<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9gujarati.com/photo-gallery/epf-withdrawal-rules-2026-new-changes-for-unemployed-after-job-loss-1491389.html</loc><lastmod>2026-08-01T21:21:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPF-Withdrawal-Rules-2026-New-Changes-for-Unemployed-After-Job-Loss-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ EPF Withdrawal Rules 2026 New Changes for Unemployed After Job Loss (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPF-Withdrawal-Rules-2026-New-Changes-for-Unemployed-After-Job-Loss-6.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે નોકરી છોડી દીધી હોય અને હજુ સુધી નવી નોકરી ન મળી હોય, તો સૌથી પહેલો સવાલ મનમાં આવે છે કે શું આખું PF (EPF) બેલેન્સ ઉપાડી શકાય? અગાઉ તેનો જવાબ હા હતો, પરંતુ હવે નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. EPF યોજના 2026 હેઠળ કર્મચારીઓ હવે નોકરી છોડ્યા બાદ તરત જ સંપૂર્ણ PF ઉપાડી શકશે નહીં. સરકારનો હેતુ કર્મચારીઓની નિવૃત્તિ બચતને સુરક્ષિત રાખવાનો અને લાંબા ગાળે ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ જાળવી રાખવાનો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPF-Withdrawal-Rules-2026-New-Changes-for-Unemployed-After-Job-Loss-1.jpeg</image:loc><image:caption><![CDATA[ નવા નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી નોકરી છોડ્યા પછી બેરોજગાર બને છે, તો તે પોતાના કુલ EPF બેલેન્સમાંથી 75 ટકા સુધીની રકમ ઉપાડી શકે છે. આ બેલેન્સમાં કર્મચારીનું યોગદાન, નોકરીદાતાનું યોગદાન તેમજ તેના પર મળેલું વ્યાજ – ત્રણેયનો સમાવેશ થાય છે. બાકીના 25 ટકા પૈસા તરત ઉપલબ્ધ નહીં થાય. આ રકમ ઉપાડવા માટે કર્મચારીને સતત 12 મહિના સુધી બેરોજગાર રહેવું પડશે. ત્યારબાદ જ બાકીની રકમ ઉપાડવાની મંજૂરી મળશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPF-Withdrawal-Rules-2026-New-Changes-for-Unemployed-After-Job-Loss-1.jpg</image:loc><image:caption><![CDATA[ 1952ની જૂની EPF યોજના મુજબ, જો કોઈ કર્મચારી નોકરી છોડ્યા બાદ સતત બે મહિના સુધી બેરોજગાર રહેતો, તો તે પોતાનું આખું PF બેલેન્સ ઉપાડી શકતો હતો. આ નિયમને કારણે ઘણા કર્મચારીઓ દરેક વખતે નોકરી બદલતી વખતે સંપૂર્ણ PF ઉપાડી લેતા હતા. પરિણામે તેમની નિવૃત્તિ માટેની લાંબા ગાળાની બચત વારંવાર ખાલી થઈ જતી હતી અને ભવિષ્ય માટેનું નાણાકીય સુરક્ષા કવચ નબળું પડતું હતું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPF-Withdrawal-Rules-2026-New-Changes-for-Unemployed-After-Job-Loss-2.jpg</image:loc><image:caption><![CDATA[ સરકારના જણાવ્યા અનુસાર PFનો મુખ્ય હેતુ નિવૃત્તિ માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે, નોકરી બદલાવ દરમિયાનના ખર્ચને પૂરો કરવાનો નહીં. જો કર્મચારી દરેક નોકરી બદલતી વખતે આખું PF ઉપાડી લે છે, તો તેના ખાતામાં મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ બંધ થઈ જાય છે. લાંબા ગાળે તેની નિવૃત્તિ બચત નોંધપાત્ર રીતે ઘટી શકે છે. નવા નિયમો હેઠળ ઓછામાં ઓછા 25 ટકા રકમ PF ખાતામાં જ રહેશે. આ રકમ પર વ્યાજ મળતું રહેશે અને જો કર્મચારીને એક વર્ષની અંદર નવી નોકરી મળી જાય, તો તે જ ખાતામાં યોગદાન ફરી શરૂ થઈ શકશે, જેના કારણે બચત સતત વધતી રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPF-Withdrawal-Rules-2026-New-Changes-for-Unemployed-After-Job-Loss-4.jpg</image:loc><image:caption><![CDATA[ સરકારે આંશિક PF ઉપાડ સંબંધિત નિયમોને પણ વધુ સરળ બનાવ્યા છે. અગાઉ વિવિધ જરૂરિયાતો માટે કુલ 13 અલગ-અલગ કેટેગરી અને શરતો હતી. હવે આ નિયમોને સરળ બનાવીને માત્ર ત્રણ મુખ્ય શ્રેણીમાં સમાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત, મોટાભાગના એડવાન્સ PF ઉપાડ માટે હવે ઓછામાં ઓછા 12 મહિનાની સભ્યતા પૂરતી રહેશે. અગાઉ કેટલાક કેસમાં 7 વર્ષ સુધીની નોકરી અથવા સભ્યપદની શરત લાગુ પડતી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPF-Withdrawal-Rules-2026-New-Changes-for-Unemployed-After-Job-Loss-5.jpg</image:loc><image:caption><![CDATA[ નાણાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો બેરોજગારીનો સમયગાળો થોડા મહિનાનો હોય, તો PFમાંથી 75 ટકા સુધીની રકમ ઉપાડવાની સુવિધા મોટી રાહત સાબિત થઈ શકે છે. પરંતુ જો નવી નોકરી મેળવવામાં એક વર્ષ કે તેથી વધુ સમય લાગે, તો બાકીના 25 ટકા ભંડોળ લોક રહેશે. આવી સ્થિતિમાં દૈનિક ખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી દરેક કર્મચારીએ PF ઉપરાંત અલગથી ઇમરજન્સી ફંડ તૈયાર રાખવું જોઈએ. આ ફંડ ભાડું, કરિયાણું, વીજળીનું બિલ, દવાઓ અને અન્ય જરૂરી ખર્ચાઓને સરળતાથી પહોંચી વળવામાં મદદરૂપ બને છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sports-photos/commonwealth-games-2026-why-isnt-bronze-medal-match-played-in-boxing-know-reason-1491391.html</loc><lastmod>2026-08-01T21:14:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/boxing-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Commonwealth Games 2026 Why isnt bronze medal match played in boxing know reason ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/boxing-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ કોમનવેલ્થ ગેમ્સ 2026માં બોક્સિંગ ઇવેન્ટમાં કડક મુકાબલા જોવા મળ્યા છે. આ રમતમાં સેમિફાઇનલમાં પહોંચતા જ ખેલાડીનો બ્રોન્ઝ મેડલ પાકો થઈ જાય છે, કારણ કે ત્રીજા સ્થાન માટે વધારાની મેચ રમાતી નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/boxing-2.jpg</image:loc><image:caption><![CDATA[ બોક્સિંગ એક અત્યંત લડાયક રમત છે, જેમાં શરીર અને માથા પર સીધા પ્રહારો થાય છે. સેમિફાઇનલ સુધી પહોંચતા સુધીમાં બોક્સરો ગંભીર થાક, સ્નાયુઓની ખેંચાણ અને ઈજાઓથી ઘેરાયેલા હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/boxing-3.jpg</image:loc><image:caption><![CDATA[ જો સેમિફાઇનલમાં હારેલા બે ખેલાડીઓ વચ્ચે ત્રીજા સ્થાન માટે ફરી મેચ રમાડાય, તો તેમને સ્વસ્થ થવાનો સમય નથી મળતો. નબળી શારીરિક સ્થિતિમાં રિંગમાં ઉતરવાથી જીવલેણ કે ગંભીર ઈજાઓનું જોખમ વધી જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/boxing-1.jpg</image:loc><image:caption><![CDATA[ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આંતરરાષ્ટ્રીય નિયમ સૌપ્રથમ 1952ના હેલસિંકી ઓલિમ્પિક્સથી લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં પણ લાગુ કરવામાં આવ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/boxing.jpg</image:loc><image:caption><![CDATA[ આ નિયમથી ખેલાડીઓ પર શારીરિક અને માનસિક તણાવ ઓછો થાય છે અને સેમિફાઇનલ સુધી પહોંચીને હારેલા બંને બોક્સરોની અથાક મહેનતને સન્માન આપીને બ્રોન્ઝ મેડલ એનાયત કરાય છે. (PC:PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/missed-the-july-31-itr-deadline-here-how-to-file-a-belated-return-late-fee-penalty-and-key-rules-explained-1491374.html</loc><lastmod>2026-08-01T21:04:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Missed-the-July-31-ITR-Deadline-one-more-chance.jpg</image:loc>
					<image:title><![CDATA[ Missed the July 31 ITR Deadline one more chance ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Missed-the-July-31-ITR-Deadline2.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે નોકરીયાત છો, પેન્શનર છો, વિદ્યાર્થી છો અથવા તમારી કોઈ વ્યાપારી આવક નથી અને તમે 31 જુલાઈ 2026 સુધીમાં ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) દાખલ નથી કર્યું, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવી નથી. એટલે કે 31 જુલાઈની ડેડલાઇન હવે પૂરી થઈ ચૂકી છે અને હવે રિટર્ન ફાઈલ કરવા માટે તમારે લેટ ફી સાથે બેલેટેડ ITR ફાઈલ કરવું પડશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Missed-the-July-31-ITR-Deadline.jpg</image:loc><image:caption><![CDATA[ તાજેતરના દિવસોમાં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ટેકનિકલ ખામીઓની ફરિયાદો સામે આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા કરદાતાઓએ પોર્ટલ ધીમું ચાલવાની અને એરર આવવાની વાત કહી હતી. ત્યારબાદ આશા રાખવામાં આવી રહી હતી કે CBDT છેલ્લી તારીખ આગળ વધારી શકે છે, પરંતુ પોર્ટલની સમસ્યાઓ દૂર થયા બાદ સરકારે ડેડલાઇન લંબાવવાનો નિર્ણય લીધો ન હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Missed-the-July-31-ITR-Deadline5.jpg</image:loc><image:caption><![CDATA[ મોડું ITR ભરવા પર કેટલો દંડ લાગશે? જો તમે 31 જુલાઈની સમયસીમા ચુકી ગયા છો, તો પણ તમે ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી શકો છો. જોકે હવે તેને &#039;બેલેટેડ ITR&#039; માનવામાં આવશે. આવી સ્થિતિમાં ઇનકમ ટેક્સ કાયદા હેઠળ તમારી આવકના આધારે 5,000 રૂપિયા સુધીની લેટ ફી ચૂકવવી પડી શકે છે. આ સિવાય જો ટેક્સ બાકી છે તો તેના પર વ્યાજ પણ ચૂકવવું પડશે. એટલું જ નહીં, ટેક્સ રિફંડ મળવામાં પણ વિલંબ થઈ શકે છે અને કેટલાક ટેક્સ લાભોથી પણ હાથ ધોવા પડી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Missed-the-July-31-ITR-Deadline1.jpg</image:loc><image:caption><![CDATA[ તમામ કરદાતાઓ માટે 31 જુલાઈ છેલ્લી તારીખ નથી, એ જાણવું પણ જરૂરી છે કે 31 જુલાઈની છેલ્લી તારીખ તમામ કરદાતાઓને લાગુ પડતી નથી: જે લોકોની બિઝનેસ ઇનકમ છે પરંતુ ટેક્સ ઓડિટની જરૂર નથી, તેમના માટે ITR દાખલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 છે. જે વેપારીઓ કે સંસ્થાઓના ખાતાઓનું ટેક્સ ઓડિટ ફરજિયાત છે, તેમના માટે ITR ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ દાખલ કરનારા કરદાતાઓ માટે છેલ્લી તારીખ 30 નવેમ્બર 2026 છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Missed-the-July-31-ITR-Deadline4.jpg</image:loc><image:caption><![CDATA[ અત્યાર સુધી 5.9 કરોડથી વધુ ITR દાખલ: CBDT ના જણાવ્યા અનુસાર, 31 જુલાઈ 2026 સુધીમાં દેશભરમાં 5.9 કરોડથી વધુ ITR દાખલ કરવામાં આવ્યા હતા. માત્ર 30 જુલાઈના રોજ જ 42 લાખથી વધુ રિટર્ન ફાઈલ થયા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Missed-the-July-31-ITR-Deadline3.jpg</image:loc><image:caption><![CDATA[ સમયસર ITR ભરવું કેમ જરૂરી છે? નિષ્ણાતોનું કહેવું છે કે સમયસર ITR દાખલ કરવાથી માત્ર લેટ ફી અને વ્યાજથી જ બચી નથી શકાતું, પરંતુ ટેક્સ રિફંડ પણ ઝડપથી મળી જાય છે. આ સિવાય બેંક લોન, વીઝા અરજી અને ઘણા નાણાકીય કામોમાં ITR એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે. તેથી જો તમે 31 જુલાઈની સમયસીમા ચુકી ગયા છો, તો વધુ વિલંબ કર્યા વગર બેલેટેડ ITR દાખલ કરી દેવું જ હિતાવહ રહેશે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/duleep-trophy-2026-central-zone-squad-captain-rajat-patidar-rinku-singh-in-team-1491382.html</loc><lastmod>2026-08-01T20:57:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Duleep-Trophy.jpg</image:loc>
					<image:title><![CDATA[ Duleep Trophy 2026 Central Zone squad captain Rajat Patidar Rinku Singh in team ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Duleep-Trophy-4.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતીય ઘરેલુ ક્રિકેટની નવી સિઝનનો પ્રારંભ બેંગલુરુ સ્થિત BCCIના &#039;સેન્ટર ઓફ એક્સેલન્સ&#039; ખાતે રમાનારી દુલીપ ટ્રોફીથી થશે. પાંચ ઝોન વચ્ચે રમાતી આ ફર્સ્ટ-ક્લાસ ટુર્નામેન્ટ માટે સેન્ટ્રલ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Duleep-Trophy-2.jpg</image:loc><image:caption><![CDATA[ ડિફેન્ડિંગ ચેમ્પિયન સેન્ટ્રલ ઝોન ફરી એકવાર પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. તાજેતરમાં IPLમાં RCBને ચેમ્પિયન બનાવનાર રજત પાટીદાર સતત બીજી વાર ટીમનું નેતૃત્વ કરશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Duleep-Trophy-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ વખતે સેન્ટ્રલ ઝોનની ટીમને વધુ મજબૂત બનાવવા માટે પસંદગીકારોએ ઉત્તર પ્રદેશ અને ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Duleep-Trophy-3.jpg</image:loc><image:caption><![CDATA[ ટીમમાં મધ્યપ્રદેશના ઓલરાઉન્ડર સારાંશ જૈનનો સમાવેશ કરાયો છે, જેને તાજેતરમાં ભારતીય ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મળ્યું છે. ઉપરાંત યશ ઠાકુર, હર્ષ દુબે, અમન મોખાડે, આયુષ પાંડે અને ઝીશાન અંસારી જેવા યુવા ખેલાડીઓની હાજરીથી સેન્ટ્રલ ઝોન સતત બીજી વાર ચેમ્પિયન બનવા સજ્જ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Duleep-Trophy-5.jpg</image:loc><image:caption><![CDATA[ સેન્ટ્રલ ઝોન ટીમ: રજત પાટીદાર (કેપ્ટન), રિંકુ સિંહ (વાઈસ-કેપ્ટન), આર્યન જુયલ (વિકેટકીપર), સરંશ જૈન, અમન મોખાડે, કુણાલ ચંદેલા, જીશાન અંસારી, આર્યન પાંડે, અરશદ ખાન, આયુષ પાંડે, યશ રાઠોડ, હર્ષ દુબે, કુણાલ સિંહ રાઠોડ (વિકેટકીપર), યશ ઠાકુર અને નચિકેતા ભુતે. (PC:PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/epfo-big-update-pf-money-to-reach-your-upi-linked-bank-account-within-24-to-48-hours-1491330.html</loc><lastmod>2026-08-01T20:27:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPFO-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ EPFO (8) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPFO-6.jpg</image:loc><image:caption><![CDATA[ EPFO એ PF ઉપાડને લઈને મોટી જાહેરાત કરી છે. હવે કર્મચારીઓએ પોતાનું પ્રોવિડન્ટ ફંડ નીકાળવા માટે લાંબી રાહ જોવી નહીં પડે. સંગઠનનો દાવો છે કે, નવી વ્યવસ્થા લાગુ થયા પછી મોટાભાગના PF ક્લેમ 24 થી 48 કલાકની અંદર, જ્યારે ઘણા કિસ્સાઓમાં તો તે જ દિવસે નિપટાવી દેવામાં આવશે. આ સાથે જ EPFO ટૂંક સમયમાં UPI દ્વારા સીધા બેંક ખાતામાં PF ની રકમ મોકલવાની સુવિધા પણ શરૂ કરવા જઈ રહ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPFO-5.jpg</image:loc><image:caption><![CDATA[ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) PF ઉપાડ પ્રક્રિયાને પહેલા કરતાં વધુ ઝડપી બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ સમિટમાં EPFO ના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (CPFC) રમેશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, સંગઠનનો લક્ષ્યાંક છે કે સભ્યોના નવા PF ક્લેમ તે જ દિવસે અથવા મહત્તમ 24 થી 48 કલાકની અંદર નિપટાવી દેવામાં આવે. તેમણે જણાવ્યું કે, EPFO એ લગભગ તમામ બાકી (પેન્ડિંગ) ક્લેમનો નિકાલ કરી દીધો છે અને હવે નવી ઓટો-સેટલમેન્ટ સિસ્ટમ હેઠળ લગભગ 90 ટકા દાવાઓ કોઈ પણ વિલંબ વગર પ્રોસેસ થઈ રહ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPFO-4.jpg</image:loc><image:caption><![CDATA[ અત્યાર સુધી EPFO માં ઓનલાઇન PF ઉપાડનો દાવો કર્યા પછી KYC પૂર્ણ હોવા છતાં પણ ક્લેમનો નિકાલ સામાન્ય રીતે 7 થી 10 કામકાજના દિવસોમાં થતો હતો. જો કે, નવી વ્યવસ્થા લાગુ થયા પછી કર્મચારીઓએ પોતાની જરૂરિયાતના સમયે પૈસા માટે લાંબી રાહ જોવી નહીં પડે. આનાથી મેડિકલ ઇમરજન્સી, શિક્ષણ, ઘર ખરીદવા કે અન્ય જરૂરી ખર્ચાઓ માટે PF ઉપાડવું પહેલાની સરખામણીએ ઘણું સરળ અને ઝડપી બની જશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPFO-3.jpg</image:loc><image:caption><![CDATA[ EPFO એ એ પણ જાહેરાત કરી છે કે, આગામી લગભગ એક મહિનામાં PF ક્લેમની ચુકવણી BHIM એપ દ્વારા UPI થી જોડાયેલા બેંક ખાતાઓમાં સીધી કરવામાં આવશે. ટૂંકમાં, ક્લેમ મંજૂર થતાં જ રકમ સીધી સભ્યના UPI-લિંક્ડ બેંક ખાતામાં પહોંચી જશે. આનાથી બેંકિંગ પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને ચુકવણીમાં થતો વિલંબ પણ ઘટશે. આ સુવિધા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPFO.jpg</image:loc><image:caption><![CDATA[ કાર્યક્રમ દરમિયાન જ્યારે EPF પર મળતા હાલના 8.25 ટકા વ્યાજદરમાં વધારો કરવા અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે રમેશ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે આ અંગે અત્યારે કંઈ પણ કહેવું ઉતાવળ ગણાશે. તેમણે જણાવ્યું કે, EPFO એ 3 જુલાઈ સુધીમાં 34 કરોડથી વધુ સભ્યોના ખાતામાં 8.25 ટકાના દરે લગભગ 1.44 લાખ કરોડ રૂપિયાનું વ્યાજ એકસાથે જમા કર્યું છે, જે સંગઠનની મોટી સિદ્ધિ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/EPFO-2.jpg</image:loc><image:caption><![CDATA[ EPFO નું કહેવું છે કે, આગામી સમયમાં સંગઠનનું ફોકસ માત્ર ક્લેમ સેટલમેન્ટ સુધી સીમિત નહીં રહે. એમ્પ્લોયર્સ (માલિકો) માટે કમ્પ્લાયન્સ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને સભ્યોને વધુ ડિજિટલ તેમજ ઝડપી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ સુધારાઓનો હેતુ EPFO ને કર્મચારીઓ અને માલિકો બંને માટે વધુ વિશ્વસનીય તેમજ આધુનિક સામાજિક સુરક્ષા સંસ્થા બનાવવાનો છે. નવી વ્યવસ્થા લાગુ થયા પછી લાખો કર્મચારીઓને PF ઉપાડ માટે પહેલા જેવી લાંબી પ્રક્રિયા અને રાહ જોવામાંથી રાહત મળવાની અપેક્ષા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/tulsi-plant-growing-naturally-at-home-here-the-spiritual-meaning-and-why-it-is-considered-a-sign-of-prosperity-1491344.html</loc><lastmod>2026-08-01T20:26:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Tulsi-Plant-at-Home-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tulsi Plant at Home 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Tulsi-Plant-at-Home-2.jpg</image:loc><image:caption><![CDATA[ હિંદુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર, પૂજનીય અને સાક્ષાત દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ રહે છે, ત્યાં ક્યારેય ધન-ધાન્ય અને ખુશાલીની કમી નથી રહેતી. સામાન્ય રીતે આપણે બજારમાંથી લાવીને કે કુંડામાં બીજ નાખીને તુલસીનો છોડ વાવીએ છીએ. પરંતુ શું ક્યારેય તમારા ઘરના આંગણામાં, કુંડામાં કે કોઈ ખૂણામાં વાવ્યા વગર જ પોતાની મેળે તુલસીનો છોડ ઊગી નીકળ્યો છે? ચાલો જાણીએ કે વાવ્યા વગર તુલસી ઊગવાનો ધાર્મિક અને આધ્યાત્મિક અર્થ શું છે અને તે તમારા જીવન પર શું અસર પાડે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Tulsi-Plant-at-Home-3.jpg</image:loc><image:caption><![CDATA[ વાવ્યા વગર તુલસીનો છોડ ઊગવો કેમ માનવામાં આવે છે શુભ? ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીને ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવી છે. આ જ કારણ છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજામાં તુલસી પત્રનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જો કોઈ ઘરમાં તુલસીનો છોડ રોપ્યા વગર પોતાની મેળે ઊગી નીકળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Tulsi-Plant-at-Home-4.jpg</image:loc><image:caption><![CDATA[ લોકમાન્યતા છે કે આ ઘરમાં મોજૂદ સકારાત્મક ઉર્જાનો સંકેત હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જે જગ્યાએ તુલસી પોતાની મેળે ઊગે છે, ત્યાં ભગવાનની કૃપા અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે. આ જ કારણે લોકો ઘરમાં અચાનક ઊગેલી તુલસીને સામાન્ય છોડ ન માનતા તેને ઈશ્વરના આશીર્વાદ સમજે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Tulsi-Plant-at-Home-5.jpg</image:loc><image:caption><![CDATA[ ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ: માન્યતા છે કે ઘરમાં પોતાની મેળે તુલસીનો છોડ ઊગવો સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલો શુભ સંકેત હોઈ શકે છે. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. તેથી ઘણા લોકો માને છે કે જો તુલસીનો છોડ અચાનક ઘરમાં ઊગી નીકળ્યો છે તો આગામી સમયમાં પરિવારની આર્થિક સ્થિતિ વધુ સારી થઈ શકે છે અને ઘરમાં સુખ-શાંતિનો માહોલ બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Tulsi-Plant-at-Home-6.jpg</image:loc><image:caption><![CDATA[ ઘરનું વાતાવરણ બની શકે છે સકારાત્મક: તુલસીનો છોડ ધાર્મિક મહત્વની સાથે સાથે પોતાના ઔષધીય ગુણો માટે પણ જાણીતો છે. ભારતીય પરંપરામાં લાંબા સમયથી તુલસીનો ઉપયોગ અનેક ઘરગથ્થુ ઉપચારોમાં કરવામાં આવે છે. આવામાં ઘરમાં તુલસીનો છોડ હોવો લોકો માટે ધાર્મિક અને પ્રાકૃતિક, બંને દ્રષ્ટિએ ખાસ માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Tulsi-Plant-at-Home-7.jpg</image:loc><image:caption><![CDATA[ ધાર્મિક માન્યતા અનુસાર, ઘરમાં તુલસીનો છોડ લીલોછમ રહેવો સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. જો વાવ્યા વગર તુલસીનો છોડ ઊગી નીકળ્યો છે અને તે સારી રીતે વધી રહ્યો છે તો તેને ઘર માટે શુભ સંકેત માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Tulsi-Plant-at-Home.jpg</image:loc><image:caption><![CDATA[ પરિવારમાં વધી શકે છે પરસ્પર પ્રેમ: કેટલીક ધાર્મિક માન્યતાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘરમાં તુલસીનો છોડ પોતાની મેળે ઊગવો પરિવાર માટે શુભ સમયનો સંકેત હોઈ શકે છે. આનાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સહયોગ વધવાની માન્યતા છે. ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવાની અને વાતાવરણમાં શાંતિ આવવાની આશા પણ આની સાથે જોડવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Tulsi-Plant-at-Home-1.jpg</image:loc><image:caption><![CDATA[ તુલસી પાસે દીવો પ્રગટાવવાની પણ છે પરંપરા:  હિંદુ ધર્મમાં સાંજના સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાની પરંપરા છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘણા પરિવારોમાં સવારે તુલસીને જળ અર્પણ કરવાની અને સાંજે દીવો પ્રગટાવવાની પરંપરા આજે પણ નિભાવવામાં આવે છે. જો ઘરમાં તુલસીનો છોડ પોતાની મેળે ઊગ્યો હોય તો પણ તમે તમારી શ્રદ્ધા અનુસાર તેની પૂજા-અર્ચના કરી શકો છો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/indian-railways-goes-green-solar-panels-installed-on-station-rooftops-crores-saved-in-power-costs-1491310.html</loc><lastmod>2026-08-01T20:05:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Solar-Panels-on-Railway-stations-roofs-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Solar Panels on Railway stations roofs 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Solar-Panels-on-Railway-stations-roofs-3.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતીય રેલવે સતત હાઇટેક અને પર્યાવરણને અનુકૂળ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હાઇસ્પીડ ટ્રેનો અને આધુનિક સ્ટેશનો બાદ હવે રેલવેએ સ્વચ્છ ઉર્જા પર મોટો દાવ ખેલ્યો છે. ઉત્તરી રેલવેએ રેલવે સ્ટેશનો અને સેવા ભવનોની છત પર મોટા પાયે સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પાદન શરૂ કરી દીધું છે. આનાથી માત્ર વીજળીનો ખર્ચ જ ઓછો નહીં થાય, પરંતુ કાર્બન ઉત્સર્જનમાં પણ ભારે ઘટાડો આવશે. રેલવેનું આ પગલું દેશના નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાસિલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Solar-Panels-on-Railway-stations-roofs-4.jpg</image:loc><image:caption><![CDATA[ ઉત્તરી રેલવેએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ બે મહિના એટલે કે એપ્રિલ અને મે 2026 દરમિયાન 2.2 મેગાવોટ ક્ષમતાના ગ્રીડ સાથે જોડાયેલા રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. આ નવા પ્લાન્ટ્સ શરૂ થયા બાદ ઉત્તરી રેલવેની કુલ સૌર ઉર્જા ક્ષમતા વધીને 28.35 મેગાવોટ થઈ ગઈ છે. આનાથી રેલવેને ભવિષ્યમાં પરંપરાગત વીજળી પર ઓછો નિર્ભર રહેવું પડશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Solar-Panels-on-Railway-stations-roofs-5.jpg</image:loc><image:caption><![CDATA[ કરોડો રૂપિયાની બચત અને પ્રદૂષણમાં ઘટાડો: રેલવેના જણાવ્યા અનુસાર, એપ્રિલ અને મે દરમિયાન આ સોલાર પ્લાન્ટ્સથી આશરે 34 લાખ યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થયું. આનાથી રેલવેને લગભગ 2.2 કરોડ રૂપિયાનો વીજળી ખર્ચ બચાવવામાં મદદ મળી છે. આ સાથે જ આ સ્વચ્છ ઉર્જાના ઉપયોગથી આશરે 2,820 ટન કાર્બન ડાયોક્સાઇડ (CO₂) ના ઉત્સર્જનમાં ઘટાડો થવાનો અંદાજ છે. એટલે કે રેલવેની આ પહેલ પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક બચત, બંને દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Solar-Panels-on-Railway-stations-roofs-1.jpg</image:loc><image:caption><![CDATA[ હવે ટ્રેનના કોચ પણ બની રહ્યા છે સોલાર સ્માર્ટ: રેલવે માત્ર સ્ટેશનો સુધી સીમિત નથી. તાજેતરમાં અલ્હાબાદ (પ્રયાગરાજ) મંડળે એક ખાસ સોલાર પાવર્ડ કોચ પણ લોન્ચ કર્યો છે. આ કોચની છત પર 21 સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા 6.93 કિલોવોટ છે. આ પેનલોથી દર વર્ષે લગભગ 13,400 યુનિટ વીજળી તૈયાર થશે, જેનો ઉપયોગ કોચના પંખા, લાઈટ અને અન્ય ઈલેક્ટ્રિક સાધનો ચલાવવા માટે કરવામાં આવશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Solar-Panels-on-Railway-stations-roofs-2.jpg</image:loc><image:caption><![CDATA[ દર વર્ષે લાખોની બચત થશે: રેલવેનો દાવો છે કે એક સોલાર કોચથી દર વર્ષે આશરે 2.80 લાખ રૂપિયાનો વીજળી ખર્ચ બચાવી શકાશે. એટલું જ નહીં, આ ટેકનોલોજી દર વર્ષે લગભગ 11 ટન કાર્બન ઉત્સર્જન ઓછું કરવામાં પણ મદદ કરશે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sports-photos/commonwealth-games-2026-triple-jump-praveen-chithravel-silver-selva-prabhu-bronze-medal-1491319.html</loc><lastmod>2026-08-01T19:31:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Triple-Jump-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Commonwealth Games 2026 triple jump praveen chithravel silver selva prabhu bronze medal ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Triple-Jump-3.jpg</image:loc><image:caption><![CDATA[ 2026 કોમનવેલ્થ ગેમ્સની ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધાઓમાં ભારતનો સફળતાનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. 1 ઓગસ્ટના રોજ ગ્લાસગોમાં ભારતીય એથ્લેટ્સે ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Triple-Jump-5.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતના નંબર-1 ટ્રિપલ જમ્પર પ્રવીણ ચિત્રાવલે 16.58 મીટરના શ્રેષ્ઠ કૂદકા સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. અગાઉની બર્મિંગહામ ગેમ્સમાં ચોથા સ્થાને રહીને મેડલ ચૂક્યા બાદ પ્રવીણે આ વખતે શાનદાર વાપસી કરી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Triple-Jump-6.jpg</image:loc><image:caption><![CDATA[ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જમૈકાના જોર્ડન સ્કોટના નામે રહ્યો હતો, જેણે 16.72 મીટરનો કૂદકો માર્યો હતો. પ્રવીણ માટે આ મેડલ ચાર વર્ષની મહેનત અને મક્કમ નિર્ધારનું પરિણામ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Triple-Jump-1.jpg</image:loc><image:caption><![CDATA[ બીજી તરફ, પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા 21 વર્ષીય યુવા એથ્લેટ સેલ્વા પ્રભુ તિરુમરને 16.52 મીટરના જમ્પ સાથે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની સફળતા બેગણી કરી દીધી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Triple-Jump-4.jpg</image:loc><image:caption><![CDATA[ સેલ્વા પ્રભુ માટે આ સિનિયર સ્તરે કારકિર્દીનો સૌથી મોટો મેડલ છે. આ પહેલા તેમણે 2022ની વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. (PC:X/SONY SPORTS NETWORK) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/adani-total-gas-hikes-cng-price-global-lng-volatility-supply-cuts-1491322.html</loc><lastmod>2026-08-01T19:27:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Adani-Total-Gas-Hikes-CNG-Price-Global-LNG-Volatility-Supply-Cuts-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Adani Total Gas Hikes CNG Price Global LNG Volatility Supply Cuts (2) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Adani-Total-Gas-Hikes-CNG-Price-Global-LNG-Volatility-Supply-Cuts-1.jpg</image:loc><image:caption><![CDATA[ અદાણી ટોટલ ગેસ લિમિટેડે CNGના ભાવમાં વધારો કરવાનો નિર્ણય વૈશ્વિક અને સ્થાનિક બંને પરિબળોને જવાબદાર ગણાવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, દેશમાં સ્થાનિક સ્તરે કુદરતી ગેસની ઓછી ઉપલબ્ધતા, પુરવઠામાં અણધાર્યા કાપ તેમજ ભૂરાજકીય પરિસ્થિતિઓને કારણે વૈશ્વિક બજારમાં કુદરતી ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તેના સીધા પરિણામે કંપનીને ગેસની ખરીદી માટે વધુ કિંમત ચૂકવવી પડી રહી છે, જેના કારણે CNGના ભાવમાં ફેરફાર કરવો અનિવાર્ય બન્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Adani-Total-Gas-Hikes-CNG-Price-Global-LNG-Volatility-Supply-Cuts-2.jpg</image:loc><image:caption><![CDATA[ છેલ્લા છ મહિનામાં આંતરરાષ્ટ્રીય LNG બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. ફેબ્રુઆરી 2026 દરમિયાન LNGના ભાવ આશરે 10થી 13 ડોલર પ્રતિ MMBtu વચ્ચે હતા, જે ભારતીય આયાતકારો માટે પ્રમાણમાં અનુકૂળ માનવામાં આવતા હતા. પરંતુ ફેબ્રુઆરીના અંતમાં મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થતાં જ સ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ. કતાર અને UAEમાંથી ભારતને મળતા LNGના પુરવઠા પર અસર થઈ, કારણ કે આ બંને દેશો મળીને 2025 દરમિયાન ભારતની કુલ LNG આયાતમાં આશરે 59 ટકા હિસ્સો ધરાવતા હતા. હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ સર્જાતા વૈશ્વિક પુરવઠા સાંકળ પર ગંભીર અસર પડી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Adani-Total-Gas-Hikes-CNG-Price-Global-LNG-Volatility-Supply-Cuts-3.jpg</image:loc><image:caption><![CDATA[ માર્ચ 2026ની શરૂઆતમાં આ સંકટે ઐતિહાસિક ભાવવધારો સર્જ્યો હતો. Japan Korea Marker (JKM) આશરે 25 ડોલર પ્રતિ MMBtu સુધી પહોંચી ગયો હતો, જ્યારે West India Marker (WIM)એ 3 માર્ચે 25.34 ડોલર પ્રતિ MMBtuની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. ત્યારબાદ એપ્રિલથી જૂન દરમિયાન યુદ્ધવિરામની આશાઓ વચ્ચે ભાવોમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તે છતાં LNGના ભાવ 15થી 19 ડોલર પ્રતિ MMBtuની ઊંચી શ્રેણીમાં જ રહ્યા હતા, જે યુદ્ધ પહેલાંના સ્તર કરતાં ઘણાં વધારે હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Adani-Total-Gas-Hikes-CNG-Price-Global-LNG-Volatility-Supply-Cuts-4.jpg</image:loc><image:caption><![CDATA[ જુલાઈ 2026 દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધેલા તણાવ અને હોર્મુઝ જળમાર્ગમાં યથાવત રહેલા અવરોધોને કારણે LNGના ભાવ ફરી વધીને 19થી 22 ડોલર પ્રતિ MMBtu સુધી પહોંચી ગયા હતા. વૈશ્વિક બજારમાં આવેલા આ સતત વધારાનો સીધો પ્રભાવ ભારતના ગેસ વિતરણ ક્ષેત્ર પર પડ્યો છે, જેના કારણે શહેરોમાં CNGના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Adani-Total-Gas-Hikes-CNG-Price-Global-LNG-Volatility-Supply-Cuts-5.jpg</image:loc><image:caption><![CDATA[ આ અંગે અદાણી ટોટલ ગેસ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દેશમાં સ્થાનિક કક્ષાએ CNG માટે કુદરતી ગેસની ઓછી ઉપલબ્ધતા, પુરવઠામાં અણધાર્યા કાપ અને ભૂરાજકીય મુદ્દાઓને કારણે વૈશ્વિક સ્તરે ગેસના ઊંચા ભાવો જેવા વિપરીત સંજોગોમાં કુદરતી ગેસ મેળવવાની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી CNGના ભાવમાં ફેરફાર કરવો અનિવાર્ય બન્યો છે. તેમ છતાં, અદાણી ટોટલ ગેસ લિમિટેડ ગ્રાહકો પર તેની અસર શક્ય તેટલી ઓછી રહે તે માટે વાજબી દરે અને પર્યાવરણને અનુકૂળ ઈંધણ તરીકે CNGનો અવિરત પુરવઠો જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/vodafone-idea-stock-market-crash-warning-26-crore-fine-notice-hits-vi-shares-ahead-of-market-open-1491218.html</loc><lastmod>2026-08-01T19:23:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-Market.jpg</image:loc>
					<image:title><![CDATA[ Stock Market ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-Market-.jpg</image:loc><image:caption><![CDATA[ દેવાના બોજ હેઠળ દબાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (Vodafone Idea Limited) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કંપનીને હવે ભારત સરકારના દૂરસંચાર વિભાગ (DoT) તરફથી એક મોટો ઝાટકો લાગ્યો છે. દૂરસંચાર વિભાગે સ્પેક્ટ્રમ રોલઆઉટ શરતો પૂરી ન કરવા બદલ કંપની પર ₹26.83 કરોડનો દંડ (Liquidated Damages) ફટકાર્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-Market-Getty-.jpg</image:loc><image:caption><![CDATA[ કંપનીને મળેલા ₹26.83 કરોડના દંડની નોટિસની અસર તેના શેર પર 3 August ના રોજ જોવા મળી શકે છે. શુક્રવારે તેના શેર 1.09% ના વધારા સાથે 13 રૂપિયા (Vi Share Price) ના સ્તર પર બંધ થયા હતા. બીજું કે, છેલ્લા એક મહિનામાં Vi ના શેર 10 ટકાથી વધુ તૂટી ચૂક્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-5.jpg</image:loc><image:caption><![CDATA[ વોડાફોન આઈડિયા દ્વારા શેરબજાર (NSE અને BSE) ને આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ નોટિસ વર્ષ 2022 માં થયેલી સ્પેક્ટ્રમ નીલામી (Spectrum Auction 2022) સાથે જોડાયેલી છે. કંપની પર આરોપ છે કે, તેણે નીલામીની શરતો હેઠળ નિર્ધારિત &#039;ન્યૂનતમ રોલઆઉટ શરતો&#039; (Minimum Rollout Obligations) નું પાલન કર્યું નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-4.jpg</image:loc><image:caption><![CDATA[ સરળ શબ્દોમાં કહીએ તો, સ્પેક્ટ્રમ ફાળવણી પછી કંપનીએ એક ચોક્કસ સમયમર્યાદામાં નેટવર્કનો વિસ્તાર કરવાનો હતો, જેમાં તે નિષ્ફળ રહી છે. આ ઉલ્લંઘનને કારણે દૂરસંચાર વિભાગે ₹26.83 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-3.jpg</image:loc><image:caption><![CDATA[ વોડાફોન આઈડિયાને આ નોટિસ 31 જુલાઈ 2026 ના રોજ મળી હતી. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, તે હાલમાં નોટિસની સમીક્ષા કરી રહી છે અને આ મામલે આગળના કાનૂની કે વહીવટી પગલાંનું મૂલ્યાંકન કરી રહી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-2.jpg</image:loc><image:caption><![CDATA[ રાહતની વાત એ છે કે, કંપનીએ હાલમાં પોતાની કામગીરી (Operations) પર કોઈ મોટી નાણાકીય અસર થવાનો ઇનકાર કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ નોટિસથી તેમના દૈનિક કામકાજ પર કોઈ અસર નહીં પડે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/nagchandreshwar-temple-mystery-ujjain-rare-shiva-shrine-opens-only-once-a-year-on-nag-panchami-1491225.html</loc><lastmod>2026-08-01T18:52:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Nagchandreshwar-Temple-Ujjain-3-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nagchandreshwar Temple Ujjain 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Nagchandreshwar-Temple-Ujjain-2.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતમાં ભગવાન શિવના અનેક અનોખા મંદિરો આવેલા છે. આ મંદિરોમાંથી એક ઉજ્જૈનનું નાગચંદ્રેશ્વર મંદિર પણ છે. આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર નાગપંચમીના દિવસે ખુલે છે અને આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો નાગચંદ્રેશ્વર મંદિરમાં આવે છે. આ મંદિર મહાકાલેશ્વર મંદિર પરિસરમાં જ ત્રીજા માળે આવેલું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ મંદિરમાં ભગવાન શિવ અને નાગ દેવતાના દર્શન માત્રથી ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Nagchandreshwar-Temple-Ujjain-3.jpg</image:loc><image:caption><![CDATA[ નાગચંદ્રેશ્વર મંદિરની ખાસ વાતો : ઉજ્જૈનમાં આવેલા નાગચંદ્રેશ્વર મંદિરમાં ભગવાન શિવની સાથે માતા પાર્વતી અને ભગવાન શિવની દુર્લભ પ્રતિમા છે. એવું માનવામાં આવે છે કે નાગોના રાજા તક્ષક આજે પણ આ મંદિરમાં અદ્રશ્ય રૂપે રહે છે. તમને જણાવી દઈએ કે તક્ષક નાગથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને અમરત્વ અને પોતાની સમીપ રહેવાનું વરદાન આપ્યું હતું. તક્ષક નાગ આ નાગચંદ્રેશ્વર મંદિરમાં ભગવાન શિવના ધ્યાનમાં લીન રહે છે. તક્ષક નાગના ધ્યાનમાં કોઈ વિઘ્ન ન પડે તે માટે વર્ષના 364 દિવસ નાગચંદ્રેશ્વર મંદિર બંધ રહે છે અને શ્રાવણ મહિનામાં માત્ર નાગપંચમીના દિવસે જ તેને ભક્તોના દર્શન માટે ખોલવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Nagchandreshwar-Temple-Ujjain.jpg</image:loc><image:caption><![CDATA[ 11મી સદીની દુર્લભ પ્રતિમા અને નિર્માણનો ઇતિહાસ: એવું માનવામાં આવે છે કે આ ભવ્ય મંદિરમાં જે ભગવાન શિવની મૂર્તિ છે તે 11મી સદીની છે. આ મૂર્તિ નેપાળથી લાવવામાં આવી હતી. ઇતિહાસ મુજબ, નાગચંદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાર્ય ઇ.સ. 1050માં પરમાર રાજા ભોજ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1732માં સિંધિયા રાજવંશના રાજા રાણોજી સિંધિયાએ મહાકાલ મંદિરની સાથે નાગચંદ્રેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર (પુનઃનિર્માણ) કરાવ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Nagchandreshwar-Temple-Ujjain-1.jpg</image:loc><image:caption><![CDATA[ નાગપંચમીના દિવસે થાય છે 3 વાર વિશેષ પૂજા, વર્ષમાં એક દિવસ ખુલતા આ મંદિરમાં નાગપંચમીના દિવસે ત્રણ વાર પૂજા કરવામાં આવે છે: પ્રથમ પૂજા: નાગપંચમીની શરૂઆત થતાં જ રાત્રે 12 વાગ્યે (પંચમી તિથિની શરૂઆતમાં) થાય છે. આ પૂજાનું સંચાલન મહાનિર્વાણી અખાડા દ્વારા કરવામાં આવે છે અને તેઓ જ મંદિરના કપાટ ખોલે છે. બીજી પૂજા: બપોરે 12 વાગ્યે શાસકીય સ્તરના (સરકારી) અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા કરવામાં આવે છે. ત્રીજી પૂજા: સંધ્યાકાળે (સાંજે) થાય છે, જે મંદિર સમિતિના પુરોહિતો દ્વારા કરવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Nagchandreshwar-Temple-Ujjain-4.jpg</image:loc><image:caption><![CDATA[ દર્શનનું ધાર્મિક મહત્વ: ધાર્મિક માન્યતાઓ અનુસાર, નાગપંચમીના દિવસે નાગચંદ્રેશ્વર મંદિરમાં શિવજી અને નાગ દેવતાના દર્શન કરનારા ભક્તોને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને સાથે જ રાહુ-કેતુ સાથે જોડાયેલી સમસ્યાઓનું પણ નિવારણ થાય છે.(All Imgae From: Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/grab-this-stock-market-opportunity-huge-dividend-announcement-of-270-per-share-on-1-share-1491265.html</loc><lastmod>2026-08-01T18:44:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-Market-11.jpg</image:loc>
					<image:title><![CDATA[ Stock Market (11) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-Market-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ IT સેક્ટરની જાણીતી કંપનીના શેર પર આવતા અઠવાડિયે બજારના રોકાણકારોની ખાસ નજર રહેવાની છે. બેંગલુરુ હેડક્વાર્ટર ધરાવતી આ ટેક કંપનીના ફાઈનલ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ ખૂબ જ નજીક આવી ગઈ છે. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર ₹270 (₹10 ની ફેસ વેલ્યૂ પર 2700 ટકા) નું ભારે-ભરખમ ફાઈનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. આ માટે એક્સ-ડેટ મંગળવાર, 4 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-Market-11-1.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતીય શેરબજારમાં T+1 સેટલમેન્ટ નિયમ લાગુ હોવાને કારણે, જો કોઈ રોકાણકાર આ ડિવિડન્ડનો લાભ લેવા માંગતો હોય તો તેણે સોમવાર, 3 ઓગસ્ટ 2026 સુધીમાં કંપનીના શેર ખરીદવા પડશે. કંપનીની આગામી 74મી વાર્ષિક સામાન્ય સભા (AGM) 11 ઓગસ્ટ 2026 ના રોજ યોજાનાર છે, જ્યાં શેરધારકોની મંજૂરી મળ્યા બાદ જ ડિવિડન્ડ પાસ કરવામાં આવશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-Market-10.jpg</image:loc><image:caption><![CDATA[ શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર, 4 ઓગસ્ટે કારોબારી સમય પૂરો થવા સુધીમાં જે રોકાણકારોના નામ કંપનીના સત્તાવાર રેકોર્ડમાં નોંધાયેલા હશે, તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર ગણાશે. ડીમેટ સ્વરૂપે શેર ધરાવતા લોકોને NSDL અને CDSL દ્વારા આપવામાં આવેલા રેકોર્ડના આધારે ચુકવણી મળશે, જ્યારે ફિઝિકલ શેરધારકોના નામ રેકોર્ડ ડેટ પર કંપનીના રજિસ્ટરમાં નોંધાયેલા હોવા જોઈએ. શેરધારકોની મંજૂરી બાદ ડિવિડન્ડના નાણાં 14 ઓગસ્ટ 2026 અથવા ત્યારપછી રોકાણકારોને મોકલવામાં આવશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-Market-9.jpg</image:loc><image:caption><![CDATA[ બોશનો ડિવિડન્ડ આપવાનો ઈતિહાસ ખૂબ જ મજબૂત રહ્યો છે. આ પહેલાં કંપનીએ વર્ષ 2025 માં પ્રતિ શેર ₹512 નું ફાઈનલ ડિવિડન્ડ આપ્યું હતું. વર્ષ 2024 માં કંપનીએ ₹170 નું ફાઈનલ અને ફેબ્રુઆરીમાં ₹205 નું વચગાળાનું (ઇન્ટરિમ) ડિવિડન્ડ વહેંચ્યું હતું, જ્યારે વર્ષ 2023 માં ₹280 નું ફાઈનલ ડિવિડન્ડ આપ્યું હતું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-Market-8.jpg</image:loc><image:caption><![CDATA[ કંપનીના ત્રિમાસિક પ્રદર્શનની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનું કામકાજ ખૂબ મજબૂત રહ્યું છે. આ દરમિયાન ઓપરેશન્સમાંથી રેવન્યૂ વાર્ષિક ધોરણે 13.3 ટકા વધીને ₹5,566 કરોડ પર પહોંચી ગયું છે, તો બીજી તરફ નેટ પ્રોફિટ 2 ટકાના વધારા સાથે ₹569 કરોડ રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Stock-Market-3.jpg</image:loc><image:caption><![CDATA[ કંપનીનો EBITDA 21 ટકા વધીને ₹782 કરોડ થયો છે અને એબિટડા માર્જિન ગયા વર્ષના 13.2 ટકાથી સુધરીને 14 ટકા પર આવી ગયું છે. આ ગ્રોથને મુખ્યત્વે મોબિલિટી બિઝનેસ તરફથી ટેકો મળ્યો છે, જ્યાં પ્રોડક્ટ સેલ્સમાં 23.3 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, પાવર સોલ્યુશન્સ બિઝનેસ 27.4 ટકા વધ્યો છે, જ્યારે એપ્રિલ 2025 થી OBD-II નિયમો લાગુ થયા બાદ એક્ઝોસ્ટ ગેસ સેન્સર્સની વધતી માંગને કારણે ટુ-વ્હીલર બિઝનેસમાં 63.4 ટકાનો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sports-photos/breaking-news-commonwealth-games-2026-soman-rana-won-gold-medal-in-para-shot-put-1491284.html</loc><lastmod>2026-08-01T18:01:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Soman-Rana.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News Commonwealth Games 2026 Soman Rana won Gold Medal in Para shot put ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Soman-Rana-6.jpg</image:loc><image:caption><![CDATA[ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પેરા-એથ્લીટ્સનું શાનદાર પ્રદર્શન સતત જારી રહ્યું છે. પુરુષોની પેરા-શોટ પુટ F57 ઇવેન્ટમાં ભારતે દબદબો બનાવી રાખતા ડબલ પોડિયમ ફિનિશ હાસલ કર્યું હતું. આ રોમાંચક સ્પર્ધામાં સોમન રાણાએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો, તો બીજા ભારતીય ખેલાડી શુભમ જુયાલે સિલ્વર મેડલ જીતીને દેશની ખુશી બમણી કરી દીધી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Soman-Rana-1.jpg</image:loc><image:caption><![CDATA[ શનિવારે રમાયેલી આ ઇવેન્ટમાં વાસ્તવિક સ્પર્ધા બે ભારતીય ખેલાડીઓ વચ્ચે જ જોવા મળી હતી. એક તબક્કે શુભમ જુયાલ 13.08 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાને ચાલી રહ્યા હતા. પરંતુ, અનુભવી પેરા-એથ્લીટ સોમન રાણાએ પોતાના કૌશલ્યનો અદ્ભુત પરિચય આપતા 13.40 મીટરનો શાનદાર થ્રો ફેંક્યો હતો. આ થ્રો સાથે તેમણે ગોલ્ડ મેડલ કબ્જે કરીને આ ઇવેન્ટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Soman-Rana-2.jpg</image:loc><image:caption><![CDATA[ બિહારના વતની સોમન રાણા ભારતીય સેનામાં હવાલદાર તરીકે ફરજ બજાવે છે. શરૂઆતમાં તેઓ આર્મી તરફથી બોક્સિંગ રમતા હતા. પરંતુ વર્ષ 2005માં જમ્મુ અને કાશ્મીરમાં પેટ્રોલિંગ દરમિયાન એક લેન્ડમાઇન વિસ્ફોટની દુર્ઘટનામાં તેમણે પોતાનો એક પગ ગુમાવવો પડ્યો હતો. આ અકસ્માતે તેમનું જીવન બદલી નાખ્યું, પરંતુ તેમણે રમત પ્રત્યેનો પ્રેમ છોડ્યો નહીં અને બોક્સિંગ બાદ પેરા-શોટ પુટમાં પોતાની નવી સફર શરૂ કરી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Soman-Rana-3.jpg</image:loc><image:caption><![CDATA[ એક પગ ગુમાવ્યા પછી પણ સોમન રાણાએ પોતાના મનોબળને તૂટવા ન દીધું. તેમણે છેલ્લા દોઢ દાયકાથી પેરા-એથ્લેટિક્સમાં સખત મહેનત કરી છે. CWGમાં ગોલ્ડ મેડલ જીતતા પહેલાં પણ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું હતું. સોમને 2022ની પેરા એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ અને 2025ની પેરા-વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Soman-Rana-5.jpg</image:loc><image:caption><![CDATA[ સોમન રાણાની આ સફળતા માત્ર એક મેડલ જીતવા પૂરતી સીમિત નથી, પરંતુ તે અદમ્ય સાહસ અને સમર્પણનું પ્રતીક છે. વિપરીત પરિસ્થિતિઓ સામે લડીને તેમણે સાબિત કરી દીધું કે મજબૂત ઈરાદાઓ આગળ કોઈ પણ મુશ્કેલી ટકી શકતી નથી. તેમની આ ઐતિહાસિક સિદ્ધિ આજે દેશના કરોડો યુવાનો અને રમતવીરો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે. (PC:X/SONY SPORTS NETWORK) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/health-risks-of-prolonged-desk-work-how-to-avoid-lifestyle-diseases-1491250.html</loc><lastmod>2026-08-01T17:43:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/cervical-spondylosis-symptoms.jpg</image:loc>
					<image:title><![CDATA[ Health Risks of Prolonged Desk Work &amp; How to Avoid Lifestyle Diseases ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Cervical-Spondylosis-2.jpg</image:loc><image:caption><![CDATA[ આજકાલ મોટાભાગના લોકો 8 થી 10 કલાકો ઓફિસમાં ખુરશી પર બેસીને કામ કરવામાં વિતાવે છે. આ રીતે સતત બેસી રહેવાથી તમારા શરીરને ઘણુ નુકસાન થઈ રહ્યુ છે. આવો જાણીએ તેનાથી શરીરને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Cervical-Spondylosis-10.jpg</image:loc><image:caption><![CDATA[ કમર, ગરદન, અને ખભાનો દુખાવો: કલાકો સુધી એક જ મુદ્રામાં બેસી રહેવાથી કરોડરજ્જુ અને માંસપેશીઓ પર સતત દબાણ વધે છે. સમય જતા તે સર્વાઈકલ સ્પોન્ડિલોસિસ જેવી સમસ્યાનું પણ કારણ બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Cervical-Spondylosis-6.jpg</image:loc><image:caption><![CDATA[ ડાયાબિટીઝ અને હ્રદય રોગ: લાંબા સમય સુધી બેસવાને કારણે તમારુ મેટાબોલિઝમ (પાચનશક્તિ)  ધીમુ પડવા લાગે છે, તેની અસરથી વજન વધવું, ડાયાબિટીઝ અને હ્રદય રોગના રૂપે સામે આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Cervical-Spondylosis-9.jpg</image:loc><image:caption><![CDATA[ ખરાબ બ્લડ સર્કુલેશન: લાંબા સમય સુધી ખુરશી પર બેસવાથી આપણા શરીરનું બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવા લાગે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Cervical-Spondylosis-4.jpg</image:loc><image:caption><![CDATA[ જેનાથી લો બ્લડ પ્રેશર અને વેરિકોઝ વેન્સની સમસ્યા થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Cervical-Spondylosis-8.jpg</image:loc><image:caption><![CDATA[ તેની અસરથી વજન વધવું, ડાયાબિટીઝ અને હ્રદય રોગના રૂપે સામે આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Cervical-Spondylosis-5.jpg</image:loc><image:caption><![CDATA[ પાચનની સમસ્યા: કલાકો સુધી ઓફિસમાં ખુરશી પર બેસીને સતત કામ કરવાથી પાચનતંત્ર પર પણ ખરાબ અસર પડી શકે છે. તેનાથી તમને ગેસ, કબ્જ અને એસીડીટી જેવી સમસ્યાઓ થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Cervical-Spondylosis-3.jpg</image:loc><image:caption><![CDATA[ માનસિક તણાવ: કામનું વધુ પડતુ ભારણ અને ફિઝિકલ એક્ટિવિટીની કમીને કારણે તમારુ માનસિક સ્વાસ્થ્ય પણ ડિસ્ટર્બ થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Cervical-Spondylosis-7.jpg</image:loc><image:caption><![CDATA[ ઓફિસમાં કલાકો સુધી કામ કરવાથી તમને માનસિક તણાવ વધી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Cervical-Spondylosis-1.jpg</image:loc><image:caption><![CDATA[ પગમાં સોજા: ઓફિસમાં કલાકો સુધી ખુરશી પર પગ લટકાવીને બેસવાથી પગ તરફ લોહીનો ફ્લો વધી જાય છે. જેનાથી પગમાં સોજા, ભારેપણુ અને વેરિકોઝ વેન્સની સમસ્યા થઈ શકે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/sports/cricket-news/jos-buttler-24-runs-away-from-become-number-1-batsman-most-runs-in-t20-record-1491263.html</loc><lastmod>2026-08-01T17:40:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jos-Buttler-8-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jos Buttler 24 runs away from become number 1 batsman most runs in T20 record ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jos-Buttler-8.jpg</image:loc><image:caption><![CDATA[ માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સનો અનુભવી વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ધ હન્ડ્રેડ લીગમાં ધમાલ મચાવી રહ્યો છે. 31 જુલાઈના રોજ ટ્રેન્ટ રોકેટ્સ સામેની મેચમાં બટલરે 37 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા સહિત 55 રનની ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jos-Buttler-6.jpg</image:loc><image:caption><![CDATA[ બટલરની ઇનિંગથી માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે 137 રનનો સ્કોર બનાવ્યો. આ અડધી સદી સાથે, જોસ બટલર T20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાના વધુ નજીક પહોંચી ગયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jos-Buttler-5.jpg</image:loc><image:caption><![CDATA[ વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. બટલર હવે પોલાર્ડનો આ રેકોર્ડ તોડવાથી માત્ર 24 રન દૂર છે. બટલરે તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડીને બીજું સ્થાન મેળવ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jos-Buttler-7.jpg</image:loc><image:caption><![CDATA[ જોસ બટલરના 520 T20 મેચોની 490 ઇનિંગમાં 14,780 રન છે. તેણે 147.06 ના સ્ટ્રાઇક રેટથી 105 અડધી સદી અને નવ સદી ફટકારી છે. જ્યારે કિરોન પોલાર્ડના 746 મેચોમાં 14,803 રન છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jos-Buttler-4.jpg</image:loc><image:caption><![CDATA[ જોસ બટલર ધ હંડ્રેડની આગામી મેચોમાં વધુ 24 રન બનાવશે અને તે T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો નંબર 1 રન ખેલાડી બની જશે. (PC: Getty) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/vedanta-aluminium-q1-results-profit-jumps-3x-to-rs-6597-crore-rs-8-interim-dividend-announced-after-demerger-1491187.html</loc><lastmod>2026-08-01T17:24:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Vedanta-Aluminium-Q1-Results4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vedanta Aluminium Q1 Results4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Vedanta-Aluminium-Q1-Results5.jpg</image:loc><image:caption><![CDATA[ વેદાંતા એલ્યુમિનિયમ મેટલે ચાલુ નાણાકીય વર્ષના જૂન (પ્રથમ) ત્રિમાસિકના શાનદાર નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. મજબૂત મહેસૂલ વૃદ્ધિ અને બહેતર ઓપરેશનલ ક્ષમતાના બળે કંપનીનો એકીકૃત શુદ્ધ નફો (Consolidated Net Profit) વાર્ષિક ધોરણે ત્રણ ગણાથી વધુ વધીને 6,597 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.  આ સાથે જ, સ્વતંત્ર એકમ તરીકે પોતાના પ્રથમ ત્રિમાસિક પરિણામો દરમિયાન કંપનીના ડિરેક્ટર મંડળે શેરદીઠ 8 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડ (Interim Dividend) ની જાહેરાત કરી છે. તાજેતરમાં ડીમર્જર પછી કંપની શેરબજારમાં સ્વતંત્ર રીતે લિસ્ટેડ થઈ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Vedanta-Aluminium-Q1-Results.jpg</image:loc><image:caption><![CDATA[ કેવું રહ્યું કંપનીનું રિપોર્ટ કાર્ડ? જૂન ત્રિમાસિક દરમિયાન વેદાંતા એલ્યુમિનિયમનું એકીકૃત મહેસૂલ વાર્ષિક ધોરણે 45% વધીને અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર 21,105 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતોમાં 46% નો ઉછાળો અને વેચાણમાં વૃદ્ધિ આનું મુખ્ય કારણ રહ્યું. કંપનીનું EBITDA બે ગણાથી વધુ થઈને 10,499 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે આવી ગયું. જેના પરિણામે કંપનીનું EBITDA માર્જિન એક વર્ષ પહેલાના 31% થી વધીને 50% થઈ ગયું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Vedanta-Aluminium-Q1-Results3.jpg</image:loc><image:caption><![CDATA[ ત્રિમાસિક દરમિયાન એલ્યુમિનિયમનો ઉત્પાદન ખર્ચ વાર્ષિક ધોરણે 4% અને ત્રિમાસિક ધોરણે 3% ઘટીને 1,698 ડોલર પ્રતિ ટન રહ્યો. કંપનીએ સમગ્ર ચાલુ નાણાકીય વર્ષ માટે ઉત્પાદન ખર્ચ 1,650 ડોલરથી 1,700 ડોલર પ્રતિ ટનની રેન્જમાં રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. એલ્યુમિનિયમના પ્રતિ ટન ઉત્પાદન પર EBITDA વધીને 1,804 ડોલર પ્રતિ ટનના ઓલ-ટાઈમ હાઈ સ્તરે નોંધાયો. કંપનીએ નાણાકીય વર્ષ 2027 (FY27) માટે 26 થી 27 લાખ ટન એલ્યુમિનિયમ અને 40 થી 41 લાખ ટન એલ્યુમિના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Vedanta-Aluminium-Q1-Results1.jpg</image:loc><image:caption><![CDATA[ અમે એક નવી, સ્વતંત્ર કંપની તરીકે અમારી સફરની શરૂઆત આ ત્રિમાસિકમાં મજબૂત ઓપરેશનલ અને નાણાકીય કામગીરી સાથે કરી છે. આ સફળતા અમારા વ્યવસાયિક લચીલાપણા, અનુશાસિત અમલીકરણ અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણનું પરિણામ છે. — રાજેશ કુમાર, સીઈઓ, વેદાંતા એલ્યુમિનિયમ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Vedanta-Aluminium-Q1-Results4.jpg</image:loc><image:caption><![CDATA[ ડીમર્જર અને વિસ્તરણ પ્રોજેક્ટ્સ: જૂનમાં વેદાંતા લિમિટેડ (Vedanta Ltd) થી અલગ થઈને ચાર નવી કંપનીઓ વેદાંતા એલ્યુમિનિયમ મેટલ, વેદાંતા પાવર, વેદાંતા ઓઈલ એન્ડ ગેસ અને વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ શેરબજારમાં સ્વતંત્ર રીતે લિસ્ટેડ થઈ હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Vedanta-Aluminium-Q1-Results2.jpg</image:loc><image:caption><![CDATA[ શેરમાં જોવા મળ્યો ઘટાડો: શુક્રવારે વેદાંતા એલ્યુમિનિયમ મેટલના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ પર આ શેર 0.47% ઘટીને 454.20 રૂપિયા પર બંધ થયો હતો. જોકે છેલ્લા ૫ ટ્રેડિંગ સેશનમાં તેમાં આશરે ૩ ટકાની તેજી જોવા મળી છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sports-photos/breaking-news-commonwealth-games-2026-india-male-boxer-jadumani-singh-won-silver-medal-1491223.html</loc><lastmod>2026-08-01T17:20:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jadumani-Singh.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News Commonwealth Games 2026 india male Boxer Jadumani Singh won Silver medal ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jadumani-Singh-2.jpg</image:loc><image:caption><![CDATA[ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સર જદુમણિ સિંહ મંડેંગબામે 55 કિગ્રા વર્ગમાં શાનદાર રમત બતાવી હતી. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના જય ડિક્સન સામે તેને હારનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે સિલ્વર મેડલ જીતી ભારતના ખાતામાં વધુ એક મહત્વપૂર્ણ મેડલ ઉમેર્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jadumani-Singh-4.jpg</image:loc><image:caption><![CDATA[ જદુમણિએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દમદાર પ્રદર્શન કર્યું હતું. તેણે રાઉન્ડ ઓફ 32માં સ્કોટલેન્ડના એરોન કુલેન, રાઉન્ડ ઓફ 16માં પાકિસ્તાનના સુમામા રહેમાન અને ક્વાર્ટર ફાઇનલમાં ઝામ્બિયાના મ્વેન્ગો મ્વાલેને 5-0થી હરાવ્યા હતા. ત્યારબાદ સેમિફાઇનલમાં નામિબિયાના ફિલિપ હાઓસેબને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jadumani-Singh-3.jpg</image:loc><image:caption><![CDATA[ જદુમણિની અહીં સુધીની સફર આસાન નહોતી. તેણે એક સમયે 50 કિગ્રા વર્ગમાં રમ્યા બાદ 55 કિગ્રા વર્ગમાં જવા માટે પોતાનું વજન પાંચ કિલો વધારવાનો મોટો નિર્ણય લીધો હતો. આ નિર્ણયની ટીકા થઈ હતી, છતાં તેણે પોતાના પ્રદર્શનથી દરેકને જવાબ આપ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jadumani-Singh-5.jpg</image:loc><image:caption><![CDATA[ રસપ્રદ વાત એ છે કે જદુમણિ શરૂઆતમાં ફૂટબોલ રમતો હતો. તેના કાકાના આગ્રહ બાદ તેણે બોક્સિંગ શરુ કર્યું. વર્ષ 2016માં ઇમ્ફાલમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભૂતપૂર્વ ભારતીય બોક્સર મેરી કોમ અને એલ સરિતા દેવીએ તેને 500-500 રૂપિયાનું ઇનામ આપ્યું હતું, જે બાદ જિંદગી બદલાઈ ગઈ અને આ ઘટના તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jadumani-Singh-1.jpg</image:loc><image:caption><![CDATA[ આજે જદુમણિ સિંહ ભારતના પ્રતિભાશાળી બોક્સરોમાં સ્થાન ધરાવે છે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ તેણે સાબિત કર્યું છે કે મહેનત, આત્મવિશ્વાસ અને યોગ્ય માર્ગદર્શનથી કોઈપણ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરી શકે છે.  (PC:X/SONY SPORTS NETWORK) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/narmada-health-deptment-proactive-safe-delivery-secures-25-new-lives-1491219.html</loc><lastmod>2026-08-01T17:19:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Narmada-Health-Deptment-Proactive-Safe-Delivery-Secures-25-New-Lives-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Narmada Health Deptment Proactive Safe Delivery Secures 25 New Lives (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Narmada-Health-Deptment-Proactive-Safe-Delivery-Secures-25-New-Lives-6.jpg</image:loc><image:caption><![CDATA[ નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે જિલ્લા આરોગ્ય તંત્રએ સમયસર આયોજન કરીને અનેક સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓનું જીવન સુરક્ષિત રાખવામાં સફળતા મેળવી છે. ‘ઓપરેશન સેફ ડિલિવરી’ અંતર્ગત છેલ્લા 72 કલાકમાં 101 સગર્ભા મહિલાઓને સલામત રીતે આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી 25 મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Narmada-Health-Deptment-Proactive-Safe-Delivery-Secures-25-New-Lives-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ભારે વરસાદને કારણે રસ્તા બંધ થવાની અને ગામોનો સંપર્ક તૂટી જવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે આગોતરી કાર્યવાહી હાથ ધરી હતી. તા. 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન 15 ઓગસ્ટ, 2026 પહેલાં સંભવિત ડિલિવરી તારીખ ધરાવતી 142 સગર્ભા મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ જોખમગ્રસ્ત વિસ્તારોમાં રહેતી 101 મહિલાઓને સમયસર નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Narmada-Health-Deptment-Proactive-Safe-Delivery-Secures-25-New-Lives-2.jpg</image:loc><image:caption><![CDATA[ જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. ઝંખના વસાવાએ જણાવ્યું હતું કે આગોતરા આયોજન અને આરોગ્ય ટીમોની સતત કામગીરીના પરિણામે અત્યાર સુધી કુલ 25 મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. તાલુકાવાર જોવામાં આવે તો ગરુડેશ્વરમાં 6, નાંદોદમાં 6, ચિકદામાં 5, સાગબારામાં 4, તિલકવાડામાં 3 અને દેડીયાપાડામાં 1 પ્રસૂતિ નોંધાઈ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Narmada-Health-Deptment-Proactive-Safe-Delivery-Secures-25-New-Lives-3.jpg</image:loc><image:caption><![CDATA[ ડૉ. વસાવાના જણાવ્યા અનુસાર તમામ 25 માતાઓ અને તેમના નવજાત શિશુઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને જરૂરી તબીબી દેખરેખ હેઠળ છે. તેમણે જણાવ્યું કે રેડ એલર્ટની સ્થિતિમાં પણ આરોગ્ય વિભાગે કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય નહીં તે માટે સતત મોનિટરિંગ અને ઝડપી પ્રતિસાદની વ્યવસ્થા રાખી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Narmada-Health-Deptment-Proactive-Safe-Delivery-Secures-25-New-Lives-4.jpg</image:loc><image:caption><![CDATA[ આ કામગીરીનો લાભ મેળવનાર નાની રાવલ ગામની સગર્ભા નયનાબેન તડવીના પરિવારજનોએ જિલ્લા આરોગ્ય તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારે વરસાદને કારણે સમયસર હોસ્પિટલ પહોંચવાની ચિંતા હતી, પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગની સતર્કતા અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ઝડપી મદદથી નયનાબેનને સમયસર ગરુડેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Narmada-Health-Deptment-Proactive-Safe-Delivery-Secures-25-New-Lives-5.jpg</image:loc><image:caption><![CDATA[ પરિવારજનોએ વધુમાં જણાવ્યું કે હોસ્પિટલમાં સલામત રીતે પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને હાલમાં માતા તેમજ નવજાત શિશુ બંને સંપૂર્ણ સ્વસ્થ છે. જિલ્લા આરોગ્ય તંત્રની આ આગોતરી યોજના અને ઝડપી કામગીરીએ અનેક પરિવારોને મુશ્કેલ પરિસ્થિતિમાં મોટી રાહત આપી છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/rahu-gochar-dhanishta-nakshatra-august-2-lucky-zodiac-signs-1491204.html</loc><lastmod>2026-08-01T17:12:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Lucky-Zodiac-Signs-2026-aug.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rahu Transit in Dhanishta Nakshatra 2026, Aries, Leo and Aquarius May Get Big Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Lucky-Zodiac-Signs-2026-aug-1.jpg</image:loc><image:caption><![CDATA[ વૈદિક જ્યોતિષ મુજબ, 1 ઓગસ્ટ, 2026ના રોજ રાહુ કુંભ રાશિમાં રહીને શતભિષા નક્ષત્રમાંથી ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ધનિષ્ઠા નક્ષત્રને સફળતા, માન-સન્માન અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે, જ્યારે રાહુ અચાનક તકો અને નવી દિશામાં આગળ વધવાની પ્રેરણા આપે છે. આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર પડી શકે છે. આવો જાણીએ કે ચંદ્ર રાશિ અનુસાર કઈ રાશિઓને તેનો સૌથી વધુ લાભ મળી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Dhanishta-Nakshatra-Rahu.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યોતિષ શાસ્ત્ર મુજબ, રાહુ 1 ઓગસ્ટ, 2026ની મધરાતે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 10 એપ્રિલ, 2027 સુધી ત્યાં રહેશે. મંગળના અધિપત્યવાળા આ નક્ષત્રમાં રાહુનું ગોચર કેટલીક રાશિના લોકોને પ્રગતિ, નવી તકો અને શુભ પરિણામો આપી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rahu-Gochar-2026.jpg</image:loc><image:caption><![CDATA[ ધનિષ્ઠા નક્ષત્રમાં રાહુના ગોચરથી કેટલીક રાશિના લોકોની વિચારશક્તિ અને નવીનતા વધવાની શક્યતા છે. તેના કારણે કારકિર્દી, ટેક્નોલોજી, સંશોધન અને ઓનલાઈન ક્ષેત્રમાં સારી તકો મળી શકે છે. જોકે, ઉતાવળમાં નિર્ણય લેવાનું અને અહંકાર વધવાનું ટાળીને દરેક કામ સમજદારી અને ધીરજથી કરવું લાભદાયી રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rahu-in-Aquarius.jpg</image:loc><image:caption><![CDATA[ આ ગોચરના શરૂઆતના સમયમાં લોકો પ્રગતિ, સંપત્તિ અને સફળતા મેળવવા માટે વધુ મહેનત કરી શકે છે. સાથે જ વિદેશી સંપર્કો, ઓનલાઈન કામ અથવા આંતરરાષ્ટ્રીય તકો દ્વારા પણ સારો લાભ મળવાની શક્યતા રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Aries.jpeg</image:loc><image:caption><![CDATA[ રાહુનું આ ગોચર મેષ રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન આવકમાં વધારો, અચાનક ધનલાભ અને અટકેલા કામોમાં ગતિ મળવાની શક્યતા છે. માનસિક તણાવ ઓછો થઈ શકે છે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળી શકે છે. વેપાર, ખાસ કરીને વિદેશ અથવા ઓનલાઈન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા લાભ મળી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Leo.jpeg</image:loc><image:caption><![CDATA[ રાહુનું આ ગોચર સિંહ રાશિના લોકો માટે લાભદાયી બની શકે છે. અટકેલા કામો આગળ વધી શકે છે, આત્મવિશ્વાસ વધશે અને જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા પગારવધારાની તક મળી શકે છે, જ્યારે વેપારીઓને ડિજિટલ, ઓનલાઈન અને વિદેશી વ્યવસાયમાં લાભ થવાની શક્યતા છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે અને રોકાણમાંથી પણ ભવિષ્યમાં સારો લાભ મળી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Aquarius.jpeg</image:loc><image:caption><![CDATA[ રાહુનું ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કુંભ રાશિના લોકો માટે શુભ પરિણામ આપી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવાની શક્યતા છે અને ભાગ્યનો સાથ મળી શકે છે. આત્મવિશ્વાસ અને હિંમતમાં વધારો થશે, જેના કારણે નવી તકોનો લાભ લઈ શકશો. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ, નવા કામની શરૂઆત, ભાગીદારીના વ્યવસાયમાં લાભ અને શિક્ષણ ક્ષેત્રે પણ સારા પરિણામ મળવાની સંભાવના છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sports-photos/breaking-news-commonwealth-games-2026-india-female-boxer-jaismine-lamboria-won-gold-medal-1491200.html</loc><lastmod>2026-08-01T17:00:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jaismine-Lamboria.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News Commonwealth Games 2026 india female Boxer Jaismine Lamboria won gold medal ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jaismine-Lamboria-2.jpg</image:loc><image:caption><![CDATA[ CWG 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત રહ્યું. મહિલા 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં જાસ્મીન લેમ્બોરિયાએ નોર્થન આયર્લેન્ડની માઇકેલા વોલ્શને 5-0થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jaismine-Lamboria-1.jpg</image:loc><image:caption><![CDATA[ જાસ્મીને બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચાર વર્ષ બાદ તેણે પોતાના પ્રદર્શનમાં વધુ સુધારો કરીને ગ્લાસગોમાં સીધો ગોલ્ડ જીત્યો અને ભારતને વધુ એક મેડલ અપાવ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jaismine-Lamboria-4.jpg</image:loc><image:caption><![CDATA[ જાસ્મીન માટે યુનાઇટેડ કિંગડમ ભાગ્યશાળી સાબિત થયું છે. તેણે 2025માં લિવરપૂલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો અને હવે ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ પણ પોતાના નામે કર્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jaismine-Lamboria-3.jpg</image:loc><image:caption><![CDATA[ હરિયાણાના ભિવાનીની રહેવાસી જાસ્મીનને બોક્સિંગનો વારસો પરિવાર પાસેથી મળ્યો છે. તેના પરદાદા હવા સિંહ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા હતા, જ્યારે તેના કાકાઓએ તેને શરૂઆતથી તાલીમ આપી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Jaismine-Lamboria-5.jpg</image:loc><image:caption><![CDATA[ જાસ્મીન 2022માં ભારતીય સેનાના મિલિટરી પોલીસ કોર્પ્સમાં કમિશન મેળવનારી દેશની પ્રથમ મહિલા બોક્સર બની હતી. હાલમાં તે નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવી રહી છે અને હવે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. (PC:X/SONY SPORTS NETWORK) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sports-photos/breaking-news-commonwealth-games-2026-india-female-boxer-preeti-pawar-won-gold-medal-1491180.html</loc><lastmod>2026-08-01T16:42:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Preeti-Pawar-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News Commonwealth Games 2026 india female Boxer Preeti Pawar won gold medal ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Preeti-Pawar-5.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતીય બોક્સર પ્રીતિ પવારે કોમનવેલ્થ ગેમ્સ 2026માં 54 કિગ્રા વર્ગની ફાઇનલમાં કેનેડાની સ્કારલેટ ડેલગાડોને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Preeti-Pawar-7.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રીતિએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર રમત બતાવી હતી. તેણે રાઉન્ડ ઓફ 16થી લઈને ફાઇનલ સુધી દરેક મુકાબલામાં પ્રભુત્વ જાળવી રાખ્યું અને એકતરફી જીત સાથે ગોલ્ડ સુધીનો સફર પૂર્ણ કર્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Preeti-Pawar-8.jpg</image:loc><image:caption><![CDATA[ રસપ્રદ વાત એ છે કે પ્રીતિ શરૂઆતમાં બોક્સિંગમાં આવવા માંગતી નહોતી. ઈજાના ડરને કારણે તે આ રમતથી દૂર રહેતી હતી, પરંતુ તેના કાકા અને કોચ વિનોદ પવારે તેને તાલીમ આપીને આત્મવિશ્વાસ વધાર્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Preeti-Pawar-9.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રીતિના જીવનમાં આમિર ખાનની ફિલ્મ &#039;દંગલ&#039; પણ મોટો ટર્નિંગ પોઈન્ટ બની. ફિલ્મ અને મહિલા ખેલાડીઓની સફળતાથી પ્રેરાઈ તેના પિતાએ તેને રમતગમતમાં આગળ વધવા પ્રોત્સાહિત કરી, જેના પરિણામે આજે તે દેશ માટે ગોલ્ડ મેડલ જીતી શકી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Preeti-Pawar-6.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રીતિ પવારની સિદ્ધિઓ સતત વધી રહી છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ, એશિયન અંડર-22 ચેમ્પિયનશિપ, વર્લ્ડ બોક્સિંગ કપ અને એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યા બાદ હવે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને તેણે ભારતીય બોક્સિંગમાં પોતાનું નામ વધુ મજબૂત બનાવ્યું છે. (PC:X/SONY SPORTS NETWORK) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/numerology-birth-number-tilak-for-sun-to-saturn-blessings-1491121.html</loc><lastmod>2026-08-01T16:18:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/TilakRemedy.jpg</image:loc>
					<image:title><![CDATA[ Do you want to get the blessings of every planet from Sun to Saturn Then do this special tilak according to your birth number ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/TilakRemedy-1.jpg</image:loc><image:caption><![CDATA[ હિન્દુ પરંપરામાં કપાળ પર તિલક લગાવવાનું શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ઘણા લોકો દરરોજ પૂજા કર્યા પછી તિલક કરે છે, જ્યારે કેટલાક લોકો માત્ર તહેવારો, પૂજા-પાઠ અથવા ખાસ ધાર્મિક પ્રસંગોએ જ તિલક લગાવે છે. માન્યતા મુજબ, તિલક કરવાથી સકારાત્મક ભાવનાઓ વધે છે, નકારાત્મકતા ઓછી થાય છે અને મનને શાંતિ તથા એકાગ્રતા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/GujaratiAstrology.jpg</image:loc><image:caption><![CDATA[ અંકશાસ્ત્રમાં દરેક મૂળાંકનો સંબંધ એક ખાસ ગ્રહ સાથે માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો વ્યક્તિ પોતાના મૂળાંકને અનુરૂપ તિલક લગાવે, તો તેને શુભ ફળ મળી શકે છે. હવે જાણીએ કે મૂળાંક 1 થી 9 ધરાવતા લોકોએ પોતાના માટે કયા પ્રકારનું તિલક પસંદ કરવું જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Tilak-According-to-Numerology.jpg</image:loc><image:caption><![CDATA[ જે લોકોનો જન્મ 1, 10, 19 અથવા 28 તારીખે થયો હોય તેમનો મૂળાંક 1 ગણાય છે. અંકશાસ્ત્ર અનુસાર મૂળાંક 1નો સંબંધ સૂર્ય ગ્રહ સાથે માનવામાં આવે છે. આવા લોકોએ કેસર અથવા લાલ ચંદનનું તિલક કરવું શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ, આ તિલક આત્મવિશ્વાસમાં વધારો કરે છે, વ્યક્તિત્વને આકર્ષક બનાવે છે અને માન-સન્માન તેમજ સફળતા મેળવવામાં સહાયક બને છે. તિલક કરતી વખતે સૂર્યદેવનું સ્મરણ કરીને &#039;ૐ સૂર્યાય નમઃ&#039; મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Mulank-Remedies-.jpg</image:loc><image:caption><![CDATA[ અંકશાસ્ત્ર અનુસાર મૂળાંક 2નો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે માનવામાં આવે છે. મૂળાંક 2 ધરાવતા લોકોએ કપાળ પર સફેદ ચંદનનું તિલક કરવું શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આ તિલક મનને શાંત રાખવામાં, ભાવનાઓમાં સંતુલન જાળવવામાં અને તણાવ તથા ચિંતાને ઘટાડવામાં મદદરૂપ બને છે. તિલક કરતી વખતે ચંદ્રદેવનું સ્મરણ કરીને &#039;ૐ સોમ સોમાય નમઃ&#039; મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Root-Number-Remedies.jpg</image:loc><image:caption><![CDATA[ અંકશાસ્ત્ર મુજબ મૂળાંક 3નો સંબંધ ગુરુ ગ્રહ સાથે માનવામાં આવે છે. મૂળાંક 3 ધરાવતા લોકોએ હળદર અથવા કેસરનું તિલક કરવું શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આ તિલક સકારાત્મકતા, શુભફળ અને પ્રગતિ માટે લાભદાયી બની શકે છે. સાથે જ જ્ઞાન, સમજશક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. તિલક કરતી વખતે ગુરુ ગ્રહનું સ્મરણ કરીને &#039;ૐ હ્રીં બૃહસ્પતયે નમઃ&#039; મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Astrology-.jpg</image:loc><image:caption><![CDATA[ અંકશાસ્ત્ર અનુસાર મૂળાંક 4નો સંબંધ રાહુ ગ્રહ સાથે માનવામાં આવે છે. મૂળાંક 4 ધરાવતા લોકોએ કપાળ પર ચંદન અથવા ભસ્મનું તિલક કરવું શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આ તિલક મનને સ્થિર રાખવામાં, નકારાત્મક વિચારો દૂર કરવામાં અને જીવનમાં સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. તિલક કરતી વખતે રાહુદેવનું સ્મરણ કરીને &#039;ૐ રાં રાહવે નમઃ&#039; મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Numerology-Gujarati.jpg</image:loc><image:caption><![CDATA[ અંકશાસ્ત્ર મુજબ મૂળાંક 5નો સંબંધ બુધ ગ્રહ સાથે માનવામાં આવે છે. મૂળાંક 5 ધરાવતા લોકોએ કપાળ પર ચંદનનું તિલક કરવું શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આ તિલક બુદ્ધિ, એકાગ્રતા અને વાણીની મધુરતામાં વધારો કરવામાં મદદરૂપ બને છે. તિલક કરતી વખતે બુધદેવનું સ્મરણ કરીને &#039;ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ&#039; મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Numerology-Tilak.jpg</image:loc><image:caption><![CDATA[ અંકશાસ્ત્ર અનુસાર મૂળાંક 6નો સંબંધ શુક્ર ગ્રહ સાથે માનવામાં આવે છે. મૂળાંક 6 ધરાવતા લોકોએ કપાળ પર સફેદ ચંદનનું તિલક કરવું શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ તિલક જીવનમાં પ્રેમ, સુખ, આકર્ષણ અને સમૃદ્ધિમાં વધારો કરવામાં મદદરૂપ બને છે. તિલક કરતી વખતે શુક્રદેવનું સ્મરણ કરીને &#039;ૐ શુક્રાય નમઃ&#039; મંત્રનો જાપ કરવો શુભ ગણાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gujarati-Astrology.jpg</image:loc><image:caption><![CDATA[ અંકશાસ્ત્ર મુજબ મૂળાંક 7નો સંબંધ કેતુ ગ્રહ સાથે માનવામાં આવે છે. મૂળાંક 7 ધરાવતા લોકોએ કપાળ પર ભસ્મ (રાખ)નું તિલક કરવું શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આ તિલક આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધારવામાં અને મનને શાંતિ આપવામાં મદદરૂપ બને છે. તિલક કરતી વખતે કેતુદેવનું સ્મરણ કરીને &#039;ૐ કેતવે નમઃ&#039; મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Mulank-Remedies.jpg</image:loc><image:caption><![CDATA[ અંકશાસ્ત્ર અનુસાર મૂળાંક 8નો સંબંધ શનિ ગ્રહ સાથે માનવામાં આવે છે. મૂળાંક 8 ધરાવતા લોકોએ કપાળ પર ચંદન અથવા ભસ્મનું તિલક કરવું શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આ તિલક ધીરજ, સહનશક્તિ અને શિસ્તમાં વધારો કરવામાં મદદરૂપ બને છે તેમજ જીવનમાં સ્થિરતા લાવવામાં સહાયક બને છે. તિલક કરતી વખતે શનિદેવનું સ્મરણ કરીને &#039;ૐ શં શનૈશ્ચરાય નમઃ&#039; મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Cheers-to-your-success-Doctor-20.jpg</image:loc><image:caption><![CDATA[ અંકશાસ્ત્ર અનુસાર મૂળાંક 9નો સંબંધ મંગળ ગ્રહ સાથે માનવામાં આવે છે. મૂળાંક 9 ધરાવતા લોકોએ કપાળ પર સિંદૂરનું તિલક કરવું શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આ તિલક હિંમત, આત્મવિશ્વાસ અને કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરવામાં મદદરૂપ બને છે. તિલક કરતી વખતે મંગળદેવનું સ્મરણ કરીને &#039;ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ&#039; મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-new-rules-government-changes-policy-will-gold-and-silver-prices-rise-or-fall-1491152.html</loc><lastmod>2026-08-01T16:18:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gold-Silver-25.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Silver (25) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gold-Silver-14.jpg</image:loc><image:caption><![CDATA[ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય બજારના વલણ અને સમીક્ષા બાદ ઘરેલું બજારમાં આયાતને નિયંત્રિત કરવા માટે સોના-ચાંદીના બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસ (આધાર આયાત કિંમત) માં વધારો કર્યો છે. આ અંતર્ગત સોનાની કિંમતમાં 12 ડોલર પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમતમાં 6 ડોલર પ્રતિ કિલોગ્રામનો વધારો કરવામાં આવ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/GOld-Silver-23.jpg</image:loc><image:caption><![CDATA[ આ સુધારા પછી હવે સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસ વધીને 1,323 ડોલર પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે, જ્યારે ચાંદીની નવી બેઝ પ્રાઇસ 1,875 ડોલર પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. સરકાર દ્વારા આ પગલું વિદેશી બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા ફેરફારો અને ટેરિફ વેલ્યુ નક્કી કરવાની નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે લેવામાં આવ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gold-10.jpg</image:loc><image:caption><![CDATA[ બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસ એ મૂળ મૂલ્ય (બેઝ વેલ્યુ) હોય છે, જેના આધારે કસ્ટમ ડ્યુટીની ગણતરી કરવામાં આવે છે. એવામાં પછી ભલે માલની વાસ્તવિક ખરીદ કિંમત ગમે તે હોય. કિંમતોમાં આ વધારાથી આયાતકારો પર ટેક્સનો બોજ થોડો વધી શકે છે, જેની અસર દેશમાં સોના અને ચાંદીના છૂટક ભાવ પર પણ જોવા મળી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/GOld-SIlver-24.jpg</image:loc><image:caption><![CDATA[ જણાવી દઈએ કે, ભારતમાં આયાત શુલ્ક (કસ્ટમ ડ્યુટી) આ જ બેઝ પ્રાઇસના આધારે નક્કી કરવામાં આવે છે. બેઝ પ્રાઇસ વધવાને કારણે આયાતકારોએ હવે પ્રતિ 10 ગ્રામ સોના પર અને પ્રતિ કિલોગ્રામ ચાંદી પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gold-Silver-1.jpg</image:loc><image:caption><![CDATA[ ધ્યાન રાખવા જેવું એ છે કે, જ્યારે આયાતકારોની પડતર કિંમત વધશે, ત્યારે તેઓ તેનો બોજ ગ્રાહકો પર નાખશે. હવે આના પરિણામે સ્થાનિક જ્વેલર્સ અથવા છૂટક બજાર (રિટેલ માર્કેટ) માં સોના અને ચાંદીના ઘરેણાંના ભાવ વધી જશે, તેવી સંભાવના છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gold-Silver-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ સરકાર આંતરરાષ્ટ્રીય માર્કેટ અને ભારતીય માર્કેટ વચ્ચેના તફાવતને ઘટાડવા માટે સમયે-સમયે બેઝ પ્રાઇસ બદલે છે, જેથી ગેરકાયદેસર રીતે થતી સોનાની આયાત (તસ્કરી) પર રોક લગાવી શકાય. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/health-tips-what-is-the-best-time-to-eat-rotli-and-how-many-rotlis-should-you-eat-every-day-1491072.html</loc><lastmod>2026-08-01T14:38:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Health-Tips-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Health Tips (8) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Health-Tips-1.jpg</image:loc><image:caption><![CDATA[ સવારનો નાસ્તો હોય કે રાતનું ભોજન, રોટલી વગર શાક ખાવાની મજા નથી આવતી. એવામાં શું તમે જાણો છો કે, રોટલી ખાવાનો સાચો સમય કયો છે? હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, રોટલીમાં કેલરી અને કાર્બ્સ વધારે હોય છે. આથી રાત્રે રોટલી ખાવાથી પેટ ભારે લાગે છે અને પાચનની બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Health-Tips-6.jpg</image:loc><image:caption><![CDATA[ હવે સૌથી મહત્વનો સવાલ એ આવે છે કે, રોટલી ક્યારે ખાવી જોઈએ? આખરે રોટલી ખાવાનો સૌથી સાચો સમય કયો છે? એક્સપર્ટના મતે આનો જવાબ તમારા સ્વાસ્થ્ય અને લાઈફસ્ટાઈલ પર નિર્ભર કરે છે. જો તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા નથી, તો તમે દિવસ આથમતા પહેલા કોઈપણ સમયે રોટલીનું સેવન કરી શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Health-Tips-7.jpg</image:loc><image:caption><![CDATA[ હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જો તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો તો દિવસના સમયે રોટલી ખાવી એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. દિવસ દરમિયાન ખાધેલી રોટલીમાંથી મળતી ઊર્જા સરળતાથી વપરાઈ જાય છે, જ્યારે મોડી રાત્રે એનું સેવન કરવાથી પાચન અને વજન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Health-Tips-5.jpg</image:loc><image:caption><![CDATA[ હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, સ્વસ્થ વ્યક્તિ દિવસમાં કોઈપણ સમયે રોટલી ખાઈ શકે છે. ધ્યાન રાખો કે, રાત્રે વધુ રોટલી ખાવાથી વજન વધવાની શક્યતા રહે છે. ડિનરમાં 2 થી વધુ રોટલી ન ખાવાની સલાહ હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવી છે. વધારે પડતી રોટલી ખાવાથી બ્લડ શુગર અને પાચન પર પણ અસર પડી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Health-Tips-4.jpg</image:loc><image:caption><![CDATA[ હેલ્થ એક્સપર્ટ્સના મતે, ડિનરમાં રોટલી ખાઈ શકાય છે પણ એનું પ્રમાણ સીમિત રાખવું જરૂરી છે. જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો અથવા શારીરિક રીતે બહુ એક્ટિવ નથી, તો રાત્રે રોટલી ખાવી પાચન પર અસર કરી શકે છે અને લાંબાગાળે વજન વધવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ માટે રાતના ભોજનમાં હલકો ખોરાક લેવો અને રોટલીની સંખ્યા નિયંત્રિત રાખવી વધુ સારું માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Health-Tips-3.jpg</image:loc><image:caption><![CDATA[ હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, રાત્રે ડિનરની થાળીમાં જો તમે &#039;રોટલી&#039; સાથે શાક તેમજ સલાડ ખાઓ છો અને પછી ચાલ્યા (વોક કર્યા) વગર સૂઈ જાઓ છો, તો વધતા વજનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, રોટલીમાં રહેલા સિમ્પલ કાર્બ્સ તમારા બાઉલ મુવમેન્ટ (પેટની સફાઈ) ને પ્રભાવિત કરીને પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો અને બ્લોટિંગ (પેટ ફૂલવું) નું કારણ બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Health-Tips-2.jpg</image:loc><image:caption><![CDATA[ હેલ્થ એક્સપર્ટ્સના મતે રોટલીમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે બ્લડ શુગર લેવલ વધારી શકે છે. જો તમે રાત્રે રોટલી ખાઓ છો, તો તે તમારા બ્લડ શુગર લેવલને પ્રભાવિત કરી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો તમે રાત્રે રોટલી ખાતા પણ હોવ, તો પ્રયાસ કરો કે 2 થી વધુ ન ખાઓ. તમે ઈચ્છો તો રાત્રે ડિનરમાં મગની દાળની ખીચડી, વેજિટેબલ સૂપ જેવી વાનગીઓ લઈ શકો છો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/forgot-your-gmail-password-google-selfie-video-feature-will-give-access-tips-and-tricks-1491021.html</loc><lastmod>2026-08-01T13:40:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Google-selfie-video-9.jpg</image:loc>
					<image:title><![CDATA[ Google selfie video 9 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Google-selfie-video.jpg</image:loc><image:caption><![CDATA[ લગભગ બે દાયકા પહેલા જ્યારે ફ્રન્ટ-ફેસિંગ કેમેરા પહેલીવાર મોબાઇલ ફોન પર આવ્યા, ત્યારે બહુ ઓછા લોકોએ કલ્પના કરી હતી કે એક દિવસ આ સેલ્ફી તમારી ઓળખ ચકાસણીના સાધન તરીકે સેવા આપશે. આ ટ્રેન્ડ ધીમે ધીમે વેગ પકડતો ગયો, અને 2013 માં, ઓક્સફોર્ડ ડિક્શનરીએ સેલ્ફી ને વર્ડ ઓફ ધ યર પણ જાહેર કર્યું. હવે, સેલ્ફી ફક્ત ફોટોગ્રાફીથી આગળ વધી રહી છે; તે તમારા Gmail એકાઉન્ટને સુરક્ષિત કરવામાં પણ મદદ કરી શકે છે. તે કેવી રીતે કાર્ય કરે છે તે અહીં છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Google-selfie-video-8.jpg</image:loc><image:caption><![CDATA[ Googleએ Gmail લોગીનની સુરક્ષા વધારવા માટે સેલ્ફી વીડિયો સુવિધા રજૂ કરી છે. જો તમે તમારો પાસવર્ડ ભૂલી જાઓ છો અથવા તમારો ફોન ખોવાઈ જાય છે તો આ સુવિધા તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવાનું સરળ બનાવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Google-selfie-video-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ સુવિધા સેટ કરવી સરળ છે. તમને તમારા Gmail સેટિંગ્સના Security and Sign-in સેક્શનની અંદર વિકલ્પ મળશે. પછી તમારે તમારા ફોનના કેમેરાનો ઉપયોગ કરીને તમારા ચહેરાને સ્કેન કરવાની જરૂર પડશે. આમાં વિવિધ ખૂણાઓ પર તમારા માથાને સહેજ ફેરવતી વખતે વિડિઓ રેકોર્ડ કરવાનો સમાવેશ થાય છે. એક પ્રક્રિયા જે iPhone પર ફેસ ID સેટ કરવા જેવી જ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Google-selfie-video-3.jpg</image:loc><image:caption><![CDATA[ iPhone ના ફેસ આઈડી સેટઅપ જેવું જ : એકવાર સેટઅપ પૂર્ણ થઈ જાય પછી, જ્યારે પણ તમારે Gmail માં લોગ ઇન કરવાની જરૂર હોય ત્યારે તમે સેલ્ફી વિડીયો વિકલ્પ પસંદ કરી શકો છો. એકાઉન્ટ એક્સેસ કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ ખરેખર તમે જ છો તે ચકાસવા માટે એક નવો વિડીયો રેકોર્ડ કરવામાં આવશે અને અગાઉ સેવ કરેલા વિડીયો સાથે સરખામણી કરવામાં આવશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Google-selfie-video-7.jpg</image:loc><image:caption><![CDATA[ AI અને ડીપફેક્સ દ્વારા ઉભા થતા વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, સિસ્ટમ એ પણ ચકાસશે કે વિડીયો અસલી અને લાઈવ છે. આની પુષ્ટિ કરવા માટે તમને સરળ હલનચલન કરવાનું કહેવામાં આવી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Google-selfie-video-2.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમારો ફોન ચોરાઈ ગયો હોય તો પણ ઉપયોગી : જો તમારો ફોન ચોરાઈ ગયો હોય તો આ સુવિધા ખાસ કરીને ઉપયોગી સાબિત થાય છે. તમે તમારા ફોનને ટ્રેક કરવા અથવા ચોરાયેલા ઉપકરણમાંથી તમારા એકાઉન્ટને દૂર કરવા માટે બીજા ઉપકરણથી તમારા Gmail એકાઉન્ટમાં લોગ ઇન કરી શકો છો. જ્યારે આવી ક્રિયાઓ પહેલાથી જ શક્ય છે, ત્યારે સિમ કાર્ડ અથવા અન્ય માનક ચકાસણી પદ્ધતિઓ ઉપલબ્ધ ન હોય ત્યારે ઘણીવાર મુશ્કેલીઓ ઊભી થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Google-selfie-video-5.jpg</image:loc><image:caption><![CDATA[ સેલ્ફી વીડિયો ચકાસણી સંપૂર્ણપણે નવી વિભાવના નથી; ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પહેલાથી જ સમાન ઓળખ ચકાસણી સિસ્ટમનો ઉપયોગ કરે છે. સેલ્ફી વિડીયો ગોપનીયતા અંગે પ્રશ્નો આ સુવિધા સાથે ગોપનીયતા અંગે પ્રશ્નો ઉભા થવા સ્વાભાવિક છે. ગૂગલ જણાવે છે કે સેલ્ફી વિડીયો સંપૂર્ણપણે વપરાશકર્તાના નિયંત્રણ હેઠળ રહેશે; તે ફક્ત તમારી પરવાનગીથી જ રેકોર્ડ કરવામાં આવશે અને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Google-selfie-video-4.jpg</image:loc><image:caption><![CDATA[ વપરાશકર્તાઓ તેને ગમે ત્યારે તેમના Google એકાઉન્ટમાંથી કાઢી શકે છે. Google ના મતે, આ વીડિયોનો ઉપયોગ ફક્ત સાઇન-ઇન પ્રક્રિયાને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવશે. વધુમાં, વિડિઓ સંગ્રહિત કરતી વખતે એન્ક્રિપ્ટેડ રહેશે, જે તમારી માહિતીની સુરક્ષા સુનિશ્ચિત કરશે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/8-greatest-devotees-of-lord-shiva-divine-blessings-stories-1490995.html</loc><lastmod>2026-08-01T13:24:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/8-greatest-devotees-of-lord-shiva-divine-blessings-stories.jpg</image:loc>
					<image:title><![CDATA[ 8-greatest-devotees-of-lord-shiva-divine-blessings-stories ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Kuber-Devta-1.jpg</image:loc><image:caption><![CDATA[ કુબેર દેવ : ધનના દેવતા કુબેર વિશે માન્યતા છે કે તેમણે કઠોર તપસ્યાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી હતી. મહાદેવે તેમને સમગ્ર સંપત્તિના સંરક્ષક તરીકે સ્થાન આપ્યું અને દિક્પાલ તરીકે સન્માનિત કર્યા. ભગવાન શિવના નજીકના ભક્તોમાં પણ તેમનું નામ લેવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Nandi-1.jpg</image:loc><image:caption><![CDATA[ નંદી દેવ : નંદી માત્ર ભગવાન શિવના વાહન જ નહીં, પરંતુ તેમના સૌથી વિશ્વાસુ ગણોમાંના એક છે. ઋષિ શિલાદના પુત્ર નંદીએ આકરુ તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા. ત્યારબાદ ભગવાન શિવે તેમને પોતાના મુખ્ય ગણપતિ, દ્વારપાલ અને વાહન તરીકે સ્વીકાર્યા તેમજ અમરત્વનો આશીર્વાદ આપ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Markandeya-1.jpg</image:loc><image:caption><![CDATA[ મહર્ષિ માર્કંડેય : માર્કંડેય ઋષિનું આયુષ્ય માત્ર 16 વર્ષનું નિર્ધારિત હતું. જ્યારે યમરાજ તેમના પ્રાણ લેવા આવ્યા, ત્યારે તેમણે શિવલિંગને ભેટીને મહામૃત્યુન્જય મંત્રનો જાપ શરૂ કર્યો. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે યમરાજને રોક્યા અને માર્કંડેયને ચિરંજીવી બનવાનું વરદાન આપ્યું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Ravana-1.jpg</image:loc><image:caption><![CDATA[ લંકાના રાજા રાવણ : રાવણને તેના અહંકાર માટે યાદ કરવામાં આવે છે, પરંતુ તે મહાદેવનો પરમ ઉપાસક પણ હતો. તેણે કઠોર તપ કરીને પોતાના મસ્તકો ભગવાન શિવને અર્પણ કર્યા હતા. તેની અદભુત ભક્તિ અને &#039;શિવ તાંડવ સ્તોત્ર&#039;થી પ્રસન્ન થઈને મહાદેવે તેને ચંદ્રહાસ નામનું દિવ્ય શસ્ત્ર અને અસાધારણ શક્તિનું વરદાન આપ્યું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Kannappa-2.jpg</image:loc><image:caption><![CDATA[ ભક્ત કન્નપ્પા : દક્ષિણ ભારતના શિકારી સમાજમાં જન્મેલા કન્નપ્પાને ભગવાન શિવના સૌથી નિષ્કપટ ભક્તોમાં સ્થાન આપવામાં આવે છે. લોકકથા મુજબ, જ્યારે તેમણે શિવલિંગની આંખમાંથી રક્ત વહેતું જોયું, ત્યારે વિલંબ કર્યા વગર પોતાની એક આંખ અર્પણ કરી દીધી. બીજી આંખ પણ અર્પણ કરવાની તૈયારી જોઈને ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા અને તેમની દૃષ્ટિ પરત આપતાં તેમને આશીર્વાદ આપ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Banasur-2.jpg</image:loc><image:caption><![CDATA[ બાણાસુર : દૈત્યરાજ બલિનો પુત્ર બાણાસુર ભગવાન શિવનો પરમભક્ત હતો. કહેવાય છે કે તેણે પોતાની અનેક ભુજાઓથી મહાદેવના તાંડવ દરમિયાન વિવિધ વાદ્યો વગાડીને તેમની સેવા કરી હતી. તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેના રાજ્યની રક્ષા કરવાનો આશીર્વાદ આપ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Upmanyu-2.jpg</image:loc><image:caption><![CDATA[ ઉપમન્યુ : શિવ પુરાણમાં ઉપમન્યુની બાળભક્તિનું વિશેષ વર્ણન મળે છે. બાળપણમાં દૂધ મેળવવાની ઇચ્છાથી તેમણે ભગવાન શિવની આકરી આરાધના શરૂ કરી. તેમની અડગ શ્રદ્ધાથી પ્રસન્ન થઈ મહાદેવે તેમને દિવ્ય આશીર્વાદ આપ્યા અને સમૃદ્ધિનો અનોખો પ્રસાદ અર્પણ કર્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Shree-Ram-2.jpg</image:loc><image:caption><![CDATA[ ભગવાન શ્રીરામ : ભગવાન વિષ્ણુના અવતાર શ્રીરામ પણ ભગવાન શિવના પરમ ઉપાસક માનવામાં આવે છે. લંકા વિજય પહેલાં તેમણે સમુદ્ર કિનારે શિવલિંગ સ્થાપીને પૂજન કર્યું હતું. આ સ્થાન આજે રામેશ્વરમ જ્યોતિર્લિંગ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અનેક પૌરાણિક ગ્રંથોમાં શ્રીરામ અને ભગવાન શિવ વચ્ચેના પરસ્પર સન્માનનો ઉલ્લેખ મળે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cheese-can-eaten-or-not-during-fast-religious-beliefs-1491042.html</loc><lastmod>2026-08-01T12:47:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Can-Cheese-Eat-Fasting-Or-Not.jpg</image:loc>
					<image:title><![CDATA[ Can Cheese Eat Fasting Or Not ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/2-3.jpg</image:loc><image:caption><![CDATA[ ચીઝ ભલે દૂધમાંથી બનતું હોય, પરંતુ ઉપવાસ દરમિયાન બજારમાં મળતું પેકેટવાળું ચીઝ ખાવાનું ટાળવું જોઈએ. બજારમાં મળતા ચીઝમાં ઘણીવાર મીઠું અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી ઉપવાસમાં તેને ખાવું યોગ્ય માનવામાં આવતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/3-3.jpg</image:loc><image:caption><![CDATA[ ચીઝને લાંબા સમય સુધી સાચવવા માટે તેમાં અનેક પ્રકારની સામગ્રી ઉમેરવામાં આવે છે. તેમાં પ્રિઝર્વેટિવ્સ અને અન્ય તત્વો પણ હોય છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/4-3.jpg</image:loc><image:caption><![CDATA[ ઉપવાસમાં આ વસ્તુઓ શુદ્ધ માનવામાં આવતી નથી. તેથી ધાર્મિક માન્યતા અનુસાર ઉપવાસ દરમિયાન ચીઝ ખાવાથી તમારા ઉપવાસમાં વિક્ષેપ પડી શકે છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/5-3.jpg</image:loc><image:caption><![CDATA[ ઉપવાસ દરમિયાન સાત્વિક અને હળવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે ભારે ખોરાકને તામસિક માનવામાં આવે છે. તેથી પ્રોસેસ્ડ ચીઝ ટાળો. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/6-3.jpg</image:loc><image:caption><![CDATA[ ચીઝને બદલે, તમે ઉપવાસ દરમિયાન દૂધ, દહીં, મખાના અને તાજા દૂધમાંથી બનાવેલા ઘરે બનાવેલા ઉત્પાદનો ખાઈ શકો છો. તમે તમારા ઉપવાસમાં ઘરે બનાવેલા શુદ્ધ પનીરનો સમાવેશ કરી શકો છો. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/7-3.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/how-many-belpatra-bilva-leaf-bilipatra-offer-shivling-lord-shiva-1490980.html</loc><lastmod>2026-08-01T11:28:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Shivling-Puja-Belpatra-Rules.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shivling Puja Belpatra Rules ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/2-2.jpg</image:loc><image:caption><![CDATA[ સોમવાર અને ચતુર્થી તિથિ પર ક્યારેય બીલીપત્ર તોડવું નહીં. સોમવાર અને ચતુર્થી તિથિ પર બીલીપત્ર તોડવું શુભ માનવામાં આવતું નથી. તેથી એક દિવસ પહેલા તોડી લેવું. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/3-2.jpg</image:loc><image:caption><![CDATA[ ભગવાન શિવજીને બીલીપત્ર અર્પણ કરવા પહેલા, ખાતરી કરો કે બીલીપત્ર કોઈપણ જગ્યાથી તૂટેલું ન હોય. બીલીપત્રની સંખ્યા હંમેશા 3 હોવી જોઈએ. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/4-2.jpg</image:loc><image:caption><![CDATA[ તુટેલું અથવા 3થી ઓછા કે વધુ પાન ધરાવતું બીલીપત્રની ચઢાવવું શુભ માનવામાં આવતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/5-2.jpg</image:loc><image:caption><![CDATA[ શિવલિંગ પર બીલીપત્ર હંમેશા એવી રીતે ચઢાવવું જોઈએ કે તેનો ચીકણો ભાગ શિવલિંગને સ્પર્શ કરે. યોગ્ય રીતથી બીલીપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે તેવી ધાર્મિક માન્યતા છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/6-2.jpg</image:loc><image:caption><![CDATA[ માન્યતા મુજબ, તમારે શિવલિંગ પર 3, 5, 7  અથવા 11ની સંખ્યામાં બીલીપત્ર ચઢાવવા જોઈએ. શિવલિંગ પર બેલીપત્ર વિષમ સંખ્યામાં અર્પણ કરવાથી શુભ ફળ મળી શકે છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/7-2.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/keep-salt-dry-storage-tips-monsoon-1490928.html</loc><lastmod>2026-08-01T09:30:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Monsoon-Salt-Storage-Tips.jpg</image:loc>
					<image:title><![CDATA[ Monsoon Salt Storage Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/3.jpg</image:loc><image:caption><![CDATA[ ચોમાસામાં ઘણા ઘરોમાં રસોડાની એક સામાન્ય સમસ્યા થાય છે. મીઠાના ડબ્બામાં ભેજ જમા થઈ જાય છે. જેના કારણે મીઠું સખત થઈ જાય છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/4.jpg</image:loc><image:caption><![CDATA[ આ પાછળનું મુખ્ય કારણ એટલે કે ચોમાસા દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધવું છે. મીઠાના કણો સરળતાથી હવામાંથી ભેજ શોષી લે છે. તેથી તે ઝડપથી ભીના થઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે, કેટલાક સરળ ઘરેલું ઉપાયો અસરકારક સાબિત થઈ શકે છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/5.jpg</image:loc><image:caption><![CDATA[ મીઠાના ડબ્બામાં થોડા ચોખાના દાણા મૂકો. ચોખા વધારાનો ભેજ શોષી લે છે. જેના કારણે મીઠું લાંબા સમય સુધી સૂકું રહી શકે છે. કોફીના બીન્સ અથવા સૂકા રાજમાના દાણા ભેજ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. લવિંગ ભેજ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ તેની સુગંધ મીઠામાં ન આવે તે માટે તેને કપડામાં બાંધીને ડબ્બામાં રાખો. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/6.jpg</image:loc><image:caption><![CDATA[ આ ઉપરાંત, મીઠાના ડબ્બાને હંમેશા સૂકા, હવાની અવરજવરવાળા અને ઠંડી જગ્યાએ રાખવા જોઈએ. ગુણવત્તાવાળા ડબ્બાનો ઉપયોગ કરો. ખોલ્યા પછી તરત જ તેને બંધ કરો. ઉપરાંત, મીઠું કાઢતી વખતે હંમેશા સૂકા ચમચીનો ઉપયોગ કરવો. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/7.jpg</image:loc><image:caption><![CDATA[ આ સરળ ઘરેલુ ઉપાયો અપનાવવાથી ચોમાસામાં પણ મીઠું અને ખાંડ લાંબા સમય સુધી સૂકા રહેશે અને રસોડાની આ સામાન્ય સમસ્યાથી સરળતાથી બચી શકશો. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/8.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-1-august-2026-big-drop-in-price-of-gold-and-silver-know-how-much-price-will-fall-1490909.html</loc><lastmod>2026-08-01T08:47:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/GOLD-PRICE-UPDATE-.jpg</image:loc>
					<image:title><![CDATA[ GOLD PRICE UPDATE ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/gold-on-mcx-3-1-4.webp</image:loc><image:caption><![CDATA[ ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જે મુખ્યત્વે વૈશ્વિક બજારમાં નબળાઈને કારણે છે. ડોલર નીચા સ્તરેથી પાછો ફરવાને કારણે આ ધાતુઓમાં તાજેતરની તેજી અટકી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાનો વાયદા ભાવ 0.79% ઘટીને ₹1.42 લાખ પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે 4 સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદીનો વાયદો ₹2,400 (1%) ઘટીને ₹2.18 લાખ પ્રતિ કિલોગ્રામથી નીચે ગયો છે. જોકે ગોલ્ડ માર્કેટમાં પણ સોનાના ભાવમાં ઘટાડો આવતા  આજે સોનું 1,44,760 રુપિયા પર પહોચ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/gold-on-mcx-4-1-4.webp</image:loc><image:caption><![CDATA[ દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,44,760 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,32,710 છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/gold-on-mcx-5-1-4.webp</image:loc><image:caption><![CDATA[ હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,32,560 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,44,610 છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/gold-on-mcx-6-1-4.webp</image:loc><image:caption><![CDATA[ હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,32,610 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,44,660 છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/gold-6.jpg</image:loc><image:caption><![CDATA[ આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનાનો ભાવ 1.18% ઘટીને $4,055 પ્રતિ ઔંસ થયો. ચાંદી પણ 2% ઘટીને $57.98 પ્રતિ ઔંસ પર સ્થિર થઈ. કોટક સિક્યોરિટીઝના AVP (કોમોડિટી રિસર્ચ) કાયનત ચૈનવાલાએ જણાવ્યું હતું કે, ગુરુવાર રાત્રિના સ્તરથી ભાવ નરમ પડ્યા છે. સોનું $4,060 પ્રતિ ઔંસથી નીચે આવી ગયું છે, અને ચાંદીમાં પણ નરમાઈના સંકેતો જોવા મળ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/gold-5.jpg</image:loc><image:caption><![CDATA[ એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરમાં ભારતની સોનાની માંગ વાર્ષિક ધોરણે 6 ટકા ઘટીને 131.4 ટન થઈ ગઈ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કુલ માંગ 139.7 ટન હતી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૈશ્વિક સોનાની માંગ વાર્ષિક ધોરણે 1,269 ટન પર સ્થિર રહી; જૂન 2025 ક્વાર્ટરમાં કુલ વૈશ્વિક માંગ 1,268.6 ટન હતી. (ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/daily-horoscope-01-august-2026-financial-predictions-career-horoscope-for-all-zodiac-signs-1487612.html</loc><lastmod>2026-08-01T06:05:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Rashifal-2-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rashifal (2) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Horoscope-Rashifal-7-10.jpeg</image:loc><image:caption><![CDATA[ મેષ રાશિ: આજે તમારી સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી નવી યોજનાઓની પ્રશંસા થશે. લાંબા સમયથી અટકેલા નાણાકીય વ્યવહારો ઉકેલાવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથે કોઈ ટૂંકી યાત્રાનું આયોજન થઈ શકે છે જે તમારા મનને તાજગી આપશે. સ્વાસ્થ્ય સારું રહેશે પણ વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી. (ઉપાય: હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવો, બાદમાં સિંદૂરનું તિલક કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Horoscope-Rashifal-12-14.jpeg</image:loc><image:caption><![CDATA[ વૃષભ રાશિ: આજનો દિવસ તમારા માટે આર્થિક દ્રષ્ટિએ શુભ રહેશે. કોઈ જૂના રોકાણમાંથી સારો લાભ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવશો અને ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું અને બહારનું ખાવાનું ટાળવું. (ઉપાય: મા લક્ષ્મીની પૂજા કરો અને સફેદ મીઠાઈનો ભોગ ધરાવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Horoscope-Rashifal-8-11.jpeg</image:loc><image:caption><![CDATA[ મિથુન રાશિ: આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો આપનારો રહેશે. માનસિક ચિંતામાંથી મુક્તિ મળશે પણ વાણી પર સંયમ રાખવો જરૂરી છે, જેથી કોઈની સાથે વિવાદ ન થાય. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે અને નવા સંપર્કોથી ફાયદો થશે. (ઉપાય: ગણેશજીને દૂર્વા અર્પણ કરો અને &#039;ઓમ ગણપતયે નમઃ&#039; મંત્રનો જાપ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Horoscope-Rashifal-3-11.jpeg</image:loc><image:caption><![CDATA[ કર્ક રાશિ: આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થવાથી રાહત અનુભવશો. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. નાણાકીય બાબતોમાં પ્રગતિ થશે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે અને પ્રેમમાં વૃદ્ધિ થશે. (ઉપાય: શિવલિંગ પર દૂધ અને જળ અર્પિત કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Horoscope-Rashifal-9-11.jpeg</image:loc><image:caption><![CDATA[ સિંહ રાશિ: આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. તમારો પ્રભાવ વધશે અને સમાજમાં માન-સન્માન મળશે. નોકરી કરતા લોકોને પ્રોમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. મોટો આર્થિક નિર્ણય લેતી વખતે અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી. આજે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. (ઉપાય: સૂર્યદેવને તાંબાના તાંબાના લોટામાં જળ ચઢાવો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Horoscope-Rashifal-2-9.jpeg</image:loc><image:caption><![CDATA[ કન્યા રાશિ: આજનો દિવસ તમારા માટે થોડો દોડધામ વાળો રહી શકે છે. કામનું ભારણ વધુ રહેશે પણ સાંજ સુધીમાં સફળતા મળશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી અને બિનજરૂરી ખર્ચ બચાવવો. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. આજે બિઝનેસમાં પરિવારજનોનો સાથ મળશે. (ઉપાય: ગાયને લીલું ઘાસ ખવડાવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Horoscope-Rashifal-10-12.jpeg</image:loc><image:caption><![CDATA[ તુલા રાશિ: આજનો દિવસ શાંતિ અને સંતોષથી ભરેલો રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાની ઉત્તમ તક મળશે. કળા અને સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા લોકોને નવી તકો મળશે. વેપારમાં નવી ભાગીદારી થઈ શકે છે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. વધુમાં પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. (ઉપાય: દેવી સરસ્વતીની પૂજા કરો અને ગરીબોને યથાશક્તિ દાન કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Horoscope-Rashifal-11-10.jpeg</image:loc><image:caption><![CDATA[ વૃશ્ચિક રાશિ: આજનો દિવસ તમારા માટે લાભદાયી રહેશે. વ્યવસાયમાં નવી યોજનાઓ અમલમાં મૂકી શકશો, જેનાથી મોટો ફાયદો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને જૂની બીમારીમાંથી રાહત મળશે. વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે. મિત્રો સાથે સાંજનો સમય આનંદમાં વીતશે. (ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Horoscope-Rashifal-21.jpeg</image:loc><image:caption><![CDATA[ ધન રાશિ: આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક અને માનસિક શાંતિ લાવશે. આ સિવાય ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. વધુમાં રોકાણ માટે દિવસ અનુકૂળ છે. સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન રહેશે અને ઘરમાં આનંદનો માહોલ રહેશે. (ઉપાય: કેસરનું તિલક કરો અને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Horoscope-Rashifal-5-12.jpeg</image:loc><image:caption><![CDATA[ મકર રાશિ: આજનો દિવસ મહેનત માગી લેશે પણ પરિણામ સકારાત્મક આવશે. લેવડ-દેવડની બાબતોમાં સાવધાની રાખવી. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને ધ્યાન (Meditation) કરવું. નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે. (ઉપાય: શનિદેવના મંત્રોનો જાપ કરો અને તલના તેલનો દીવો કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Horoscope-Rashifal-4-10.jpeg</image:loc><image:caption><![CDATA[ કુંભ રાશિ: આજનો દિવસ તમારા માટે નવા અવસરો લઈને આવશે. આ સિવાય જે લોકો નવો બિઝનેસ શરૂ કરવા માગે છે, તેમના માટે સમય ઉત્તમ છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત બનશે. મિત્રો સાથે મુલાકાત મન પ્રસન્ન કરી દેશે. (ઉપાય: શનિદેવને સરસવનું તેલ અર્પિત કરો અને કાળા અડદનું દાન કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Horoscope-Rashifal-6-12.jpeg</image:loc><image:caption><![CDATA[ મીન રાશિ: આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઈ શકે છે. પરિવારનું વાતાવરણ પ્રેમપૂર્ણ રહેશે. નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે. (ઉપાય: ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલો અર્પિત કરો અને ચણાની દાળનું દાન કરો.) ]]></image:caption></image:image></url></urlset>