<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-company-gets-crore-order-investors-eye-on-stock-1475109.html</loc><lastmod>2026-07-01T18:06:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/RailTel-Share-News.jpg</image:loc>
					<image:title><![CDATA[ This company received an order worth crores, will investors now keep an eye on this stock ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/RailTel-Share-News-1.jpg</image:loc><image:caption><![CDATA[ રેલટેલ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કંપનીને ગોવા લેબર વેલ્ફેર બોર્ડ તરફથી આશરે ₹27.06 કરોડ (ટેક્સ સહિત)નો મહત્વપૂર્ણ વર્ક ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ કંપની ગોવા લેબર વેલ્ફેર બોર્ડ માટે એક આધુનિક End-to-End Online Portal વિકસાવશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ આ ઓર્ડર સ્થાનિક સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે અને તેનું કામ 23 ઓગસ્ટ, 2026 સુધી પૂર્ણ કરવાનું રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/RailTel-Share-Price.jpg</image:loc><image:caption><![CDATA[ આ નવો ઓર્ડર રેલટેલના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇ-ગવર્નન્સ ક્ષેત્રમાં વધતા પ્રભાવને વધુ મજબૂત બનાવે છે. સરકારી પ્રોજેક્ટ્સમાં કંપનીની સતત ભાગીદારી તેના ઓર્ડર બુકને મજબૂત બનાવવામાં મદદરૂપ બની શકે છે, જે ભવિષ્યમાં કંપનીના વ્યવસાયિક વિકાસ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. જોકે, રોકાણકારોએ માત્ર એક ઓર્ડરના આધારે રોકાણનો નિર્ણય લેવાને બદલે કંપનીના નાણાકીય પરિણામો, ઓર્ડર બુક અને બજારની સ્થિતિનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/RailTel-Stock-Update.jpg</image:loc><image:caption><![CDATA[ રેલટેલ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ દેશની અગ્રણી ટેલિકોમ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાંની એક છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ અંદાજે ₹9,827 કરોડ છે, જ્યારે શેરનો ભાવ આશરે ₹306ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનો P/E રેશિયો 27, ROCE 22.8% અને ROE 17.1% છે, જે દર્શાવે છે કે કંપની તેની મૂડીનો અસરકારક રીતે ઉપયોગ કરી રહી છે. સાથે જ કંપની પર માત્ર ₹63.7 કરોડનું દેવું છે, જે તેની મજબૂત બેલેન્સ શીટ તરફ સંકેત કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/RailTel-Order-News.jpg</image:loc><image:caption><![CDATA[ તાજેતરમાં કંપનીને ગોવા લેબર વેલ્ફેર બોર્ડ તરફથી આશરે ₹27.06 કરોડ (ટેક્સ સહિત)નો મહત્વપૂર્ણ વર્ક ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ રેલટેલ એક આધુનિક End-to-End Online Portal વિકસાવશે, જે કંપનીના ડિજિટલ સોલ્યુશન્સ અને ઇ-ગવર્નન્સ ક્ષેત્રમાં વધતા પ્રભાવને વધુ મજબૂત બનાવશે. આવા નવા ઓર્ડર કંપનીના ઓર્ડર બુકને મજબૂત બનાવવામાં અને ભવિષ્યમાં આવક વધારવામાં મદદરૂપ બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/stock-market-29.jpg</image:loc><image:caption><![CDATA[ જોકે કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત દેખાઈ રહ્યા છે અને સરકારી પ્રોજેક્ટ્સમાં સતત નવા ઓર્ડર મળી રહ્યા છે, તેમ છતાં રોકાણ કરતા પહેલાં કંપનીના ત્રિમાસિક પરિણામો, ઓર્ડર બુક, નફાકારકતા અને બજારના મૂલ્યાંકનનું વિશ્લેષણ કરવું જરૂરી છે. લાંબા ગાળાના રોકાણકારો માટે રેલટેલ પર નજર રાખવા યોગ્ય કંપની બની શકે છે, પરંતુ કોઈપણ રોકાણનો નિર્ણય પોતાની નાણાકીય સલાહ અને સંશોધનના આધારે જ લેવો જોઈએ. ( નોંધ : અહીં અપવાંઆ આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/ind-vs-eng-controversy-over-vaibhav-suryavanshi-water-bottle-ashwin-gave-answer-1475128.html</loc><lastmod>2026-07-01T17:39:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Vaibhav-Suryavanshi-2026-06-29T161543.512-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ IND vs ENG controversy over Vaibhav Suryavanshi water bottle Ashwin gave answer ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Vaibhav-Suryavanshi-2026-06-29T161555.074.jpg</image:loc><image:caption><![CDATA[ વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તક મળી નહોતી. હવે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન પણ તે બેન્ચ પર બેઠેલો અને મેદાનમાં પાણી લઈને જતો જોવા મળશે તેવી ચર્ચા ચાલી રહી છે, જેને લઈ કેટલાક ચાહકોએ ટીમ મેનેજમેન્ટની ટીકા શરૂ કરી છે. આ અંગે સોશિયલ મીડિયામાં શરુ થયેલી ચર્ચા પર પૂર્વ સ્ટાર સ્પિનર અશ્વિને જવાબ આપ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/IND-vs-ENG-3.jpg</image:loc><image:caption><![CDATA[ આ સમગ્ર મુદ્દે પૂર્વ ભારતીય સ્પિનર આર. અશ્વિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ખેલાડીઓને પાણી પહોંચાડવું કોઈ અપમાનજનક કામ નથી. તેના મતે દરેક ક્રિકેટર પોતાની કારકિર્દીની શરૂઆતમાં આવી જવાબદારીઓ નિભાવતો હોય છે અને તેમાં કોઈ શરમની વાત નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Vaibhav-Suryavanshi-2026-06-29T161543.512.jpg</image:loc><image:caption><![CDATA[ અશ્વિને યાદ અપાવ્યું કે તે પણ પોતાના શરૂઆતના દિવસોમાં બોલ બોય રહ્યો હતો અને ભારતીય ખેલાડીઓને પાણી પહોંચાડતો હતો. તેણે કહ્યું કે ટીમ સાથે રહેવું અને ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સમજવું પણ યુવા ખેલાડીઓના વિકાસનો મહત્વનો ભાગ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Vaibhav-Suryavanshi-Shreyas-Iyer-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ વૈભવના ભવિષ્ય વિશે અશ્વિને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેના મતે IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર આ યુવા બેટ્સમેનને લાંબા સમય સુધી બહાર રાખવો મુશ્કેલ છે અને યોગ્ય સમયે તેને તક ચોક્કસ મળશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Vaibhav-Suryavanshi-2026-06-30T164145.859.jpg</image:loc><image:caption><![CDATA[ કેપ્ટન શ્રેયસ અય્યરે પણ સંકેત આપ્યો છે કે પ્લેઈંગ ઈલેવનની પસંદગી ટીમના કોમ્બિનેશન અને ફોર્મના આધારે થશે. તેથી વૈભવના ડેબ્યૂ માટે હજુ રાહ જોવી પડી શકે, પરંતુ ટીમ સાથેનો આ અનુભવ તેના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. (PC:PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ishan-kishan-overtakes-abhishek-sharma-become-number-1-t20-batsman-1475107.html</loc><lastmod>2026-07-01T17:22:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Ishan-Kishan-Abhishek-Sharma-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News Ishan Kishan overtakes Abhishek Sharma become number 1 T20 batsman ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Ishan-Kishan-Abhishek-Sharma-1.jpg</image:loc><image:caption><![CDATA[ ICC ની લેટેસ્ટ T20 બેટિંગ રેન્કિંગમાં ઈશાન કિશને અભિષેક શર્માને પાછળ છોડીને વિશ્વના નંબર-1 બેટ્સમેનનું સ્થાન મેળવ્યું છે. આ ફેરફારે ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે, કારણ કે તાજેતરની શ્રેણીમાં અભિષેકનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Ishan-Kishan-Abhishek-Sharma-.jpg</image:loc><image:caption><![CDATA[ આયર્લેન્ડ સામેની શ્રેણી પહેલાં અભિષેક શર્મા 875 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર હતો, જ્યારે ઈશાન કિશન 871 પોઈન્ટ સાથે બીજા સ્થાને હતો. જોકે, શ્રેણી બાદ ઈશાન 876 પોઈન્ટ સુધી પહોંચ્યો અને અભિષેક 869 પોઈન્ટ સાથે બીજા સ્થાને સરકી ગયો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Ishan-Kishan-Abhishek-Sharma-2.jpg</image:loc><image:caption><![CDATA[ અભિષેકે પ્રથમ મેચમાં 20 બોલમાં 49 રનની ઝડપી ઈનિંગ રમી હતી, પરંતુ બીજી મેચમાં ખાતું પણ ખોલી શક્યો નહોતો. બીજી તરફ ઈશાન કિશને બંને મેચમાં માત્ર 13 રન બનાવ્યા છતાં તે રેન્કિંગમાં આગળ નીકળી ગયો. ICC ની રેટિંગ સિસ્ટમમાં સતત પ્રદર્શન અને શૂન્ય પર આઉટ થવાનો પણ અસરકારક પ્રભાવ પડે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Ishan-Kishan-37.jpg</image:loc><image:caption><![CDATA[ ઈશાન કિશને જાન્યુઆરી 2026માં T20 ટીમમાં વાપસી કર્યા બાદ માત્ર 15 મેચમાં 545 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ લગભગ 200 રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Ishan-Kishan-35.jpg</image:loc><image:caption><![CDATA[ વાપસી બાદ ઈશાનનું સતત સારું પ્રદર્શન અને અભિષેકના વારંવાર શૂન્ય પર આઉટ થવાથી ICC રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પરિણામે ઈશાન કિશન હવે વિશ્વનો નંબર-1 T20 બેટ્સમેન બની ગયો છે. (PC:PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ipl-trade-rcb-srh-do-not-want-to-buy-hardik-pandya-csk-kkr-rr-in-race-1475083.html</loc><lastmod>2026-07-01T17:11:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/hardik-pandya-46.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News IPL Trade RCB SRH do not want to buy Hardik Pandya CSK KKR RR in race ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/hardik-pandya-42.jpg</image:loc><image:caption><![CDATA[ હાર્દિક પંડ્યાના IPL 2027 ને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ છે. અહેવાલો મુજબ મુંબઈ ઈન્ડિયન્સ તેને ટ્રેડ અથવા રિલીઝ કરી શકે છે. તેના કારણે અનેક ફ્રેન્ચાઈઝીઓએ હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવાની તૈયારી શરૂ કરી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/hardik-pandya-43.jpg</image:loc><image:caption><![CDATA[ કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને હવે ચેન્નાઈ સુપર કિંગ્સ પણ હાર્દિકને ટીમ સામેલ કરવા માટે પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને KKR નવા કેપ્ટનની શોધમાં છે, જ્યારે CSKને અનુભવી ઓલરાઉન્ડરની જરૂર છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/hardik-pandya-46-1.jpg</image:loc><image:caption><![CDATA[ હાર્દિક મધ્યક્રમમાં આક્રમક બેટિંગ કરવાની સાથે ઉપયોગી ફાસ્ટ બોલિંગ પણ કરે છે. આ જ કારણ છે કે તે કોઈપણ ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે અને તેની માંગ સતત વધી રહી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/hardik-pandya-45.jpg</image:loc><image:caption><![CDATA[ અહેવાલો અનુસાર સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સિવાય લગભગ તમામ ટીમો હાર્દિકમાં રસ ધરાવે છે. જોકે ટ્રેડ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/hardik-pandya-47.jpg</image:loc><image:caption><![CDATA[ હાર્દિકે અત્યાર સુધી IPLમાં 162 મેચમાં 2,955 રન અને 82 વિકેટ મેળવી છે. IPL 2026 સિઝન તેના માટે ખરાબ રહી હતી, છતાં તેની ઓલરાઉન્ડ ક્ષમતા અને કેપ્ટનશીપ અનુભવને કારણે તે ટ્રેડ ડિલનો સૌથી ચર્ચિત ખેલાડી બન્યો છે. (PC: PTI/X/AI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/old-books-are-not-waste-best-diy-home-decoration-ideas-to-make-your-home-look-elegant-1475061.html</loc><lastmod>2026-07-01T17:08:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/DIY-Home-Decor-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ DIY Home Decor ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Old-Books-Decor.jpg</image:loc><image:caption><![CDATA[ વાંચનપ્રેમી લોકો સતત નવા પુસ્તકો ખરીદતા રહે છે, જેના કારણે ઘરમાં પુસ્તકોનો સંગ્રહ વધી જાય છે. નવા પુસ્તકોને તો ગોઠવીને રાખવામાં આવે છે, પરંતુ જૂના પુસ્તકો ઘણીવાર બિનઉપયોગી સમજીને બોક્સમાં જ પડ્યા રહે છે. હકીકતમાં, થોડા ક્રિએટિવ વિચારો અપનાવીને તમે આ જૂના પુસ્તકોને ઘરનું આકર્ષણ બનાવી શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Creative-Book-Ideas.jpg</image:loc><image:caption><![CDATA[ ટેબલને આપો નવો લુક: ચા અથવા કોફી માટે વપરાતા નાના ટેબલ પર ચારથી પાંચ પુસ્તકો એકના ઉપર એક ગોઠવો. તેના ઉપર નાનું કુંડું, ટેબલ લેમ્પ અથવા સુગંધિત કેન્ડલ મૂકી શકો છો. સાથે કોઈ શોપીસ અથવા મૂર્તિ રાખવાથી ટેબલ વધુ સુંદર દેખાશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Book-Decoration.jpg</image:loc><image:caption><![CDATA[ દિવાલને બનાવો આકર્ષક: લિવિંગ રૂમ અથવા સ્ટડી રૂમની દિવાલને સજાવવા માટે દિવાલ પર એક સુંદર શેલ્ફ લગાવો અને તેમાં જૂના પુસ્તકોને અલગ-અલગ પેટર્નમાં ગોઠવો. આ રીતે રૂમને અનોખો અને સ્ટાઇલિશ લુક મળશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Interior-Design-Tips.jpg</image:loc><image:caption><![CDATA[ બુક લેમ્પ કોર્નર બનાવો: જો તમને પુસ્તકોની વચ્ચે રહેવું ગમે છે તો બેડરૂમમાં જૂના પુસ્તકોનો ટાવર બનાવી તેના ઉપર નાનો ટેબલ લેમ્પ મૂકો. આ સેટઅપ રૂમને વિન્ટેજ અને આકર્ષક દેખાવ આપશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Living-Room-Decor.jpg</image:loc><image:caption><![CDATA[ ઇન્ડોર પ્લાન્ટ માટે સ્ટેન્ડ બનાવો: ડાઇનિંગ ટેબલ અથવા સ્ટડી ટેબલ પર થોડા પુસ્તકો ગોઠવીને તેના ઉપર નાનું ઇન્ડોર પ્લાન્ટ મૂકી શકો છો. માત્ર એટલું ધ્યાન રાખો કે કુંડામાંથી પાણી ન ટપકે, તેથી નીચે ટ્રેનો ઉપયોગ કરવો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/DIY-Home-Decor.jpg</image:loc><image:caption><![CDATA[ વિન્ટેજ કોર્નર તૈયાર કરો: ઘરના કોઈ ખાલી ખૂણામાં નાના ટેબલ પર જૂના પુસ્તકો ગોઠવો. તેના ઉપર જૂની ઘડિયાળ, ટેબલ લેમ્પ અથવા નાનો છોડ મૂકી શકો છો. આ રીતે તમારો ખૂણો વિન્ટેજ અને એલિગન્ટ દેખાશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Study-Room-Decor.jpg</image:loc><image:caption><![CDATA[ આ બાબતનું ખાસ ધ્યાન રાખો: હોમ ડેકોર માટે માત્ર એવા પુસ્તકોનો ઉપયોગ કરો જે ફાટેલા હોય, ખરાબ હાલતમાં હોય અથવા લાંબા સમયથી ઉપયોગમાં ન આવ્યા હોય. સારી સ્થિતિમાં રહેલા પુસ્તકોને કાપવા કે ફેંકી દેવાના બદલે તેને દાનમાં આપો અથવા લાઇબ્રેરીને ભેટ આપો. જ્યારે બિનઉપયોગી પુસ્તકોને ક્રિએટિવ રીતે ઉપયોગમાં લઈને તમે તમારા ઘરને સુંદર અને યુનિક લુક આપી શકો છો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sports-photos/breaking-news-fifa-world-cup-2026-norway-beat-ivory-coast-erling-haaland-record-1475056.html</loc><lastmod>2026-07-01T16:45:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Erling-Haaland-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News FIFA World Cup 2026 Norway beat Ivory Coast Erling Haaland record ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Erling-Haaland-1.jpg</image:loc><image:caption><![CDATA[ FIFA વર્લ્ડ કપમાં નોર્વેનો જીતનો સિલસિલો ચાલુ છે. રાઉન્ડ ઓફ 32 માં નોર્વેએ આઈવરી કોસ્ટને 2-1 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. એર્લિંગ હાલેન્ડ જીતનો હીરો રહ્યો હતો. તેણે 86 મી મિનિટે નિર્ણાયક ગોલ કર્યો હતો. હાલેન્ડ ઉપરાંત એન્ટોનિયો નુસ્સાએ નોર્વે માટે ગોલ નોંધાવ્યો અને ટીમ હવે રાઉન્ડ ઓફ 16 માં પહોંચી. હવે તેમનો સામનો પાંચ વખતના ચેમ્પિયન બ્રાઝિલ સામે થશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Erling-Haaland-3.jpg</image:loc><image:caption><![CDATA[ FIFA રેન્કિંગમાં 31 મી ક્રમાંકિત નોર્વેએ પહેલીવાર એક જ વર્લ્ડ કપમાં બે મેચ જીતી છે. આ મેચમાં હોલેન્ડે દમદાર ગોલ કર્યો હતો અને એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Erling-Haaland.jpg</image:loc><image:caption><![CDATA[ એર્લિંગ હાલેન્ડે FIFA વર્લ્ડ કપ 2026 માં પાંચ ગોલ કર્યા છે. તેણે આ સિદ્ધિ માત્ર ત્રણ મેચમાં મેળવી છે. જ્યારે, બ્રાઝિલના રોનાલ્ડોએ આઠ મેચ, લિયોનેલ મેસ્સીએ 11 મેચ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 14 મેચમાં વર્લ્ડ કપમાં પાંચ ગોલ કર્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Erling-Haaland-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ એર્લિંગ હાલેન્ડે તેની છેલ્લી 13 મેચોમાં ગોલ કર્યા છે, જે ખરેખર મોટી સિદ્ધિ છે. છેલ્લી 16 મેચોમાં જ્યારે પણ હાલેન્ડે ગોલ કર્યો છે, ત્યારે તેની ટીમ હારી નથી. હાલેન્ડ નોર્વે માટે વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ બની ગયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Erling-Haaland-2.jpg</image:loc><image:caption><![CDATA[ એર્લિંગ હાલેન્ડે માત્ર 53 આંતરરાષ્ટ્રીય મેચોમાં 60 ગોલ કર્યા છે. એમબાપ્પેએ 48 મેચોમાં આ કમાલ કર્યો છે. જોકે, તે હજુ પણ જર્મનીના ગેર્ડ મુલરથી ઘણો પાછળ છે, જેણે માત્ર 48 મેચમાં 60 આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા હતા. (PC: Getty Images) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/astrology-benefits-of-wearing-gold-silver-nose-pin-for-women-1475003.html</loc><lastmod>2026-07-01T16:20:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Nose-Pin-Astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ According to astrology, women who wear nose pins get this special auspicious result ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Nose-Pin-Astrology-1.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતીય પરંપરામાં નોઝ પિનને માત્ર એક આભૂષણ તરીકે જોવામાં આવતી નથી. તે મહિલાઓની સંસ્કૃતિ	, સાંસ્કૃતિક અને પરંપરાગત મહત્વ આજે પણ યથાવત્ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Gold-Nose-Pin-Benefits.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યોતિષ શાસ્ત્રની માન્યતાઓ મુજબ, નોઝ પિનને શુભતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે નાકનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. શુક્ર ગ્રહ પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ, સુખ-સુવિધા અને દાંપત્ય જીવનનો કારક માનવામાં આવે છે. માન્યતા છે કે નોઝ પિન ધારણ કરવાથી શુક્ર ગ્રહની શુભ અસર વધે છે, જેના કારણે આત્મવિશ્વાસમાં વધારો થાય છે, વ્યક્તિત્વ વધુ આકર્ષક બને છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Nose-Pin-Benefits.jpg</image:loc><image:caption><![CDATA[ પરંપરાગત માન્યતાઓ મુજબ, નોઝ પિન પહેરવી શુભ માનવામાં આવે છે. ઘણા લોકોનું માનવું છે કે તેને ધારણ કરવાથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે છે અને મનને શાંતિનો અનુભવ થાય છે. એવી પણ માન્યતા છે કે સોના અથવા ચાંદીની નોઝ પિન સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. જોકે, આ તમામ બાબતો પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Nose-Pin-Spiritual-Significance.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતીય પરંપરામાં પરિણીત મહિલાઓ માટે નોઝ પિનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ઘણા લોકોની માન્યતા મુજબ, તે પ્રેમ, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. દેશના અનેક વિસ્તારોમાં નોઝ પિનને સુખી દાંપત્ય જીવન સાથે પણ જોડવામાં આવે છે. તેથી જ આજે પણ ઘણી મહિલાઓ લગ્ન બાદ પરંપરાના ભાગરૂપે નિયમિત રીતે નોઝ પિન ધારણ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Shukra-Grah-and-Nose-Pin.jpg</image:loc><image:caption><![CDATA[ આયુર્વેદ અને કેટલીક પરંપરાગત ભારતીય માન્યતાઓ અનુસાર, મહિલાઓ સામાન્ય રીતે ડાબી બાજુ નાક વીંધાવે છે. એવું માનવામાં આવે છે કે તેનો સંબંધ શરીરના ઊર્જા સંતુલન સાથે છે અને તે સકારાત્મકતા જાળવવામાં મદદરૂપ બને છે. કેટલીક આધ્યાત્મિક માન્યતાઓમાં નોઝ પિનને નકારાત્મક ઊર્જા અને ખરાબ નજરથી રક્ષણ આપતું શુભ પ્રતીક પણ ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહ સાથે સંબંધિત મોતી, હીરા અથવા અન્ય સફેદ રત્ન જડેલી નોઝ પિનને શુભ માનવામાં આવે છે. જોકે, આ તમામ બાબતો પરંપરાગત અને જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Silver-Nose-Pin-Benefits.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યોતિષ શાસ્ત્રની માન્યતાઓ મુજબ, સોનાની નોઝ પિનને શુભતા, આત્મવિશ્વાસ અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે ચાંદીની નોઝ પિનને મનની શાંતિ અને ભાવનાત્મક સ્થિરતા સાથે જોડવામાં આવે છે. કેટલીક જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, વ્યક્તિની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને મોતી, હીરો અથવા અન્ય યોગ્ય રત્ન જડેલી નોઝ પિન પહેરવાની સલાહ પણ આપવામાં આવે છે. જોકે, આ માન્યતાઓ પરંપરા અને જ્યોતિષ શાસ્ત્ર પર આધારિત છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/adani-shares-buy-or-sell-brokerage-turns-bullish-raises-stock-forecast-and-target-price-1475016.html</loc><lastmod>2026-07-01T16:20:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Stock-Market.jpg</image:loc>
					<image:title><![CDATA[ Stock Market ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Stock-Market-5.jpg</image:loc><image:caption><![CDATA[ અદાણી ગ્રુપનો શેર બુધવારે 01 july ના રોજ બજારમાં શાનદાર તેજી સાથે કારોબાર કરી રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં કંપનીનો શેર આશરે 4% વધીને ₹1,870 ની આસપાસ પહોંચી ગયો હતો. આ તેજીનું સૌથી મોટું કારણ વૈશ્વિક બ્રોકરેજ હાઉસ અને સ્થાનિક રિસર્ચ ફર્મ્સનો પોઝિટિવ અભિપ્રાય હતો. તાજેતરમાં વિઝિંજમ પોર્ટ (Vizhinjam Port) માં થયેલી વ્યૂહાત્મક ડીલ પછી બ્રોકરેજનું માનવું છે કે, કંપનીની લાંબાગાળાની કમાણી, કન્ટેનર વોલ્યુમ અને કેશ ફ્લોનું ચિત્ર પહેલા કરતાં વધુ મજબૂત બન્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Stock-Market-3.jpg</image:loc><image:caption><![CDATA[ જેફરીઝ (Jefferies) અને મોતીલાલ ઓસ્વાલ (Motilal Oswal) બંનેએ અદાણી પોર્ટ્સ પર પોતાનું &#039;Buy&#039; રેટિંગ જાળવી રાખતાં જણાવ્યું છે કે, વિઝિંજમ પોર્ટને લઈને લેવાયેલું આ પગલું માત્ર એક રોકાણ સોદો નથી પરંતુ આવનારા વર્ષોમાં ગ્રોથનો મોટો આધાર બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Stock-Market-9.jpg</image:loc><image:caption><![CDATA[ ગ્લોબલ બ્રોકરેજ જેફરીઝે અદાણી પોર્ટ્સ માટે ₹2,160 નો ટાર્ગેટ પ્રાઇસ જાળવી રાખ્યો છે, જે વર્તમાન સ્તરથી આશરે 22% ની સંભવિત તેજીનો સંકેત આપે છે. બ્રોકરેજનું માનવું છે કે, વિઝિંજમ પોર્ટમાં હિસ્સાના વેચાણથી કંપનીને મોટી મૂડી મળશે, જ્યારે ઓપરેશનલ કંટ્રોલ તેની પાસે જ રહેશે. જેફરીઝના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2028 સુધીમાં પોર્ટનો બીજો તબક્કો પૂર્ણ થયા પછી કાર્ગો વોલ્યુમમાં ભારે વધારો જોવા મળશે. બ્રોકરેજનો અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં માત્ર વિઝિંજમ પોર્ટ જ આશરે ₹1,400 કરોડનું EBITDA જનરેટ કરી શકે છે. આ સિવાય કંપની નેટ કેશ પોઝિશનમાં આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Stock-Market-4.jpg</image:loc><image:caption><![CDATA[ મોતીલાલ ઓસ્વાલે પણ અદાણી પોર્ટ્સ પર &#039;Buy&#039; રેટિંગ આપતા ₹2,050 નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે, MSC Group સાથેની વ્યૂહાત્મક ભાગીદારીથી વિઝિંજમ પોર્ટને કાયમી કન્ટેનર ટ્રાફિક મળવાની સંભાવના વધશે. આનાથી ટ્રાન્સશિપમેન્ટ બિઝનેસને મજબૂતી મળશે અને બાંગ્લાદેશ તથા પૂર્વ આફ્રિકા જેવા મહત્વના ટ્રેડ રૂટ્સ સુધી કંપનીની પહોંચ વધુ મજબૂત બનશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Stock-Market-7.jpg</image:loc><image:caption><![CDATA[ બ્રોકરેજે એમ પણ જણાવ્યું કે, &#039;અદાણી પોર્ટ્સ&#039; સતત પોર્ટ ક્ષમતા વધારવા, લોજિસ્ટિક્સ નેટવર્ક મજબૂત કરવા અને AI આધારિત ઓટોમેશનમાં રોકાણ કરી રહી છે. આ જ કારણ છે કે, કંપની આવનારા વર્ષોમાં ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Stock-Market-2.jpg</image:loc><image:caption><![CDATA[ મંગળવારે 30 જૂનના રોજ અદાણી પોર્ટ્સે જાહેરાત કરી હતી કે, MSC ગ્રુપની ટર્મિનલ શાખા ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (TiL), વિઝિંજમ પોર્ટમાં 49% હિસ્સો ખરીદશે. આ માટે TiL આશરે 1.397 અબજ ડોલર (આશરે ₹12,000 કરોડ) નું રોકાણ કરશે. જો કે, અદાણી પોર્ટ્સ પાસે 51% હિસ્સો અને પોર્ટનો ઓપરેશનલ કંટ્રોલ યથાવત રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Stock-Market-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ રોકાણ બે તબક્કામાં થશે. પ્રથમ રોકાણ નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ કરવામાં આવશે, જ્યારે બીજો તબક્કો ડિસેમ્બર 2028 સુધીમાં પોર્ટના બીજા ફેઝનું વિસ્તરણ પૂર્ણ થવા પર થશે. આ મૂડીનો ઉપયોગ વિઝિંજમ પોર્ટની ક્ષમતા 16 લાખ TEU થી વધારીને 57 લાખ TEU કરવા માટે કરવામાં આવશે. વિઝિંજમ ભારતનું પ્રથમ ડીપ-ડ્રાફ્ટ મેગા ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે, જે વિશ્વના સૌથી વ્યસ્ત પૂર્વ-પશ્ચિમ દરિયાઈ વેપાર માર્ગથી માત્ર 10 નોટિકલ માઈલના અંતરે આવેલું છે. MSC જેવી વૈશ્વિક શિપિંગ કંપની સાથેની ભાગીદારીથી અહીં કન્ટેનર ટ્રાફિક વધવાની સંભાવના મજબૂત થઈ છે. શેરની વાત કરીએ તો, &#039;અદાણી પોર્ટ્સ&#039;નો શેર બુધવારને 01 જુલાઈના રોજ કારોબારના અંતે ₹1,848.20 પર બંધ થયો હતો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-kerala-kca-lift-ban-on-s-sreesanth-after-his-unconditional-apolo-1475000.html</loc><lastmod>2026-07-01T15:48:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Sreesanth-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News Kerala KCA lift ban on S Sreesanth after his unconditional apology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Sreesanth-4.jpg</image:loc><image:caption><![CDATA[ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંત પર લાદવામાં આવેલ ત્રણ વર્ષનો પ્રતિબંધ આખરે હટાવી લેવામાં આવ્યો છે. ગયા વર્ષે KCA વિશે ટિપ્પણીઓ કર્યા બાદ કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) દ્વારા આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Sreesanth.jpg</image:loc><image:caption><![CDATA[ શ્રીસંત પરનો પ્રતિબંધ હટાવ્યા પછી, KCA એ એક પ્રેસ રિલીઝ બહાર પાડી, જેમાં લખ્યું, &#039;આ નિર્ણય શ્રીસંતની બિનશરતી માફીના આધારે લેવામાં આવ્યો છે જેમાં તેણે KCA વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.&#039; ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Sreesanth-1.jpg</image:loc><image:caption><![CDATA[ શ્રીસંતે સંજુ સેમસનની પસંદગી ન થયા બાદ આ નિવેદન આપ્યું હતું. તેણે કેરળ ક્રિકેટ એસોસિએશન પર વિજય હજારે માટે કેરળ ટીમમાં ઈદાપૂર્વક સંજુ સેમસનનો સમાવેશ ન કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના પરિણામે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેની પસંદગી થઈ હતી. જોકે, ખેલાડીએ હવે પોતાના નિવેદન બદલ માફી માંગી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Sreesanth-2.jpg</image:loc><image:caption><![CDATA[ શ્રીસંતની આખી કારકિર્દી વિવાદોથી ભરેલી રહી છે. આવા જ એક વિવાદે તેની કારકિર્દી લગભગ બરબાદ કરી દીધી હતી. 2013 ના IPL દરમિયાન તે સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં ફસાયો હતો, જેના પછી BCCI એ તેના પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, આખરે કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Sreesanth-3.jpg</image:loc><image:caption><![CDATA[ શ્રીસંતે ટીમ ઈન્ડિયા માટે 27 ટેસ્ટ મેચોમાં 87, 53 વનડેમાં 75 અને 10 T20 મેચોમાં 7 વિકેટ લીધી છે. શ્રીસંતે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. (PC-GETTY IMAGE) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/farming-tips-natural-remedies-pesticides-prevent-termite-infestation-in-agriculture-1474912.html</loc><lastmod>2026-07-01T14:41:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Farming-Tips-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Farming Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/3-3.jpg</image:loc><image:caption><![CDATA[ કેમિકલ દવાઓ ઉપરાંત કેટલાક દેશી અને પરંપરાગત ઉપાયોથી ઉધઈના નિયંત્રણ પર કંટ્રોલ મુકી શકાય છે. દેશી અને પરંપરાગત ઉપાયો ઉધઈ પર અસરકારક સાબિત થઈ શકે છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/4-3.jpg</image:loc><image:caption><![CDATA[ લીમડાનું તેલ : બીજને વાવણી પહેલાં લીમડાના તેલથી સારવાર કરવી જોઈએ. તેનાથી ઉધઈ પર નિયંત્રણ મૂકી શકાય છે. આ એક સરળ અને અસરકારક ઉપાય છે. લીમડાના તેલમાં કુદરતી તત્ત્વો હોય છે. તે ઉધઈને બીજ તરફ આકર્ષિત થવાથી અટકાવે છે. શરૂઆતના તબક્કામાં નુકસાન થતું ઘટાડે છે. બીજ પર પાતળું અને સમાન કોટિંગ કરીને તેને છાયામાં સૂકવ્યા બાદ વાવણી કરવાથી બીજનું અંકુરણ પણ સારું રહે છે. સાથે શરૂઆતથી જ પાકને સુરક્ષા મળે છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/5-3.jpg</image:loc><image:caption><![CDATA[ લીમડાનું ખાતર : વાવણી સમયે જમીનમાં લીમડાનું ખાતર ભેળવવાથી ઉધઈનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળે છે. લીમડાનું ખાતર ધીમે ધીમે જમીનમાં વિઘટિત થઈ કુદરતી રીતે જીવાતોના વિકાસને અટકાવે છે. આ ઉપાયથી ઉધઈનું નિયંત્રણ થવાની સાથે પાકનો વિકાસ પણ વધુ સારો થાય છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/6-3.jpg</image:loc><image:caption><![CDATA[ લાકડાની રાખ : સૂકી અને સ્વચ્છ લાકડાની રાખ બીજ સાથે ભેળવવાથી બીજની આસપાસનું વાતાવરણ સૂકું રહે છે. જેના કારણે ઉધઈનો ઉપદ્રવ ઓછો થાય છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/7-3.jpg</image:loc><image:caption><![CDATA[ ખેતરનું સંચાલન : બીજને સારી રીતે સૂકવીને સ્વચ્છ, સૂકા અને હવાબંધ વાસણમાં સંગ્રહ કરવાથી ઉધઈ તથા અન્ય સંગ્રહ જીવાતોના ઉપદ્રવની શક્યતા ઓછી થાય છે. ખેતરમાં સડેલા લાકડા, પાકના અવશેષો અને અન્ય કચરાને સમયસર દૂર કરવાથી ઉધઈના નિવાસસ્થાન નષ્ટ થાય છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/8-2.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/why-is-tissue-paper-white-know-the-real-reason-and-interesting-facts-1474973.html</loc><lastmod>2026-07-01T14:35:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Tissue-Paper-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tissue Paper (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Tissue-Paper-5.jpg</image:loc><image:caption><![CDATA[ સફેદ રંગને સામાન્ય રીતે શુદ્ધતા અને સાફ-સફાઈ સાથે જોડીને જોવામાં આવે છે. ટિશ્યુ પેપરનો ઉપયોગ ચહેરો, હાથ અથવા ખાવા-પીવાની વસ્તુઓ સાથે જોડાયેલો હોય છે, તેથી સફેદ રંગ લોકોમાં તે સાફ અને સુરક્ષિત હોવાનો ભરોસો પેદા કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Tissue-Paper-4.jpg</image:loc><image:caption><![CDATA[ રંગીન ટિશ્યુ પેપર બનાવવા માટે ડાઈ અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકોની સ્કીન (ત્વચા) સેન્સિટિવ હોય છે, એવામાં રંગોમાં રહેલા તત્વો એલર્જી અથવા બળતરાનું કારણ બની શકે છે. કામની વાત એ છે કે, સફેદ ટિશ્યુમાં આવા રંગો હોતા નથી. આથી તે સ્કીન માટે વધુ સુરક્ષિત માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Tissue-Paper-3.jpg</image:loc><image:caption><![CDATA[ ચહેરા અને ત્વચા પર ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં જેટલા ઓછા કેમિકલ હોય, તેટલું વધુ સારું માનવામાં આવે છે. સફેદ ટિશ્યુ પેપરમાં રંગ ઉમેરવાની જરૂર પડતી નથી, જેનાથી ત્વચા પર રિએક્શન અથવા ઇન્ફેક્શનનું જોખમ ઓછું થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Tissue-Paper-2.jpg</image:loc><image:caption><![CDATA[ ટિશ્યુ પેપરને એવી રીતે બનાવવામાં આવે છે કે, તે પાણીના સંપર્કમાં આવતાની સાથે જ સરળતાથી તૂટી જાય અને જલ્દી ઓગળી જાય. સફેદ ટિશ્યુમાં સામાન્ય રીતે રંગ અને ભારે કેમિકલ ઉમેરવામાં આવતા નથી, તેથી તે સરળતાથી ડિસ્પોઝ (નષ્ટ) થઈ જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Tissue-Paper-1.jpg</image:loc><image:caption><![CDATA[ રંગીન ટિશ્યુ બનાવવા માટે ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. બીજીબાજુ, સફેદ ટિશ્યુમાં ઓછા કેમિકલનો ઉપયોગ થાય છે, જેનાથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે. સાથે જ કચરો ફેંકવો કે નષ્ટ કરવો પણ સરળ બની જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Tissue-Paper.jpg</image:loc><image:caption><![CDATA[ જણાવી દઈએ કે, ટિશ્યુ પેપર મોટાપાયે બનાવવામાં આવે છે. તેમાં અલગ-અલગ રંગ અને ડિઝાઇન ઉમેરવાથી ઉત્પાદનનો ખર્ચ વધી શકે છે. એવામાં સફેદ ટિશ્યુ બનાવવામાં ઓછો ખર્ચ થાય છે, તેથી કંપનીઓ અને ગ્રાહકો બંને આને વધુ પસંદ કરે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/know-details-history-meaning-and-significance-of-ahuja-surname-1474812.html</loc><lastmod>2026-07-01T14:09:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/know-details-history-meaning-and-significance-of-ahuja-surname.jpg</image:loc>
					<image:title><![CDATA[ know details history meaning and significance of ahuja surname ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/know-details-history-meaning-and-significance-of-ahuja-surname-1.jpg</image:loc><image:caption><![CDATA[ Ahuja અટકનો અર્થ : Ahuja (આહુજા) ઉત્તર ભારતની એક જાણીતી અટક છે. ભાષાશાસ્ત્રીઓના મતે આ અટકનો મૂળ શબ્દ Ahu અથવા Ahu Ram છે, જ્યારે -ja અથવા -jaa નો અર્થ વંશજ અથવા સંતાન થાય છે. તેથી Ahuja નો શાબ્દિક અર્થ અહુના વંશજ અથવા અહુના સંતાનો એવો થાય છે. આ અટક મુખ્યત્વે પંજાબી અને સિંધી સમાજમાં જોવા મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/know-details-history-meaning-and-significance-of-ahuja-surname-2.jpg</image:loc><image:caption><![CDATA[ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ : Ahuja અટકનો ઇતિહાસ લગભગ અનેક સદીઓ જૂનો માનવામાં આવે છે. આ અટક ખાસ કરીને પંજાબ પ્રદેશમાં વેપાર, કૃષિ અને સામાજિક નેતૃત્વ સાથે જોડાયેલા પરિવારોમાં પ્રચલિત બની હતી. સમય જતાં Ahuja પરિવારોએ ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કર્યો અને વેપાર તથા ઉદ્યોગ ક્ષેત્રે પોતાની અલગ ઓળખ બનાવી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/know-details-history-meaning-and-significance-of-ahuja-surname-4.jpg</image:loc><image:caption><![CDATA[ ખત્રી સમુદાય સાથેનો સંબંધ : Ahuja અટક સૌથી વધુ ખત્રી (Khatri) સમુદાય સાથે સંકળાયેલી માનવામાં આવે છે. ખત્રી સમાજ પરંપરાગત રીતે વેપાર, વહીવટ, શિક્ષણ અને લશ્કરી સેવાઓમાં અગત્યની ભૂમિકા ભજવતો રહ્યો છે. જોકે આજના સમયમાં Ahuja અટક ધરાવતા લોકો વિવિધ ધર્મો અને સમાજોમાં પણ જોવા મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/know-details-history-meaning-and-significance-of-ahuja-surname-5.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતના વિભાજન પછીનો વિકાસ : 1947માં ભારતના વિભાજન સમયે પંજાબ અને સિંધ પ્રદેશમાંથી મોટી સંખ્યામાં Ahuja પરિવારો ભારતના દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સ્થાયી થયા. તેમણે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને સેવા ક્ષેત્રે નવી શરૂઆત કરીને સફળતા મેળવી અને સમાજમાં આગવી ઓળખ ઊભી કરી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/know-details-history-meaning-and-significance-of-ahuja-surname-6.jpg</image:loc><image:caption><![CDATA[ વ્યવસાય અને સામાજિક યોગદાન : Ahuja અટક ધરાવતા લોકો પરંપરાગત રીતે વેપારી, ઉદ્યોગપતિ, ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, વકીલ, સરકારી અધિકારી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા વિવિધ વ્યવસાયોમાં જોવા મળે છે. ઘણા પરિવારો દેશ-વિદેશમાં સફળ ઉદ્યોગો ચલાવે છે અને સામાજિક સેવા, શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/know-details-history-meaning-and-significance-of-ahuja-surname-7.jpg</image:loc><image:caption><![CDATA[ વિશ્વભરમાં હાજરી : આજે Ahuja અટક માત્ર ભારતમાં જ નહીં પરંતુ કેનેડા, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, યુએઈ અને અન્ય ઘણા દેશોમાં પણ જોવા મળે છે. વૈશ્વિક સ્તરે વસેલા Ahuja પરિવારો વેપાર, ટેક્નોલોજી, શિક્ષણ, ફાઇનાન્સ અને મેડિકલ ક્ષેત્રમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/know-details-history-meaning-and-significance-of-ahuja-surname-10.jpg</image:loc><image:caption><![CDATA[ સાંસ્કૃતિક ઓળખ અને વિશેષતા : Ahuja અટક મહેનત, ઉદ્યોગસાહસિકતા, શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સામાજિક જવાબદારી માટે જાણીતી છે. ભલે સમય સાથે જીવનશૈલી અને વ્યવસાયોમાં પરિવર્તન આવ્યું હોય, પરંતુ પરિવાર પ્રત્યેનો લગાવ, પરંપરાઓનું જતન અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવાની ભાવના આજે પણ Ahuja પરિવારોની વિશેષ ઓળખ ગણાય છે. આ કારણોસર Ahuja અટક ઉત્તર ભારતની પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક અટકોમાંની એક માનવામાં આવે છે. All credit : Instagram ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/vastu-tips-lizard-in-house-good-or-bad-shastra-secrets-of-wealth-luck-and-rajyog-1474913.html</loc><lastmod>2026-07-01T14:02:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Vastu-Shastra-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vastu Shastra (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Vastu-Shastra-5.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રાચીન શકુન શાસ્ત્ર અને પરંપરાગત વાસ્તુશાસ્ત્રમાં ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક અને શકુન-અપશકુનનું એક મોટું માધ્યમ માનવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર, ગરોળીનું દેખાવું તમને &#039;રાજયોગ&#039; એટલે કે સમાજમાં ઉચ્ચ પદ, માન-સન્માન અને અપાર ધન-દોલત અપાવી શકે છે પરંતુ તેના માટે તે કયા સમયે અને કઈ જગ્યાએ દેખાય છે, તે ખૂબ જ મહત્વનું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Vastu-Shastra-4.jpg</image:loc><image:caption><![CDATA[ વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની દીવાલો અને દિશાઓ ઊર્જાનું કેન્દ્ર હોય છે. જો તમને ગરોળી ઘરની ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણાની દીવાલ પર ઉપરની તરફ ચડતી દેખાય, તો આ મહાશુભ સંકેત છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર, ઉત્તર અને પૂર્વ દિશાના સ્વામી અનુક્રમે ધનના દેવતા કુબેર અને દેવતાઓના રાજા ઇન્દ્ર છે. આ દિશામાં ગરોળીનું દેખાવું એ વાતનો સૂચક છે કે, તમને ટૂંક સમયમાં સરકારી ક્ષેત્રમાંથી લાભ, નોકરીમાં મોટું પ્રમોશન અથવા વ્યાપારમાં ભારે નફો થવાનો છે. બસ આને જ જીવનમાં રાજયોગની શરૂઆત માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Vastu-Shastra-3.jpg</image:loc><image:caption><![CDATA[ આનાથી વિપરીત, જો ગરોળી મંદિર કે પૂજા ઘરની નજીક દેખાય, તો તે સાક્ષાત મા લક્ષ્મીની કૃપાનો સંકેત છે. જો ગરોળી દીવાલ છોડીને વારંવાર ભોંયતળિયે કે જમીન પર સરકતી દેખાય, તો શકુન શાસ્ત્ર તેને &#039;અશુભ&#039; માને છે. આ આવનારા સમયમાં આર્થિક નુકસાન અથવા વગર કારણે થતા ફાજલ ખર્ચની ચેતવણી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Vastu-Shastra-2.jpg</image:loc><image:caption><![CDATA[ ખાસ વાત એ છે કે, ગરોળી કયા સમયે દેખાઈ રહી છે; તેનો પણ શકુન શાસ્ત્રમાં વિશેષ ઉલ્લેખ મળે છે. જો સવારે ઊંઘમાંથી જાગતા જ તમારી નજર સૌથી પહેલા દીવાલ પર સરકતી ગરોળી પર પડે, તો તેને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. આ સંકેત છે કે, તે દિવસે તમને કોઈ બહુ મોટા સારા સમાચાર, અટકેલા નાણાં અથવા કોઈ મોટી બિઝનેસ ડીલ મળવાની છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Vastu-Shastra-1.jpg</image:loc><image:caption><![CDATA[ શકુન શાસ્ત્રનો આ સૌથી સ્થાપિત નિયમ છે કે, દિવાળીની રાત્રે ઘરમાં ગરોળીનું દેખાવું એ સૌથી મોટો શકુન છે. આ એ વાતની ગેરંટી માનવામાં આવે છે કે, આવનારા આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં દરિદ્રતા નહીં આવે અને સુખ-સમૃદ્ધિનો વાસ રહેશે. જો તમે રાતનું કે દિવસનું ભોજન કરી રહ્યા હોવ અને તે સમયે તમને ગરોળીનો અવાજ સંભળાય અથવા તે સામે આવી જાય, તો આ ટૂંક સમયમાં જ કોઈ શુભ સમાચાર કે અણધાર્યા લાભ મળવાનો ઈશારો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Vastu-Shastra.jpg</image:loc><image:caption><![CDATA[ શકુન શાસ્ત્ર અનુસાર, જો તમને યોગ્ય સમયે અને સાચી જગ્યાએ ગરોળી દેખાય, તો તેને ડરાવીને ભગાડવાની ભૂલ ક્યારેય ન કરશો. તેના બદલે દૂરથી જ હાથ જોડીને તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરો. જો શક્ય હોય તો, દૂરથી જ તેના પર ગંગાજળના થોડા ટીપાં છાંટી દો અને મનોમન તમારી મનોકામના કહો. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી તે શુભ શકુનનું ફળ અનેક ગણું વધી જાય છે અને ધન આગમનના માર્ગમાં આવી રહેલી અડચણો તરત જ દૂર થઈ જાય છે. હવે પછી જ્યારે તમે તમારા ઘરમાં ગરોળીને સરકતી જુઓ, તો ડરવાને બદલે એક ક્ષણ રોકાઈને તેની દિશા અને સમય પર ધ્યાન જરૂર આપજો, શું ખબર તે તમારા જીવનમાં રાજયોગનો સંદેશ લઈને આવી હોય. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/why-do-humans-have-eyebrows-surprising-science-behind-their-purpose-explained-1474845.html</loc><lastmod>2026-07-01T13:26:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Why-Do-We-Have-Eyebrows.jpg</image:loc>
					<image:title><![CDATA[ Why Do Humans Have Eyebrows Surprising Science Behind Their Purpose Explained ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Why-Do-We-Have-Eyebrows-1.jpg</image:loc><image:caption><![CDATA[ શું તમે ક્યારેય નોંધ્યું છે કે ખરાબ મજાક સાંભળીને આપમેળે આઈબ્રો ઉંચી થઈ જાય છે? તે એટલું ઝડપી અને સ્વાભાવિક છે કે આપણે કલ્પના પણ કરી શકતા નથી કે શા માટે. આંખો ઉપરની આ નાની વાળની ​​રેખાઓ ફક્ત ચહેરાની સુંદરતામાં વધારો કરતી નથી, પરંતુ માનવ ઉત્ક્રાંતિની એક રસપ્રદ વાત પણ છુપાવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Eyebrow-Function.jpg</image:loc><image:caption><![CDATA[ આઈબ્રો આપણા ચહેરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ આપણે તેનું મહત્વ ત્યારે જ સમજીએ છીએ જ્યારે તે કોઈ કારણોસર અદૃશ્ય થઈ જાય છે. અચાનક, ચહેરો અલગ અને વિચિત્ર દેખાવા લાગે છે. વાસ્તવિક પ્રશ્ન એ છે કે, આપણા ચહેરા પર આઈબ્રો કેમ હોય છે? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Eyebrow-Purpose.jpg</image:loc><image:caption><![CDATA[ આપણને આઈબ્રો શા માટે હોય છે?: સૌથી સરળ જવાબ છે સુરક્ષા. આઈબ્રો પરસેવો, વરસાદ અથવા ધૂળને આંખોમાં પ્રવેશતા અટકાવે છે. પરંતુ વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી. આપણા પ્રાચીન પૂર્વજોના ચહેરા પર હાડકાનો ભારે ભાગ હતો જે આંખોને સુરક્ષિત રાખતો હતો. સમય જતાં આ ભાગ ઓછો થયો અને તેની જગ્યાએ, આઈબ્રો વિકસિત થયા જે ઉપર નીચે થઈ શકે અને લાગણીઓ દર્શાવી શકે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Eyebrows.jpg</image:loc><image:caption><![CDATA[ અભ્યાસમાં શું બહાર આવ્યું?: નેચર ઇકોલોજી એન્ડ ઇવોલ્યુશનમાં પ્રકાશિત એક અભ્યાસ સૂચવે છે કે જ્યારે આ ભારે ચહેરાના હાડકાં ઓછા થયા, ત્યારે માનવીઓએ તેમની લાગણીઓ વ્યક્ત કરવાની એક નવી રીત વિકસાવી. આઈબ્રોની થોડી હિલચાલ ખુશી, આશ્ચર્ય અથવા પ્રશ્નાર્થ જેવી લાગણીઓ સરળતાથી વ્યક્ત કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે આઈબ્રો આપણને લોકોને ઓળખવામાં પણ મદદ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Facial-Expressions.jpg</image:loc><image:caption><![CDATA[ 2003ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફોટોગ્રાફ્સમાંથી ભમર દૂર કરવાથી લોકો માટે ચહેરા ઓળખવાનું વધુ મુશ્કેલ બન્યું, જ્યારે આંખો દૂર કરવાથી નહીં. આ સૂચવે છે કે આઈબ્રો ચહેરાની ઓળખમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Human-Evolution.jpg</image:loc><image:caption><![CDATA[ આઈબ્રો બીજું શું કરે છે?: વધુમાં આઈબ્રો આપણા ચહેરાના હાવભાવ વધારે છે. વિવિધ સંસ્કૃતિઓના લોકો ભ્રમરને વધુ આકર્ષક બનાવવા માટે, ક્યારેક તેમને આકાર આપીને, ક્યારેક તેમનો રંગ બદલીને, તેમને વધુ આકર્ષક બનાવે છે. કેટલીકવાર, આઈબ્રોનો આકાર પણ વ્યક્તિત્વના લક્ષણો દર્શાવે છે. આઈબ્રો બોલ્યા વિના પણ વાતચીત કરે છે. થોડી વધારે ઓળખાણ અથવા અભિવાદન દર્શાવે છે અને સાંકડો થવાથી ચિંતા અથવા પ્રશ્ન થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Science-Facts.jpg</image:loc><image:caption><![CDATA[ હકીકતમાં જ્યારે આપણા પ્રાચીન સંબંધીઓના ચહેરા કડક અને ડરામણા હતા, ત્યારે માનવીઓની ગતિશીલ આઈબ્રો તેમને વધુ ભાવનાત્મક અને બુદ્ધિશાળી દેખાતી હતી. આ નાની વસ્તુ આપણને વધુ જોડાયેલા અને માનવ બનાવે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/why-is-gold-always-yellow-the-science-behind-gold-unique-colour-explained-1474829.html</loc><lastmod>2026-07-01T12:28:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Why-Is-Gold-Always-Yellow.jpg</image:loc>
					<image:title><![CDATA[ Why Is Gold Always Yellow The Science Behind Gold Unique Colour Explained ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Why-Is-Gold-Always-Yellow-1.jpg</image:loc><image:caption><![CDATA[ Gold Colour: સોનાએ હજારો વર્ષોથી તેના તેજસ્વી પીળા ચમકથી સંસ્કૃતિઓને મોહિત કરી છે. મોટાભાગની ધાતુઓ, જે ચાંદી અથવા ભૂખરા રંગની દેખાય છે તેનાથી વિપરીત, સોનામાં કુદરતી રીતે ઘેરો સોનેરી રંગ હોય છે. આનાથી તે વિશ્વની સૌથી કિંમતી ધાતુઓમાંની એક બની ગયું છે. ચાલો જાણીએ કે સોનું પીળું કેમ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Gold-Colour.jpg</image:loc><image:caption><![CDATA[ રંગ કેવી રીતે દેખાય છે?: કોઈપણ વસ્તુનો રંગ તે પ્રતિબિંબિત કરેલા પ્રકાશની તરંગલંબાઇ પર આધાર રાખે છે. જ્યારે સફેદ સૂર્યપ્રકાશ કોઈ વસ્તુ પર પડે છે, ત્યારે કેટલાક રંગો શોષાય છે અને કેટલાક પરાવર્તિત થાય છે. આ પ્રતિબિંબિત પ્રકાશ આપણી આંખો સુધી પહોંચે છે અને આપણું મગજ તેને વસ્તુના રંગ તરીકે અર્થઘટન કરે છે. મોટાભાગની ધાતુઓ, જેમ કે ચાંદી અને એલ્યુમિનિયમ, લગભગ સમગ્ર દૃશ્યમાન સ્પેક્ટ્રમને પ્રતિબિંબિત કરે છે. આ જ કારણ છે કે તે સફેદ અથવા ચાંદી જેવું દેખાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Gold-Facts.jpg</image:loc><image:caption><![CDATA[ સોનું વાદળી પ્રકાશ શોષી લે છે: સોનું મોટાભાગની અન્ય ધાતુઓ કરતાં અલગ રીતે વર્તે છે. બધા દૃશ્યમાન રંગોને પ્રતિબિંબિત કરવાને બદલે, સોનું વાદળી અને વાયોલેટ તરંગલંબાઇનો મોટો ભાગ શોષી લે છે. તે લાલ, નારંગી અને પીળી તરંગલંબાઇને આપણી આંખોમાં પાછું પ્રતિબિંબિત કરે છે. આ પ્રતિબિંબિત રંગોનું મિશ્રણ સોનાને તેનો પીળો રંગ આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Gold-Science.jpg</image:loc><image:caption><![CDATA[ ભારે સોનાના અણુઓની ભૂમિકા: સોનાનો અણુ ક્રમાંક 79 છે. આનો અર્થ એ છે કે દરેક સોનાના અણુના ન્યુક્લિયસમાં 79 પ્રોટોન હોય છે. આનું કારણ એ છે કે ન્યુક્લિયસ ખૂબ ભારે હોય છે, તેની નજીકના ઇલેક્ટ્રોન ખૂબ જ મજબૂત આકર્ષણ બળ અનુભવે છે. આ આંતરિક ઇલેક્ટ્રોન ખૂબ જ ઊંચી ઝડપે ફરે છે, જે પ્રકાશની ગતિ કરતાં લગભગ અડધી ઝડપે પહોંચે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Physics-of-Gold.jpg</image:loc><image:caption><![CDATA[ આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત: આટલી ઊંચી ઝડપે, આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંત દ્વારા આગાહી કરાયેલી અસરો નોંધપાત્ર રીતે વધુ નોંધપાત્ર બને છે. સાપેક્ષતા અનુસાર, ખૂબ જ ઊંચી ઝડપે મુસાફરી કરતા કણો ખરેખર એવું વર્તન કરે છે કે જાણે તેમનો સમૂહ વધ્યો હોય. આના કારણે સોનાના અણુમાં આંતરિક ઇલેક્ટ્રોન ભ્રમણકક્ષાઓ સહેજ સંકોચાય છે અને ન્યુક્લિયસની નજીક જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Why-Gold-is-Yellow.jpg</image:loc><image:caption><![CDATA[ ઇલેક્ટ્રોનને વિવિધ ઉર્જા સ્તરો વચ્ચે ખસેડવા માટે જરૂરી ઊર્જા બદલાય છે. આ જ કારણ છે કે સોનાના અણુઓ અન્ય રંગો કરતાં વાદળી પ્રકાશને વધુ સારી રીતે શોષી લે છે. કારણ કે વાદળી તરંગલંબાઇ પ્રતિબિંબિત પ્રકાશમાંથી દૂર કરવામાં આવે છે, બાકીના પ્રતિબિંબિત રંગો મુખ્યત્વે પીળા, નારંગી અને લાલ હોય છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/indian-actress-rhea-chakraborty-net-worth-1474823.html</loc><lastmod>2026-07-01T12:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Rhea-Chakraborty-Birthday-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rhea Chakraborty Birthday (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Rhea-Chakraborty-Birthday-1.jpg</image:loc><image:caption><![CDATA[ બોલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી બોલિવુડમાં ફ્લોપ હોવા છતાં કરોડો રૂપિયાની માલિક છે અને લક્ઝરી લાઈફ જીવે છે.મુંબઈમાં લાખોનું ઘર અને અનેક કાર છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Rhea-Chakraborty-Birthday-2.jpg</image:loc><image:caption><![CDATA[ રિયા ચક્રવર્તીએ પોતાના કરિયર ટીવીથી શરુ કરી હતી. ખુબ ઓછી સંખ્યામાં લોકો તેને ઓળખતા હતા. પરંતુ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી તેનું નામ લાઈમલાઈટમાં આવ્યું હતુ અને તેની લાઈફમાં ઉથલ-પથલ મચી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Rhea-Chakraborty-Birthday-3.jpg</image:loc><image:caption><![CDATA[ રિયા ચક્રવર્તીએ પોતાના કરિયરમાં ખુબ સ્ટ્રગ્લ કરી છે. મોટા બેનરની ફિલ્મમાં તેને રિજેક્શન મળ્યું હતુ. હાલમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ખુબ એક્ટિવ રહે છે. તે સીરિઝ ફેમિલી બિઝનેસથી એક્ટિંગમાં કમબેક કરશે. આ સીરિઝ ટુંક સમયમાં નેટફ્લિકસ પર રિલીઝ થવાની આશા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Rhea-Chakraborty-Birthday-4.jpg</image:loc><image:caption><![CDATA[ રિયા ચક્રવર્તીએ ટીવી થી લઈ બોલિવુડ અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. આજે રિયા ચક્રવર્તીનો જન્મદિવસ છે. તો તેની લાઈફ વિશે કેટલીક રસપ્રદ વાતો અને તેની નેટવ્ર્થ વિશે જાણીએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Rhea-Chakraborty-.jpg</image:loc><image:caption><![CDATA[ રિયા ચક્રવર્તીના કરિયરની શરુઆત કર્યાના અંદાજે 17 વર્ષ થયા છે. આ દરમિયાન તેની લાઈફમાં ખુબ વિવાદો પણ રહ્યા હતા. તેની અસર પ્રોફેશનલ લાઈફ પર પડી છે.રિપોર્ટ અનુસાર રિયા ચક્રવર્તીની કુલ સંપત્તિ અંદાજે 11 કરોડ થી લઈ 14 કરોડ રુપિયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Rhea-Chakraborty-Birthday-6.jpg</image:loc><image:caption><![CDATA[ રિયા ચક્રવર્તી દર મહિને લગભગ 2.5 લાખ કમાય છે, અને તેમની કુલ સંપત્તિ આશરે 14 કરોડ હોવાનો અંદાજ છે. તેમની કમાણી મોટાભાગે ફિલ્મો કરતાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શોમાંથી આવે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/healthy-superfoods-for-kidneys-liver-after-30-age-1474792.html</loc><lastmod>2026-07-01T11:24:46+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Liver-Kidney-Health.jpg</image:loc>
					<image:title><![CDATA[ Liver Kidney Health ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/2-1.jpg</image:loc><image:caption><![CDATA[ જવનું પાણી : જવમાં બીટા ગ્લુટેન નામનું ફાઇબર હોય છે. જે કિડની પરનું ફિલ્ટ્રેશનનું ભારણ ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ લિવરમાં જમા થયેલી વધારાની ચરબીને ધીમે-ધીમે ઓગાળવામાં પણ મદદરૂપ બને છે. નિષ્ણાતોના મતે, 2 ચમચી જવને 4 ગ્લાસ પાણીમાં નાખીને લગભગ 20 મિનિટ સુધી ઉકાળો ત્યારબાદ તેને સવારે 1 ગ્લાસ અને સાંજે 1 ગ્લાસ પીવું જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/3-1.jpg</image:loc><image:caption><![CDATA[ કાકડી અને લીંબુ પાણી : કાકડીમાં કુદરતી રીતે પાણીનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. જે કિડનીને સ્વાભાવિક રીતે ડિટોક્સ કરવામાં મદદ કરી શકે છે. શરીરમાંથી કચરાને બહાર કાઢવામાં કાકડી સહાયક બને છે. લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ કિડનીમાં પથરી બનવાનું જોખમ ઘટાડવામાં મદદરૂપ છે. સવારે ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવું જોઈએ. બપોરે એક કાકડી ખાવી જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/4-1.jpg</image:loc><image:caption><![CDATA[ આમળા : નિષ્ણાતોના મતે,આમળામાં નારંગી કરતાં વીસ ગણું વધુ વિટામિન સી હોય છે. તે લીવરના કોષોને રિપેર કરે છે અને કિડની માટે એન્ટીઑકિસડન્ટ કવચ તરીકે કામ કરે છે. દરરોજ સવારે ખાલી પેટે એક થી બે કાચા આમળા ખાવાથી અથવા તો દરરોજ ત્રીસ મિલી તાજો રસ પીવો જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/5-1.jpg</image:loc><image:caption><![CDATA[ હળદર અને કાળા મરી: કાળા મરી સાથે હળદર ભેળવીને ખાવાથી ફેટી લીવર ઓછું થાય છે. કર્ક્યુમિન લીવરની બળતરા ઘટાડે છે અને ફેટી લીવરમાં SGOT અને SGPT પણ ઘટાડે છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધી ચમચી હળદર અને એક ચપટી કાળા મરી મિક્સ કરીને સવારે ખાલી પેટ પીવું જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/6-1.jpg</image:loc><image:caption><![CDATA[ સરગવો : સરગવો એક સુપરફૂડ છે. જે કિડની અને લીવર માટે ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, સરગવોમાં 90થી વધુ પોષક તત્વો હોય છે. અઠવાડિયામાં ત્રણ વખત સરગવાના પાનની શાકભાજી ખાવી  જોઈએ. અથવા તો તમે સરગવાની શીંગની શાકભાજી પણ ખાઈ શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/7-1.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-taylor-swift-and-travis-kelce-wedding-preparations-begin-1474760.html</loc><lastmod>2026-07-01T10:31:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Taylor-Swift-Wedding-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Taylor Swift Wedding (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Taylor-Swift-Wedding-1.jpg</image:loc><image:caption><![CDATA[ દુનિયાની સૌથી ફેમસ , સૌથી સફળ અને સૌથી પૈસાદાર સિંગર ટેલર સ્વિફ્ટ લગ્ન કરવા જઈ રહી છે. મેડિસન સ્કવાયર ગાર્ડનમાં તે ટ્રેવિસ કેલ્સની સાથે   જુલાઈમાં લગ્ન કરવા જઈ રહી છે. આ કપલના લગ્નની વિધિઓ શરુ થઈ ચૂકી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Taylor-Swift-Wedding-2.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ મજુબ લગ્નમાં અંદાજે 1000-1200 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, કોઈપણ માહિતી લીક ન થાય તે માટે બધા મહેમાનોને  કોઈ પણ ફોટો કે વસ્તુ જાહેર ન કરવાના કરાર પર સહી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. જોકે, લગ્નના ખર્ચ અને તૈયારીઓ અંગે બહાર આવતી માહિતી ચોંકાવનારી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Taylor-Swift-Wedding-3.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ મુજબ 36 વર્ષની ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સે જાણકારીની લીકથી બચવા માટે મહેમાનોને ડિજિટલ આમંત્રણ મોકલ્યું છે.  મહેમાનોના લિસ્ટમાં અનેક મોટા સ્ટાર, કપલ અને નજીકના મિત્રો સામેલ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Taylor-Swift-Wedding-4.jpg</image:loc><image:caption><![CDATA[ જુલાઈ મહિનાના પહેલા વીકએન્ડમાં થનારા આ લગ્નની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. આ દરમિયાન વીકેન્ડ શહેરના કેટલાક રસ્તાઓ પણ બંધ કરવાની પરવાનગી માંગવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેમને લગ્નનું આમંત્રણ મળ્યું હતું તેમને ઇ-કાર્ડ સાથે નોન-ડિસ્ક્લોઝર કરાર પણ મોકલવામાં આવ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Taylor-Swift-Wedding-5.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ અનુસાર ટ્રેવિસ કેલ્સના લગ્ન પર અંદાજે 94.72 કરોડ થી 189.52 કરોડનો ખર્ચો કરવામાં આવશે. આ ખર્ચનો મોટો ભાગ લગ્નના સેટઅપ, ડેકોરેશન, વેન્યુ બુકિંગ અને ખાણી-પીણી પર ખર્ચ થશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Taylor-Swift-Wedding-6.jpg</image:loc><image:caption><![CDATA[ આ હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ માટે સુરક્ષા અને ગોપનીયતા મહ્તવની છે. પાપારાઝીનું ધ્યાન ન ખેંચવા માટે, આયોજકોએ મહેમાનોના પરિવહન માટે રંગીન બારીઓવાળી બસો, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અને કડક દેખરેખ હેઠળના પ્રવેશ સ્થળો સહિત વિસ્તૃત વ્યવસ્થા કરી છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-today-1-july-2026-rate-ahmedabad-mumbai-1474763.html</loc><lastmod>2026-07-01T10:02:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Gold-Silver-Price-Today.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Silver Price Today ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/3.jpg</image:loc><image:caption><![CDATA[ એક દિવસના ઘટાડા બાદ સોનાના ભાવમાં સતત બીજા દિવસે વધારો નોંધાયો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનું છેલ્લા બે દિવસમાં ₹120 મોંઘું થયું છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનું છેલ્લા બે દિવસમાં ₹110 મોંઘું થયું છે. (Image Source : iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/4.jpg</image:loc><image:caption><![CDATA[ આ પહેલાં 29 જૂને 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2020નો ઘટાડો થયો હતો. જ્યારે 22 કેરેટ સોનામાં ₹1850નો ઘટાડો નોંધાયો હતો. (Image Source : iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/5.jpg</image:loc><image:caption><![CDATA[ ઔદ્યોગિક ક્ષેત્રમાંથી માંગમાં ઘટાડો થતાં ચાંદીના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. (Image Source : iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/7.jpg</image:loc><image:caption><![CDATA[ સતત ત્રણ દિવસ સુધી સ્થિર રહેલા ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં એક કિલો ચાંદી ₹5100 સસ્તી થઈ છે. (Image Source : iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/6.jpg</image:loc><image:caption><![CDATA[ અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹142100 છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹130260 છે અને 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹106590 છે. (Image Source : iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/8.jpg</image:loc><image:caption><![CDATA[ વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી. (Image Source : iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/legal-advice-traditional-rituals-saat-phere-are-mandatory-for-a-hindu-marriage-to-be-considered-valid-1474729.html</loc><lastmod>2026-07-01T09:08:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Legal-advice-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Legal advice (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Legal-advice-3.jpg</image:loc><image:caption><![CDATA[ ગુજરાત હાઈકોર્ટે કોર્ટે મેરેજ સાથે જોડાયેલા એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે,જો હિન્દુ લગ્નમાં સાત ફેરા જેવી પરંપરાગત વિધિઓ કરવામાં આવી નથી. તો માત્ર રજિસ્ટ્રેશનના આધાર પર તેને માન્ય ગણવામાં આવતા નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Legal-advice-1.jpg</image:loc><image:caption><![CDATA[ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, પરંપરાગત હિન્દુ લગ્ન વિધિઓ વ્યક્તિના આધ્યાત્મિક જીવનને શુદ્ધ કરે છે અને પરિવર્તિત કરે છે. આ વિધિઓ આવશ્યક છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Legal-advice-2.jpg</image:loc><image:caption><![CDATA[ આ નિર્ણયમાં ગત્ત નવેમ્બર મહિનામાં ફેમિલી કોર્ટના એક આદેશને રદ કરતી વખતે સામે આવ્યો છે. ફેમિલી કોર્ટે બ્રિટેનમાં રહેનાર કૌશલ સોનારની અપીલને રદ કરી હતી. તેમણે પોતાના કથિત લગ્નને અમાન્ય જાહેર કરવાની માંગ કરી હતી. જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિશ આર.ટી.વાછાણીની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે, સાત ફેરા જેવી પરંપરાગત વિધિઓ હિન્દુ લગ્નનો મુળ આધાર છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Legal-advice-7.jpg</image:loc><image:caption><![CDATA[ કોર્ટે કહ્યું કે, કોઈ પણ રજિસ્ટ્રેશન વગર લગ્ન માન્ય ગણાતા નથી. કૌશલ સોનારે કોર્ટને જણાવ્યું કે,આ કથિત લગ્ન વિશે ત્યારે ખબર પડી. જ્યારે આરોપીએ તેના માતાપિતાનો સંપર્ક કર્યો અને તેણે તેની પત્ની હોવાનો દાવો કરતું લગ્ન પ્રમાણપત્ર રજૂ કર્યું, ત્યારે સોનારે કહ્યું કે, તેણે ક્યારેય તેની સાથે લગ્ન કર્યા નથી, કોઈ હિન્દુ વિધિઓ કરી નથી, કે તેની સાથે પતિ-પત્ની તરીકે રહ્યા નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Legal-advice-4.jpg</image:loc><image:caption><![CDATA[ હાઈકોર્ટે જોયું કે, મહિલાએ ફેમિલી કોર્ટમાં સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે તેમની વચ્ચે કોઈ ધાર્મિક વિધિઓ કે સમારંભો થયા નથી અને તેમના ક્યારેય લગ્ન થયા નથી. આમ છતાં, ફેમિલી કોર્ટે કૌશલ સોનારની અરજી ફગાવી દીધી, જે ખોટી હતી. કોર્ટે હિન્દુ લગ્ન કાયદાની કલમ 7નો ઉલ્લેખ કર્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Legal-advice-5.jpg</image:loc><image:caption><![CDATA[ જેમાં કહેવામાં આવ્યું કે, હિન્દુ લગ્નને પુરા અને કાયદેસર  બનાવવા માટે પારંપારિક વિધિ અને સમારોહ જરુરી છે. કોર્ટે કહ્યું કે, આ મામલે કોઈ પણ વિધિ કે, સમારોહ આયોજિત કરવામાં આવ્યો ન હતો. તેથી, હિન્દુ લગ્નની મૂળભૂત આવશ્યકતાઓ પૂર્ણ કરવામાં આવી ન હતી. તેથી, લગ્ન માન્ય નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Legal-advice-6.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-kylian-mbappe-set-two-world-records-in-a-single-match-at-the-fifa-world-cup-2026-1474688.html</loc><lastmod>2026-07-01T08:51:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Kylian-Mbapp.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kylian Mbapp ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/fifa-2026-1.jpg</image:loc><image:caption><![CDATA[ કિલિયન એમ્બાપ્પે ન્યુ જર્સીમાં રાઉન્ડ ઓફ 32 મેચમાં સ્વીડન વિરુદ્ધ 2 ગોલ કર્યા હતા. આ 2 ગોલ પર કિલિયન અમ્બાપે હવે ફીફા વર્લ્ડકપના ઈતિહાસમાં વધુ ગોલ કરનાર ખેલાડીના લિસ્ટમાં બીજા સ્થાન પર છે. તે માત્ર મેસ્સીથી આગળ નથી. આ ગોલની મદદથી તેમણે 2 વર્લ્ડ રેકોર્ડ પણ પોતાને નામ કર્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/fifa-2026-2.jpg</image:loc><image:caption><![CDATA[ જે કામ મેસ્સી જેવા દિગ્ગજો પોતાને નામ કરી શક્યા નથી. સ્વીડન વિરુદ્ધ 3-0ની જીત સાથે ફ્રાન્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે સ્વીડને પોતાના બોરિયા બિસ્તર બાંધી લીધા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/fifa-2026-3.jpg</image:loc><image:caption><![CDATA[ એમ્બાપ્પેના નામે હવે વર્લ્ડ કપ ઈતિહાસમાં નોકઆઉટ મેચમાં 10 ગોલ છે. મેચમાં પહેલા ગોલની સાથે તેમણે બ્રાઝીલના મહાન ખેલાડી રોનાલ્ડોને પાછળ છોડ્યો છે. તે વર્લ્ડકપમાં નોકઆઉટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/Kylian-Mbapp-1.jpg</image:loc><image:caption><![CDATA[ એમ્બાપ્પેનો આ વર્લ્ડકપના ઈતિહાસના નોકઆઉટ સ્ટેજમાં ચોથી મેચ રહી જેમાં તેમણે એક થી વધારે ગોલ કર્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/fifa-2026-4.jpg</image:loc><image:caption><![CDATA[ એમ્બાપ્પેનો આ રેકોર્ડ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં કોઈ પણ અન્ય ખેલાડીથી બેગણો વધારે છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં તેની 7મી મેચ રહી જેમાં તેમણે એકથી વધુ ગોલ કર્યા છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/fifa-2026-5.jpg</image:loc><image:caption><![CDATA[ અમ્બાપે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર પેલે પછી બીજા ક્રમે છે. તેમનાથી આગળ ફક્ત લિયોનેલ મેસ્સી છે, જેમના 27 ગોલ છે. હાલના વર્લ્ડકપમાં એમ્બાપ્પે અત્યારસુધી 6 ગોલ કર્યા છે. જે લિયોનેલ મેસ્સીની બરાબર છે. આ ટૂર્નામેન્ટમાં તેમણે 2 અસિસ્ટ કર્યા છે. જેના કારણે તે ગોલ્ડન બુટની રેસમાં મેસ્સીથી પણ આગળ છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/how-does-water-fill-inside-a-coconut-the-science-behind-coconut-water-explained-1474687.html</loc><lastmod>2026-07-01T08:13:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/How-Does-Water-Fill-Inside-a-Coconut-The-Science-Behind-Coconut-Water-Explained.jpg</image:loc>
					<image:title><![CDATA[ How Does Water Fill Inside a Coconut The Science Behind Coconut Water Explained ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/How-Does-Water-Fill-Inside-a-Coconut-The-Science-Behind-Coconut-Water-Explained-3.jpg</image:loc><image:caption><![CDATA[ નાળિયેરનું પાણી શરીર માટે તાજગી અને પોષણનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. ગરમીના દિવસોમાં ઘણા લોકો તેનો સ્વાદ માણે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે નાળિયેરની અંદર રહેલું પાણી ખરેખર બને છે કેવી રીતે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/How-Does-Water-Fill-Inside-a-Coconut-The-Science-Behind-Coconut-Water-Explained-9.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણા લોકો એવું માની લે છે કે વરસાદનું પાણી નાળિયેરની અંદર સંગ્રહાઈ જાય છે, જ્યારે હકીકતમાં આ માન્યતા સાચી નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/How-Does-Water-Fill-Inside-a-Coconut-The-Science-Behind-Coconut-Water-Explained-4.jpg</image:loc><image:caption><![CDATA[ નાળિયેરનું ઝાડ પોતાની જડ દ્વારા જમીનમાં રહેલું પાણી અને જરૂરી ખનિજ તત્ત્વો શોષી લે છે. ત્યારબાદ ઝાડની અંદર રહેલી વિશેષ નળીઓ દ્વારા આ પાણી અને પોષક તત્ત્વો ડાળીઓ અને વિકસતા ફળ સુધી પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે કુદરતી છે અને સતત ચાલતી રહે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/How-Does-Water-Fill-Inside-a-Coconut-The-Science-Behind-Coconut-Water-Explained-2.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યારે નાળિયેરનું ફળ નાનું હોય છે ત્યારે તેની અંદર એક પારદર્શક પ્રવાહી વિકસવાનું શરૂ થાય છે. આ પ્રવાહી જ આગળ ચાલીને નાળિયેરનું પાણી બને છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/How-Does-Water-Fill-Inside-a-Coconut-The-Science-Behind-Coconut-Water-Explained-6.jpg</image:loc><image:caption><![CDATA[ શરૂઆતમાં તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં કુદરતી ખનિજ, ગ્લુકોઝ, એમિનો એસિડ તથા અન્ય પોષક તત્ત્વો ભળતા રહે છે. આ કારણે નાળિયેરનું પાણી માત્ર તરસ છીપાવતું પીણું નથી, પરંતુ શરીરને જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ પૂરા પાડે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/How-Does-Water-Fill-Inside-a-Coconut-The-Science-Behind-Coconut-Water-Explained-5.jpg</image:loc><image:caption><![CDATA[ ફળ જેમ-જેમ મોટું અને પરિપક્વ બનતું જાય છે તેમ તેની અંદરના પાણીનો એક ભાગ ધીમે-ધીમે સફેદ પરતમાં પરિવર્તિત થવા લાગે છે. એટલે જ કાચા નાળિયેરમાં પાણી વધારે અને ગીરી (મલાઈ) ઓછી હોય છે. જ્યારે પાકેલા નાળિયેરમાં પાણી ઓછું અને ગીરી (મલાઈ) વધુ જોવા મળે છે. આ પરિવર્તન ફળના સ્વાભાવિક વિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/How-Does-Water-Fill-Inside-a-Coconut-The-Science-Behind-Coconut-Water-Explained-7.jpg</image:loc><image:caption><![CDATA[ રસપ્રદ વાત એ છે કે નાળિયેરની બહારની કઠણ છાલમાંથી પાણી અંદર પ્રવેશતું નથી. ફળ સંપૂર્ણ રીતે બંધ હોવા છતાં તેની અંદરનું પાણી ઝાડમાંથી મળતા પોષણ અને કુદરતી જૈવિક પ્રક્રિયાઓના કારણે જ તૈયાર થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/How-Does-Water-Fill-Inside-a-Coconut-The-Science-Behind-Coconut-Water-Explained-8.jpg</image:loc><image:caption><![CDATA[ એટલે નાળિયેરનું પાણી બહારથી ભરવામાં આવતું નથી, પરંતુ તે ફળના વિકાસ દરમિયાન કુદરતી રીતે સર્જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/How-Does-Water-Fill-Inside-a-Coconut-The-Science-Behind-Coconut-Water-Explained-10.jpg</image:loc><image:caption><![CDATA[ આ સમગ્ર પ્રક્રિયા દર્શાવે છે કે પ્રકૃતિ કેટલી સુવ્યવસ્થિત રીતે કાર્ય કરે છે. જમીનમાંથી શરૂ થયેલી પાણીની સફર ઝાડના દરેક ભાગમાંથી પસાર થઈ અંતે નાળિયેરની અંદર પોષક અને સ્વચ્છ પ્રવાહીનું સ્વરૂપ ધારણ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/07/How-Does-Water-Fill-Inside-a-Coconut-The-Science-Behind-Coconut-Water-Explained-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ જ કારણ છે કે નાળિયેરને કુદરતની અનોખી ભેટ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું પાણી વિશ્વભરમાં આરોગ્યપ્રદ કુદરતી પીણાંમાં સ્થાન મેળવે છે. ( Image Credit Source: Social Media) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/professional-dancer-choreographer-shresta-iyer-family-tree-1473591.html</loc><lastmod>2026-07-01T07:05:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Professional-dancer-Choreographer-Shresta-Iyer-Family-Tree.jpeg</image:loc>
					<image:title><![CDATA[ Professional dancer Choreographer Shresta Iyer Family Tree ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Shresta-Iyer-Family-Tree-1.jpg</image:loc><image:caption><![CDATA[ ક્રિકેટર શ્રેયસ અય્યરને કોણ ઓળખતું નથી. ક્રિકેટ જગતમાં ખુબ મોટું નામ છે. આઈપીએલમાં ભાઈને સપોર્ટ કરવા માટે બહેન શ્રેષ્ઠા મેદાનમાં પહોંચી જાય છે. શ્રેષ્ઠા અય્યર આઈટમ ગર્લ બની ચૂકી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Shresta-Iyer-Family-Tree-2.jpg</image:loc><image:caption><![CDATA[ શ્રેયસ અય્યરની બહેનનું નામ શ્રેષ્ઠા અય્યર છે. તે પોતાના ભાઈની ખુબ નજીક છે. શ્રેષ્ઠા એક પ્રોફેશનલ ડાન્સર અને કોરિયોગ્રાફર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક વીડિયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Professional-dancer-Choreographer-Shresta-Iyer-Family-Tree-1.jpeg</image:loc><image:caption><![CDATA[ શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠાનો પરિવાર અને કરિયર વિશે રસપ્રદ વાતો જાણો ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Shresta-Iyer-Family-Tree-3.jpg</image:loc><image:caption><![CDATA[ શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યર એક પ્રોફેશનલ ડાન્સર અને કોરિયોગ્રાફર છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Shresta-Iyer-Family-Tree-4.jpg</image:loc><image:caption><![CDATA[ તે સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સથી ફેમસ છે. ફિલ્મ સરકારી બચ્ચાના આઈટમ સોન્ગમાં તે જોવા મળી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Shresta-Iyer-Family-Tree-5.jpg</image:loc><image:caption><![CDATA[ શ્રેષ્ઠા અય્યરના પરિવારની જો આપણે વાત કરીએ તો પિતા કેરલમથી આવે છે. માતા મૈંગ્લોરની છે અને શ્રેષ્ઠા મુંબઈમાં રહે છે.શ્રેષ્ઠા અય્યર પોતાની સુંદરતાથી, શ્રેષ્ઠા બોલિવૂડ અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Shresta-Iyer-Family-Tree-10.jpg</image:loc><image:caption><![CDATA[ ભાઈ-બહેન વચ્ચે ખુબ સુંદર બોન્ડ છે. બેન્ને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. શ્રેષ્ઠા અય્યર પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Shresta-Iyer-Family-Tree-9.jpg</image:loc><image:caption><![CDATA[ શ્રેયસ ઐયર ભારતીય ટી20 ટીમના કેપ્ટન તરીકે પોતાની કારકિર્દીનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે. તેના તાજેતરના પ્રદર્શન અને સફળ નેતૃત્વએ તેને ભારતીય ક્રિકેટના સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાંના એક તરીકે સ્થાપિત કર્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Shresta-Iyer-Family-Tree-7.jpg</image:loc><image:caption><![CDATA[ આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ પ્લેઓફમાંથી બહાર થયા બાદ શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરને તેમના એક જૂના વીડિયો માટે ટ્રોલ કરવામાં આવી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Shresta-Iyer-Family-Tree-11.jpg</image:loc><image:caption><![CDATA[ શ્રેયસ અય્યર હાલમાં લોક અપ સીઝન 2માં એન્ટ્રી કરી છે. જોવાનું રહેશે કે, લોકઅપમાં શ્રેષ્ઠા કેવું પ્રદર્શન કરે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/today-rashifal-horoscope-01-july-2026-prediction-for-love-career-finance-1473433.html</loc><lastmod>2026-07-01T06:05:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/Rashifal-2-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rashifal (2) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/WhatsApp-Image-2026-06-03-at-6.26.48-PM-7-9.jpeg</image:loc><image:caption><![CDATA[ મેષ રાશિ: વ્યસ્ત દિવસ હોવા છતાં તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્થિતિમાં રહેશે. આજે તમારા માતા તરફથી નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે. તમારા મામા અથવા દાદા તમને નાણાકીય સહાય આપી શકે છે. રમુજી સ્વભાવ સામાજિક વર્તુળોમાં તમારી લોકપ્રિયતા વધારશે. તમને ખ્યાલ આવશે કે, પરિવારનો ટેકો કાર્યસ્થળમાં તમારા ઉત્તમ પ્રદર્શન માટે મહત્વપૂર્ણ છે. આજે તમારી પાસે સામાજિકતા અને તમારા શોખને અનુસરવા માટે પુષ્કળ ખાલી સમય હશે. (ઉપાય: નોકરી અથવા વ્યવસાયમાં પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે ગુલાબી કાચની બોટલમાં પાણી ભરો અને તેને સૂર્યપ્રકાશમાં મૂકો. બાદમાં, આ પાણીને તમારા નહાવાના પાણી સાથે ભેળવીને સ્નાન કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/WhatsApp-Image-2026-06-03-at-6.26.48-PM-19.jpeg</image:loc><image:caption><![CDATA[ વૃષભ રાશિ: આજનો દિવસ ખુશીઓથી ભરેલો છે. તમે નવી અને રોમાંચક પરિસ્થિતિઓમાં રહેશો, જે તમને નાણાકીય લાભ અપાવશે. આજે તમે જ્યાં પણ જશો, ત્યાં તમારી આસપાસના લોકોમાં તમે ધ્યાનનું કેન્દ્ર રહેશો. તમે આજે સાંજે મિત્રો સાથે બહાર જવાનું નક્કી કરશો. કોઈપણ ખર્ચાળ કાર્ય અથવા પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. આ રાશિના વૃદ્ધ વ્યક્તિઓ આજે પોતાનો નવરાશનો સમય જૂના મિત્રોને મળવામાં વિતાવવાનું પસંદ કરી શકે છે. (ઉપાય: તમારા ઘરમાં પાણી જમા થવા ન દો; આમ કરવાથી તમારી નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ થશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/WhatsApp-Image-2026-06-03-at-6.26.48-PM-8-9.jpeg</image:loc><image:caption><![CDATA[ મિથુન રાશિ: સારા સ્વાસ્થ્યને કારણે આજે તમે રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કરશો. આજે કાર્યક્ષેત્રમાં રહેલા લોકોને પૈસાની ખૂબ જ જરૂર પડશે. જરૂરિયાતના સમયે તમને તમારા મિત્રો તરફથી ટેકો મળશે. વ્યાવસાયિક મોરચે આજે તમે તમારા કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ જોશો. બિઝનેસમાં સફળ થશો અને નવી નાણાકીય ડીલ ઘરમાં ખુશી લાવશે. (ઉપાય: સવારે ઉઠ્યા પછી તરત જ 11 વખત ઓમ હન હનુમતે નમઃ નો જાપ કરવાથી તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/WhatsApp-Image-2026-06-03-at-6.26.48-PM-3-8.jpeg</image:loc><image:caption><![CDATA[ કર્ક રાશિ: પાછલા દિવસોમાં તમે કરેલી મહેનત આખરે ફળ આપશે. આજે એવા કપડાં પહેરવાનું ટાળો કે, જે તમારા પ્રિયજનને નાપસંદ હોય; નહીં તો, એવી શક્યતા છે કે તેઓ દુઃખી થઈ શકે છે. આ રાશિના લોકો જે સર્જનાત્મક કાર્યોમાં જોડાયેલ છે, તેમને આજે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમને એવું પણ લાગશે કે, સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેવા કરતાં નિયમિત નોકરી કરવી વધુ સારું હોત. તમે કોઈ રસપ્રદ મેગેઝિન અથવા નવલકથા વાંચીને દિવસ આનંદથી પસાર કરી શકો છો. દિવસના અંત સુધીમાં, તમને ખ્યાલ આવશે કે જીવનસાથી તમારા માટે કંઈક ખાસ કરવામાં વ્યસ્ત હતા. (ઉપાય: પીપળાના ઝાડને પાણી ચઢાવવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/WhatsApp-Image-2026-06-03-at-6.26.48-PM-9-9.jpeg</image:loc><image:caption><![CDATA[ સિંહ રાશિ: આજે તમે તમારા મિત્રો સાથે તમારી ખુશી શેર કરી શકો છો. જો કે, દિવસના અંતે તમને પૈસાની ખૂબ જ જરૂર પડશે પણ પૂરતા સંસાધનોનો અભાવ રહેશે. વ્યસ્ત દિનચર્યા વચ્ચે સંબંધીઓને મળવા માટે એક ટૂંકી સફર આરામ અને શાંતિનો સ્ત્રોત સાબિત થશે. વ્યવસાયિક ચિંતાઓને બાજુ પર રાખો અને જીવનસાથી સાથે થોડો સમય વિતાવો. વ્યાવસાયિક દૃષ્ટિકોણથી, દિવસ ખૂબ જ સરળતાથી પસાર થવાનો છે. આ રાશિના વ્યક્તિઓને આજે પોતાના માટે પૂરતો સમય મળશે. તમે આ સમયનો ઉપયોગ તમારા શોખ પૂરા કરવા માટે કરી શકો છો. આજે તમે કોઈ પુસ્તક વાંચીને અથવા મનપસંદ સંગીત સાંભળીને દિવસ પસાર કરશો. આ દિવસ તમારા લગ્ન જીવનના સૌથી ખાસ દિવસોમાંનો એક હશે. (ઉપાય: મજબૂત નાણાકીય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે શિવલિંગ પર જળ અર્પણ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/WhatsApp-Image-2026-06-03-at-6.26.48-PM-2-9.jpeg</image:loc><image:caption><![CDATA[ કન્યા રાશિ: જો તમે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમારો સમય આનંદ અને શાંતિથી ભરેલો રહેશે. આજે તમારે કોઈની સલાહ લીધા વિના ક્યાંય પણ રોકાણ કરવાનું ટાળવું જોઈએ. તમે મિત્રો અને પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવશો. તમે આજે તમારી મનપસંદ પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે વિવિધ કાર્યોને બાજુ પર રાખવાનું વલણ ધરાવી શકો છો પરંતુ વધુ પડતા કામના ભારણને કારણે, તમે તે કરી શકશો નહીં. આજે તમે તમારા માતા-પિતા સાથે બહાર ફરવા જઈ શકો છો. (ઉપાય: નોકરી અથવા વ્યવસાયમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે ગરીબ છોકરીઓમાં દૂધના પેકેટનું વિતરણ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/WhatsApp-Image-2026-06-03-at-6.26.48-PM-10-7.jpeg</image:loc><image:caption><![CDATA[ તુલા રાશિ: કોઈ પણ નિર્ણય લેતી વખતે બીજાઓની લાગણીઓનું ખાસ ધ્યાન રાખો. બિઝનેસમાં યોગ્ય વળતર ના મળતા માનસિક તણાવનો અનુભવ થશે. જો તમને લાગે કે તમારી પાસે પૂરતા ભંડોળ નથી, તો આજે પરિવારના કોઈ વડીલ પાસેથી પૈસા બચાવવા અંગે સલાહ લો. જૂના મિત્રો મદદરૂપ અને સહાયક સાબિત થશે. નવી વસ્તુઓ શીખવાની તમારી ઉત્સુકતા ખરેખર પ્રશંસનીય છે. આજે તમે ઘરના નાના સભ્યોને પાર્ક કે શોપિંગ મોલની મુલાકાત લેવા માટે સાથે લઈ જઈ શકો છો. (ઉપાય: દૂધ અને દહીંનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/WhatsApp-Image-2026-06-03-at-6.26.48-PM-11-7.jpeg</image:loc><image:caption><![CDATA[ વૃશ્ચિક રાશિ: જો તમે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમારો સમય આનંદ અને શાંતિથી ભરેલો રહેશે. નવજાત બાળકનું ખરાબ સ્વાસ્થ્ય તકલીફનું કારણ બની શકે છે. આ માટે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. ડૉક્ટરની સંપૂર્ણ સલાહ લો, કારણ કે સહેજ પણ બેદરકારી સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે ખરાબ કરી શકે છે. બીજા દેશોમાં વ્યવસાયિક સંપર્કો સ્થાપિત કરવા માટે આ ઉત્તમ સમય છે. મનોરંજન માટે મુસાફરી સંતોષકારક અનુભવ સાબિત થશે. તમારા જીવનસાથી સાથે નાની-મોટી તકરાર થઈ શકે છે. (ઉપચાર: ગરીબ છોકરીઓમાં ખીરનું વિતરણ કરવાથી ઘરેલું સુખ વધશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/WhatsApp-Image-2026-06-03-at-6.26.48-PM-1-10.jpeg</image:loc><image:caption><![CDATA[ ધન રાશિ: તમને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી છુટકારો મળી શકે છે. દિવસ દરમિયાન કોઈ જૂના મિત્ર સાથે સુખદ મુલાકાત થશે. સ્પર્ધાના કારણે કામકાજની અધિકતા થકવી દેનારી હોઈ શકે છે. આજે તમારા નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ પોતાના મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય વિતાવવાનું પસંદ કરશો. તમારા જીવનસાથી આજે ખૂબ જ ખુશ હશે. તમારે ફક્ત વૈવાહિક જીવન સાથે જોડાયેલી તેમની યોજનાઓમાં મદદ કરવાની જરૂર છે. (ઉપાય: પીપળાના વૃક્ષની છાયામાં ઉભા રહીને લોખંડના વાસણમાં જળ, ખાંડ, ઘી તથા દૂધ મિશ્રિત કરી પીપળાના મૂળમાં ચઢાવવાથી આર્થિક સમૃદ્ધિ આવશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/WhatsApp-Image-2026-06-03-at-6.26.48-PM-5-5.jpeg</image:loc><image:caption><![CDATA[ મકર રાશિ: તળેલી અને શેકેલી ખાવાની વસ્તુઓથી દૂર રહો. માતા-પિતાની મદદથી તમે આર્થિક તંગીમાંથી બહાર નીકળવામાં સફળ રહેશો. આજના દિવસે કંઈ ખાસ કર્યા વગર તમે આસાનીથી લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો. મુસાફરીની તકોને હાથમાંથી જવા દેવી જોઈએ નહીં. તમે તમારા જીવનની કેટલીક યાદગાર સાંજમાંની એક આજે તમારા જીવનસાથી સાથે વિતાવી શકો છો. (ઉપાય: કાંસાનું કડું પહેરવું સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/WhatsApp-Image-2026-06-03-at-6.26.48-PM-4-6.jpeg</image:loc><image:caption><![CDATA[ કુંભ રાશિ: બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા દર્દીઓએ પોતાની ખાસ કાળજી લેવી જોઈએ. વધુમાં, તેમણે તેમના કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવો જોઈએ; આમ કરવાથી લાંબાગાળે ફાયદો થશે. તમને મળતું નાણાકીય વળતર તમારી અપેક્ષાઓ પર ખરું ન ઉતરી શકે. જો તમે તમારી ઘરેલું જવાબદારીઓને અવગણશો, તો તે તમારા ઘરના લોકોને નારાજ કરી શકે છે. ભાગીદારો તમારી યોજનાઓ અને વ્યવસાયિક વિચારો પ્રત્યે ઉત્સાહી હશે. તમે અચાનક આજે કામ પરથી રજા લેવાનું નક્કી કરી શકો છો અને પરિવાર સાથે થોડો સમય પસાર કરી શકો છો. (ઉપાય: સારી નાણાકીય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે સ્નાન કરતા પહેલા તમારી નાભિ પર તેલ લગાવો. ત્યારબાદ, તમારા આખા શરીર પર તેલ લગાવો અને પછી સ્નાન કરવા આગળ વધો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/06/WhatsApp-Image-2026-06-03-at-6.26.48-PM-6-8.jpeg</image:loc><image:caption><![CDATA[ મીન રાશિ: કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં જોડાવા માટે તમારી ઓફિસ વહેલા છોડવાનો પ્રયાસ કરો. તમને તમારા મિત્રો સહાયક અને સહયોગી લાગશે. જો કે, તમારે તમારી વાણીમાં સાવધાની રાખવી જોઈએ. આજે આવકમાં અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સોશિયલ મીડિયા પર વિવાહિત જીવન વિશેના જોક્સ વાંચતી વખતે તમે ઘણીવાર હસતા હોવ છો. જો કે, આજે તમારા પોતાના વૈવાહિક જીવન સાથે સંબંધિત ઘણી મીઠી ક્ષણો તમારી સામે ઉભરી રહી છે. (ઉપાય: પીળી કાચની બોટલમાં પાણી ભરો, તેને સૂર્યપ્રકાશમાં મૂકો અને સુમેળભર્યા પારિવારિક જીવન સુનિશ્ચિત કરવા માટે તે પાણીનું સેવન કરો.) ]]></image:caption></image:image></url></urlset>