સબસિડી પણ આપવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/New-Solar-Panel-Rules-2026-Cost-Subsidy-and-Make-in-India-Impact-11.jpg</image:loc><image:caption><![CDATA[ સોલર પેનલ્સ અંગેના નિયમો : પહેલી જૂનથી અમલમાં આવનાર ચોથો મહત્વપૂર્ણ ફેરફાર સૌર પેનલ્સને લગતો છે. 1 જૂન, 2026થી, સૌર પેનલ માટે માન્ય મોડેલ્સ અને ઉત્પાદકોની યાદી (ALMM યાદી-II) ફરજિયાત બનશે. આ નિયમના અમલીકરણ સાથે, સરકારી યોજનાઓ અને અન્ય વિવિધ સબસિડીવાળા પ્રોજેક્ટ્સ માટે ફક્ત તે જ સૌર મોડ્યુલો અને કોષોનો ઉપયોગ કરવો જરૂરી રહેશે જે આ ચોક્કસ યાદીમાં સમાવિષ્ટ છે. ગુણવત્તા અને માનકીકરણ સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે; પરિણામે, એવી આશંકા છે કે સૌર પેનલના ભાવમાં વધારો થઈ શકે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/anshula-kapoor-family-tree-1454439.html</loc><lastmod>2026-06-01T07:10:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Anshula-Kapoor-Family-Tree.jpeg</image:loc>
					<image:title><![CDATA[ Anshula Kapoor Family Tree ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Anshula-Kapoor-Family-Tree-1.jpg</image:loc><image:caption><![CDATA[ અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તે જુલાઈમાં રોહન ઠક્કર સાથે લગ્ન કરે તેવી શક્યતા છે. અંશુલા અને રોહનના લગ્નની તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. તો ચાલો આજે અર્જુન કપૂરની બહેન અને બોની કપૂરની મોટી દીકરી વિશે રસપ્રદ વાતો જાણીએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Anshula-Kapoor-Family-Tree-5.jpg</image:loc><image:caption><![CDATA[ બોની કપૂર અને મોના શૌરી કપૂરની પુત્રી અંશુલા કપૂર ફિલ્મી દુનિયાથી દૂર રહે છે, પરંતુ લોકો હજુ પણ તેના વિશે દરેક અપડેટ જાણવા માંગે છે. અંશુલા કપૂર35 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહી છે ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Anshula-Kapoor-Family-Tree-1.jpeg</image:loc><image:caption><![CDATA[ અર્જુન કપૂરના,પિતા,કાકા,ભાઈ,બહેન અને થનારા પતિ વિશે રસપ્રદ વાતો જાણો ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Anshula-Kapoor-Family-Tree-2.jpg</image:loc><image:caption><![CDATA[ બોની કપૂરે 1983માં મોના કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધથી તેમને બે બાળકો છે, અર્જુન કપૂર અને અંશુલા કપૂર. જોકે, 1996માં તેમના છૂટાછેડા થયા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Anshula-Kapoor-Family-Tree-3.jpg</image:loc><image:caption><![CDATA[ મોના કપૂરથી અલગ થયા પછી તરત જ, બોની કપૂરે તે જ વર્ષે શ્રીદેવી સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને બે દીકરીઓ, જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર છે. મોના કપૂરનું 2012માં કેન્સરને કારણે અવસાન થયું હતું, જ્યારે શ્રીદેવીનું 2018માં અવસાન થયું હતું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Anshula-Kapoor-Family-Tree-4.jpg</image:loc><image:caption><![CDATA[ અંશુલા કપૂર ફેમસ ફિલ્મ નિર્માતા બોની કપૂર અને તેમની પહેલી પત્ની મોના શૌરી કપૂરની દીકરી અને અભિનેતા અર્જુન કપૂરની બહેન છે. તે એક લાઈફસ્ટાઈલ, જીવનશૈલી   ઈન્ફ્યુલન્સર અને ચેરિટી પ્લેટફોર્મ ફેનકાઇન્ડની સ્થાપક છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Anshula-Kapoor-Family-Tree-6.jpg</image:loc><image:caption><![CDATA[ બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર હંમેશા તેની ફિલ્મો માટે ચર્ચામાં રહે છે. તે તેના પરિવારનું ખૂબ જ રક્ષણ કરે છે. તે તેની બહેનોનું ખાસ ધ્યાન રાખે છે.અર્જુન કપૂર તેની બહેન અંશુલા માટે ખૂબ જ ઈમોશનલ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Anshula-Kapoor-Family-Tree-7.jpg</image:loc><image:caption><![CDATA[ અંશુલા કપૂરના મંગેતર રોહન ઠક્કરે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ફિલ્મ અને સર્જનાત્મક લેખનનો અભ્યાસ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા માટે કોપીરાઇટર તરીકે પણ કામ કર્યું છે. રોહન ઠક્કર પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહરની કંપની, ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ સાથે કામ કરી રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Anshula-Kapoor-Family-Tree-10.jpg</image:loc><image:caption><![CDATA[ અંશુલા કપૂર અભિનેતા અર્જુન કપૂરની સગી બહેન છે, જ્યારે જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર તેની સાવકી બહેનો છે. તેમ છતાં ભાઈ-બહેનો દરેક પ્રસંગમાં સાથે જોવા મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Anshula-Kapoor-Family-Tree-8.jpg</image:loc><image:caption><![CDATA[ અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર ભલે લાઈમલાઈટથી દૂર રહે, પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.ચાહકો તેના ફોટો ખુબ પસંદ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Anshula-Kapoor-Family-Tree-9.jpg</image:loc><image:caption><![CDATA[ અંશુલાના પિતા બોની કપૂર, ભાઈ અર્જુન અને બહેન જ્હાન્વી સહિતનો આખો પરિવાર ફિલ્મોમાં એક્ટિવ છે, પરંતુ અંશુલાએ હજુ સુધી ફિલ્મમાં પ્રવેશ કર્યો નથી, તેમ છતાં મોટી કમાણી કરે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/legal-advice-what-is-the-punishment-for-withdrawing-money-using-a-deceased-person-atm-card-1455580.html</loc><lastmod>2026-06-01T07:03:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Legal-Advice-1-21.jpg</image:loc>
					<image:title><![CDATA[ Legal Advice (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Legal-Advice-1-20.jpg</image:loc><image:caption><![CDATA[ સામાન્ય રીતે પરિવારમાં માતા-પિતા કે ઘરના વડીલો પોતાના બાળકોને પોતાનું એટીએમ કાર્ડ અને પીન નંબર આપી દે છે. જેનાથી જરુર પડતી વખતે પૈસા કાઢી શકે. જીવતા તો આ પ્રકિયા ખુબ સામાન્ય લાગે છે પરંતુ શું તમે જાણો છો કે, પરિવારના કોઈ લોકોનું નિધન થયા બાદ તેનું એટીએમ કાર્ડ કે યુપીઆઈમાંથી પૈસા કાઢવાથી તમે જેલમાં પણ જઈ શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Legal-Advice-2-11.jpg</image:loc><image:caption><![CDATA[ ભલે તમે તે ખાતાના નોમિની છો કાનુની ઉત્તરાધિકારી કેમ ના હોય. બેંકને જાણ કર્યા વગર પૈસા કાઢવા કાયદેસર ગુનો માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ મામલે બેંક અને કાનુના નિયમો શું કહે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Legal-Advice-9-3.jpg</image:loc><image:caption><![CDATA[ નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિના નિધન પછી તેનું બેંક ખાતું કાનુની રુપે નિષ્ક્રિય માનવામાં આવે છે. વ્યક્તિના મૃત્યુની સાથે તેનું ડેબિટ કાર્ડ કે ઈન્ટરનેટ બેકિંગનો ઉપયોગ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય છે. આ માટે આ ખાતામાંથી કોઈ પણ પ્રકારની ડિજિટલ લેવડ-દેવડ કરી ગેરકાયદેસર છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Legal-Advice-3-12.jpg</image:loc><image:caption><![CDATA[ મોટાભાગના લોકોને લાગે છે કે, ખાતામાં તેનું નામ નોમિની તરીકે નોંધાયેલું છે. પછી તે એટીએમ કાર્ડમાંથી પૈસા કાઢી શકે છે. પરંતુ આ સંપૂર્ણ રીતે ખોટું છે. નોમિની હોવા છતાં તમારે પહેલા બેંકને વ્યક્તિના નિધનની અધિકારિક સુચના અને મૃત્યુનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. આ પ્રકિયા વગર સીધા પૈસા કાઢવા છેતરપિંડીની શ્રેણીમાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Legal-Advice-11-1.jpg</image:loc><image:caption><![CDATA[ બેંકનો આ કડક નિયમ એટલા માટે લાગુ કરે છે. જેનાથી મૃત વ્યક્તિના પૈસા સુરક્ષિત રહે. એવું પણ બની શકે છે કે, મૃત વ્યક્તિના કાનુની વારસદાર વધારે હોય. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ બધા પૈસા કાઢી લે છે. તો અન્ય વારસદારના હકનું હનન હોય છે. બેંક તમામ ઉત્તરાધિકારીઓના દાવાની તપાસ કર્યા બાદ જ પૈસા રિલીઝ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Legal-Advice-4-11.jpg</image:loc><image:caption><![CDATA[ કોઈ વ્યક્તિ બેંકને જાણકારી આપ્યા વગર કોઈ મૃત વ્યક્તિના ખાતામાંથી પૈસા કાઢે છે અને ત્યારબાદ પરિવારના કોઈ બીજા સભ્ય બેંક આધારિત આપત્તિ વ્યક્ત કરે છે. તો કાનુની કાર્યવાહી થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Legal-Advice-5-11.jpg</image:loc><image:caption><![CDATA[ આ મામલે પૈસા નીકાળનાર વ્યક્તિ પર છેતરપિંડી, ચોરીના આરોપમાં એફઆઈઆર નોંધાય શકે છે. જેના હેઠળ જેલની સજા અને મોટો દંડ પણ થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Legal-Advice-6-11.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમારા પરિવારમાં પણ કોઈનું નિધાન થયું છે. તો સૌથી પહેલા બેંકમાં જઈ તેની લેખિતમાં જાણકારી આપો. ત્યારબાદ બેંકમાંથી ક્લેમ ફોર્મ લો, મૃત વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ, પોતાનું આઈડી પ્રુફ અને નોમિની હોવાના પુરાવા જમા કરવા. બેંક તમારા તમામ ડોક્યુમેન્ટને વેરીફાય કરશે. થોડા જ દિવસોમાં પૈસા કાનુની રુપે તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Legal-Advice-7-11.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva  ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gujarati-rashifal-of-01-june-2026-monday-daily-astrology-predictions-for-all-12-zodiac-signs-1455638.html</loc><lastmod>2026-06-01T06:01:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Gujarati-Rashifal-of-01-June-2026-Monday-p.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gujarati Rashifal of 01-June-2026 Monday p ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Mesh-Rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ મેષ રાશિ: સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રાપ્ત થયેલું ધન તમારી અપેક્ષા મુજબ નહીં હોય. દરેકને તમારી મહેફિલમાં દાવત આપો, કારણ કે આજે તમારી પાસે અતિરિક્ત ઉર્જા છે, જે તમને કોઈ પાર્ટી કે કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રેરિત કરશે. ઓફિસમાં આજે તમારે પરિસ્થિતિને સમજીને જ વર્તન કરવું જોઈએ. ઘરમાં હવન/પૂજા-પાઠ વગેરેનું આયોજન થશે.(ઉપાય: નોકરી અને બિઝનેસમાં પ્રગતિ માટે ધાર્મિક વિચારો, ઈશ્વર પર આસ્થા અને પરોપકારની ભાવનાને વધારો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Vrushabh-Rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ વૃષભ રાશિ:  આજનો દિવસ મોજ-મસ્તી અને મનપસંદ કાર્યો કરવા માટે ઉત્તમ છે. તમારી જમાપૂંજી અથવા ધન તમારા કામમાં ત્યારે જ આવે છે જ્યારે તમે બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવો, આજે આ વાત તમને ખૂબ જ સારી રીતે સમજાઈ શકે છે. સાજના સમયે અણધાર્યા મહેમાનોના આગમનથી તમારું ઘર ભરાયેલું રહી શકે છે. કામકાજના મોરચે તમારી સખત મહેનત ચોક્કસપણે રંગ લાવશે. આ રાશિના જાતકો આજે લોકોની ભીડભાડમાં મળવા કરતાં એકાંતમાં સમય વિતાવવાનું વધુ પસંદ કરશે. આજનો તમારો ખાલી સમય ઘરની સાફ-સફાઈ કરવામાં પસાર થઈ શકે છે. વૈવાહિક જીવનમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા બાદ હવે તમને થોડી રાહતનો અહેસાસ થશે. (ઉપાય: ચંદ્રની વસ્તુઓ (જેમ કે ચોખા, ખાંડ, લોટ, મેંદો, દૂધ વગેરે) માંથી કોઈ પણ એક વસ્તુ કોઈ પણ ધાર્મિક સ્થાનમાં દાન કરવાથી પારિવારિક જીવન (ફેમિલી લાઈફ) સારું રહે છે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Mithoon-Rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ મિથુન રાશિ: વિદેશમાં રહેલી તમારી જમીન આજે સારા ભાવે વેચાઈ શકે છે, જેનાથી તમને મોટો નફો થશે. આજનો દિવસ ખુશી અને ઉત્સાહની સાથે એક ખાસ સંદેશ પણ આપશે. વ્યાપારીઓ માટે નવા ગ્રાહકો સાથે વાતચીત કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. જીવનસાથી સાથે કે મિત્રો સાથે સાંજે બહાર જમવા જઈ શકો છો. (ઉપાય: સોનાની વીંટીમાં મંગળ યંત્ર કોતરાવીને (ખુદાવીને) ધારણ કરવું સ્વાસ્થ્ય માટે શુભ છે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Kark-Rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ કર્ક રાશિ: તમારો ઉદાર સ્વભાવ આજે તમારા માટે ઘણી ખુશનુમા ક્ષણો લઈને આવશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક કરવો તમારા માટે સારા પરિણામો લાવશે. સમયથી મોટું કંઈ નથી હોતું. તેથી તમે સમયનો સદુપયોગ કરો છો પરંતુ ઘણીવાર તમને જીવનને ફ્લેક્સિબલ બનાવવાની જરૂર પણ હોય છે અને પોતાના ઘર-પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે. લોકોની દખલઅંદાજી વૈવાહિક જીવનમાં પરેશાની ઊભી કરી શકે છે. (ઉપાય: સારી આર્થિક સ્થિતિ માટે માંસ-મદિરા અને પરસ્ત્રીના સંપર્કથી દૂર રહો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Sinh-Rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ સિંહ રાશિ: આજે તમારી પાસે તમારી સ્વાસ્થ્ય અને લુકથી જોડાયેલી વસ્તુઓને સુધારવા માટે પૂરતો સમય હશે. વધારાની આવક માટે તમારા સર્જનાત્મક વિચારોનો સહારો લો. તમારા બાળકના પુરસ્કાર વિતરણ સમારોહનું આમંત્રણ તમારા માટે એક ખુશનુમા અહેસાસ લાવશે. તે તમારી અપેક્ષાઓ પર ખરો ઉતરશે અને તમે તેના દ્વારા તમારા સપના સાકાર થતા જોશો. બહાદુરીભર્યા પગલાં અને નિર્ણયો તમને સાનુકૂળ પુરસ્કાર આપશે. જીવનની જટિલતાઓને સમજવા માટે આજે તમે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય વિતાવી શકો છો. તમારા જીવનસાથીને સરપ્રાઈઝ આપતા રહો, નહીં તો તે પોતાને તમારા જીવનમાં મહત્વહીન સમજી શકે છે. (ઉપાય: તમારા પ્રેમી/પ્રેમિકાને ચાંદીની વીંટી ગિફ્ટ કરો, આનાથી લવ લાઈફ સારી રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Kanya-Rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ કન્યા રાશિ: આજ તમારું વ્યક્તિત્વ અત્તરની જેમ મહેકશે અને બધાને આકર્ષિત કરશે. તમે બીજાઓ પાછળ થોડો વધારે ખર્ચ કરી શકો છો. બહેનના લગ્નના સમાચાર તમારા માટે ખુશીનું કારણ લઈને આવશે. તમારે ભવિષ્ય વિશે વિચારવાનું છોડીને વર્તમાનનો પૂરો આનંદ લેવો જોઈએ. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો આજે તમે જીવનના આનંદનો ભરપૂર લહાવો લેવામાં સફળ રહેશો. આજના દિવસે તમે બધાના આકર્ષણનું કેન્દ્ર બનશો અને સફળતા તમારી પહોંચમાં હશે. તમારા કામમાંથી આરામ લઈને આજે તમે થોડો સમય તમારા જીવનસાથી સાથે વિતાવી શકો છો. (ઉપાય: આર્થિક પ્રગતિ માટે ઘરમાં કેળાનું ઝાડ લગાવીને તેની સેવા કરવી સારી રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Tula-Rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ તુલા રાશિ:  જે લોકોએ ક્યાંક રોકાણ કર્યું હતું, તેમને આજે આર્થિક લાભ થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. સાંજના સમયે રસોડા માટે જરૂરી વસ્તુઓની ખરીદી તમને વ્યસ્ત રાખશે. તમારે તમારી તરફથી સર્વશ્રેષ્ઠ વર્તન કરવાની જરૂર છે, ઓફિસમાં સ્નેહભર્યું વાતાવરણ બનેલું રહેશે. આજે તમે કોઈ નવું પુસ્તક ખરીદીને કોઈ રૂમમાં પોતાને બંધ કરીને પૂરો દિવસ વિતાવી શકો છો. (ઉપાય: ઘઉં અને ગોળ ગાયને ખવડાવવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Vruschik-Rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ વૃશ્ચિક  રાશિ: સંબંધીઓ અને મિત્રો તરફથી અચાનક ભેટ-સોગાદ મળશે. આ એ ઉત્તમ દિવસોમાંથી એક દિવસ છે જ્યારે કાર્યક્ષેત્રમાં તમે સારું અનુભવશો. આજે તમારા સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કામથી ખુશ થશે. વેપારીઓ પણ આજે વ્યવસાયમાં નફો કમાઈ શકે છે. મુસાફરી અને શિક્ષણ સાથે જોડાયેલા કાર્યો તમારી જાગૃતિમાં વધારો કરશે. તમે અનુભવશો કે તમારા જીવનસાથીમાં મધ કરતાં પણ વધુ મીઠાશ છે. (ઉપાય: દૂધથી ભરેલું વાસણ ઓશીકાની નજીક (માથા પાસે) રાખો અને સવારે ઘરની બહાર કોઈ નજીકના વૃક્ષમાં રેડી દેવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Dhan-Rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ ધન રાશિ: આજે રમતગમતમાં ભાગ લેવાની જરૂર છે, કારણ કે સદાબહાર યુવાન રહેવાનું રહસ્ય આ જ છે. આ રાશિના કેટલાક લોકોને આજે સંતાન પક્ષ તરફથી આર્થિક લાભ થવાની આશા છે. આજે તમને તમારા સંતાન પર ગર્વ અનુભવાશે. કોઈ દૂરના સંબંધીને ત્યાંથી અચાનક મળેલા સારા સમાચાર તમારા પૂરા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. તમારી મુલાકાત એક એવા મિત્ર સાથે થશે, જેને તમારી ચિંતા છે અને જે તમને સમજે પણ છે. જાણીતા (પ્રખ્યાત) લોકો સાથેની મુલાકાત તમને નવી યોજનાઓ અને આઈડિયા સૂઝાડશે. આ રાશિના વિદ્યાર્થીઓ આજે પોતાના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે. તમે મોબાઈલ કે ટીવી પર જરૂરિયાત કરતાં વધુ સમય બગાડી શકો છો. આજે તમારું વૈવાહિક જીવન હસી-ખુશી, પ્રેમ અને ઉલ્લાસનું કેન્દ્ર બની શકે છે. (ઉપાય: ખિરની (રાયણ) ના મૂળને સફેદ કપડામાં લપેટીને પોતાની પાસે રાખવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Makar-Rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ મકર રાશિ: આજો દિવસ એવા કાર્યો કરવા માટે ઉત્તમ છે, જેને કરીને તમે ખુદના વિશે સારું અનુભવો. દરેકને તમારી મહેફિલમાં આમંત્રણ (દાવત) આપો, કારણ કે આજે તમારી પાસે અતિરિક્ત ઉર્જા છે, જે તમને કોઈ પાર્ટી કે કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રેરિત કરશે. થોડો પ્રયત્ન વધુ કરો. આજે ભાગ્ય તમારો સાથ ચોક્કસ આપશે, કારણ કે આ તમારો દિવસ છે. મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા આંખ-કાન ખુલ્લા રાખો, બની શકે છે કે તમારા હાથમાં કોઈ કિંમતી વાત કે વિચાર આવી જાય. આજે તમારે અચાનક કોઈ અણધારી મુસાફરી પર જવું પડી શકે છે, જેના કારણે પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનો તમારો પ્લાન બગડી શકે છે. (ઉપાય: એકમુખી રુદ્રાક્ષને સફેદ દોરામાં ધારણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Kumbh-Rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ કુંભ રાશિ: તમારા પૈસાની બચત કરવા માટે આજે તમારે ઘરના સભ્યો સાથે વાત કરવાની જરૂર છે. તેમની સલાહ તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ સાબિત થશે. પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકો સાથે પરિચય વધારવા માટે સામાજિક પ્રવૃત્તિઓ ઉત્તમ તક સાબિત થશે. તમારા માટે આજનો દિવસ ખૂબ જ સક્રિય અને લોકો સાથે હળવા-મળવાળો રહેશે. લોકો તમારી પાસે તમારી રાય (અભિપ્રાય) માંગશે અને તમે જે પણ કહેશો તેને વિચાર્યા વગર માની લેશે. તમારા ઘરની કોઈ નજીકની વ્યક્તિ આજે તમારી સાથે સમય વિતાવવા માટે કહેશે, પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય, જેના કારણે તેમને તો ખરાબ લાગશે જ, સાથે તમને પણ અફસોસ થશે.  (ઉપાય: નશાખોરીથી દૂર રહો, આનાથી આર્થિક સ્થિતિ વધુ સારી રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/05/Meen-Rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ મીન રાશિ: તમારું વલણ પ્રામાણિક અને સ્પષ્ટ રાખો, લોકો તમારી દ્રઢતા અને ક્ષમતાઓની પ્રશંસા કરશે. આજે હવામાનનો મિજાજ કંઈક એવો રહેશે કે તમે પથારીમાંથી ઊઠવા માટે રાજી નહીં થાઓ, પરંતુ પથારીમાંથી ઊઠ્યા પછી તમને અહેસાસ થશે કે તમે તમારો કિંમતી સમય બગાડી નાખ્યો છે. નોકરી કરતાં લોકો એ આજે કાર્યસ્થળએ સારું પ્રદર્શન કરી શકે છે અને તેનું લાભ ભવિષ્યમાં મળી શકે છે.  પરિવાર સાથે કે મિત્રો સાથે બહાર ફરવા જવા માટે સારો સમય છે જેના થી માનસિક શાંતિ મળશે.  (ઉપાય: કોઈ વૃદ્ધ બ્રાહ્મણને ભોજન કરાવવાથી આર્થિક સ્થિતિ વધુ સારી થશે.) ]]></image:caption></image:image></url></urlset>