<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9gujarati.com/photo-gallery/bank-of-baroda-12-month-fd-rates-earn-interest-1421873.html</loc><lastmod>2026-04-03T22:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bank-of-Baroda-12-month-FD-Rates-Earn-Interest-.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bank of Baroda 12 month FD Rates Earn Interest ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bank-of-Baroda-12-month-FD-Rates-Earn-Interest-1.jpg</image:loc><image:caption><![CDATA[ બેંક ઓફ બરોડા હાલમાં સામાન્ય નાગરિકો માટે 12 મહિનાની FD પર 6.10% અને વરિષ્ઠ તથા ખૂબ જ વરિષ્ઠ નાગરિકો માટે 6.60% સુધી વ્યાજ આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bank-of-Baroda-12-month-FD-Rates-Earn-Interest-2.jpg</image:loc><image:caption><![CDATA[ આ એક વિશ્વસનીય જાહેર ક્ષેત્રની બેંક છે, જે ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD યોજનાઓમાં રોકાણ કરવાની સુવિધા આપે છે. વ્યાજ દર વિવિધ મુદત મુજબ 3.50% થી 7.05% સુધી જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bank-of-Baroda-12-month-FD-Rates-Earn-Interest-3.jpg</image:loc><image:caption><![CDATA[ હવે જો તમે 1 વર્ષ માટે ₹2 લાખ FDમાં મૂકો છો, તો ગણતરી મુજબ સામાન્ય નાગરિકોને અંદાજે ₹12,482 વ્યાજ મળશે. એટલે કે, મેચ્યુરિટી પર કુલ રકમ ₹2,12,482 થશે. બીજી તરફ, વરિષ્ઠ નાગરિકો માટે આ જ રકમ પર લગભગ ₹13,530 વ્યાજ મળશે, જે સાથે કુલ રકમ ₹2,13,530 બને છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bank-of-Baroda-12-month-FD-Rates-Earn-Interest-4.jpg</image:loc><image:caption><![CDATA[ બેંક ઓફ બરોડા તેની 444 દિવસની સ્પેશિયલ FD યોજના ‘બોબ સ્ક્વેર ડ્રાઇવ ડિપોઝિટ’ માટે પણ જાણીતી છે. આ યોજનામાં સામાન્ય નાગરિકોને 6.45%, વરિષ્ઠ નાગરિકોને 6.95% અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને 7.05% સુધી વ્યાજ મળે છે, જે તેને વધુ આકર્ષક વિકલ્પ બનાવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bank-of-Baroda-12-month-FD-Rates-Earn-Interest-5.jpg</image:loc><image:caption><![CDATA[ FD એક સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે કારણ કે તેમાં તમારું મૂડી અને વ્યાજ બંને નિશ્ચિત હોય છે. જો તમે સ્થિર આવક સાથે ઓછા જોખમવાળો વિકલ્પ શોધી રહ્યા છો, તો આ પ્રકારની FD યોજનાઓ એક સારી પસંદગી બની શકે છે. (નોંધ : અહીં અપવાંઆ આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. વ્યાજની મળતી રકમ ટકાવારીને આધારે અલગ અલગ હોય શકે છે.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ipl-2026-top-5-fielders-of-the-last-five-years-rinku-singh-number-1-1423328.html</loc><lastmod>2026-04-03T21:58:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-2026-04-03T183453.281.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News IPL 2026 Top 5 fielders of the last five years Rinku Singh number 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-2026-04-03T183536.108.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026 માં બેટ અને બોલ બંનેમાં જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જ્યારે કેટલાક ખેલાડીઓ તેમની ફિલ્ડિંગથી પણ હેડલાઈન્સમાં છવાઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં IPLના ટોપ 5 ફિલ્ડરો જેમની કેચિંગ ટકાવારી સૌથી શ્રેષ્ઠ રહી છે, તેમના પર એક નજર કરીએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-2026-04-03T183915.361.jpg</image:loc><image:caption><![CDATA[ ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ છેલ્લા પાંચ વર્ષમાં IPLમાં શ્રેષ્ઠ કેચિંગમાં પાંચમા ક્રમે છે. ગિલે IPL 2022 થી 51 મેચમાં 24 કેચ લીધા છે અને ફક્ત બે જ કેચ છોડ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-2026-04-03T183513.530.jpg</image:loc><image:caption><![CDATA[ કેએલ રાહુલ ચોથા ક્રમે છે, તેણે છેલ્લા પાંચ વર્ષમાં 49 મેચોમાં 32 કેચ લીધા છે. તેણે ફક્ત બે કેચ છોડ્યા છે, અને તેની કેચ ટકાવારી 94.1 ટકા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-2026-04-03T183701.032.jpg</image:loc><image:caption><![CDATA[ માર્કો જેન્સન ત્રીજા ક્રમે છે, જેણે 34 મેચમાં 21 કેચ લીધા છે અને ફક્ત એક જ કેચ છોડ્યો છે. તેની કેચ ટકાવારી 95.4 ટકા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-2026-04-03T183453.281-1.jpg</image:loc><image:caption><![CDATA[ RCBના ફિલ સોલ્ટે 35 મેચમાં 29 કેચ પકડ્યા છે. તેની કેચ ટકાવારી 96.66 છે અને તે આ લિસ્ટમાં ચોથા ક્રમે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-2026-04-03T183434.970.jpg</image:loc><image:caption><![CDATA[ રિંકુ સિંહ 47 મેચમાં 36 કેચ અને ફક્ત એક ડ્રોપ સાથે યાદીમાં ટોચ પર છે. તેની કેચ ટકાવારી 97.3 ટકા છે, જે IPLના ઇતિહાસમાં શ્રેષ્ઠ છે. આનો અર્થ એ થયો કે તે છેલ્લા પાંચ વર્ષમાં IPLમાં શ્રેષ્ઠ ફિલ્ડર રહ્યો છે. (PC: PTI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/post-office-mis-get-9250-monthly-income-with-15-lakh-joint-investment-1422515.html</loc><lastmod>2026-04-03T21:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Post-Office-MIS-Get-9250-Monthly-Income-with-15-Lakh-Joint-Investment.jpg</image:loc>
					<image:title><![CDATA[ Post Office MIS Get 9,250 Monthly Income with 15 Lakh Joint Investment ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Post-Office-MIS-Get-9250-Monthly-Income-with-15-Lakh-Joint-Investment.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે નિશ્ચિત માસિક આવક ઈચ્છતા હોવ અને જોખમથી દૂર રહેવું હોય, તો પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS) એક સારો વિકલ્પ બની શકે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે, જેઓ એક વખત રોકાણ કરીને દર મહિને નિયમિત આવક મેળવવા માંગે છે. પતિ-પત્ની સંયુક્ત રીતે આ યોજનામાં રોકાણ કરી શકે છે, જેનાથી વધુ રકમ જમા કરવાની સુવિધા મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Post-Office-MIS-Get-9250-Monthly-Income-with-15-Lakh-Joint-Investment-1.jpeg</image:loc><image:caption><![CDATA[ પોસ્ટ ઓફિસ MIS નો મુખ્ય હેતુ રોકાણકારોને સ્થિર અને નિશ્ચિત માસિક આવક આપવાનો છે. આ યોજનામાં એક વખતની ડિપોઝિટ કરવામાં આવે છે અને તેના બદલામાં દર મહિને વ્યાજ મળે છે. ખાસ કરીને નિવૃત્ત લોકો અથવા ઘરખર્ચ માટે નિયમિત આવક ઈચ્છતા લોકો માટે આ યોજના ખૂબ ઉપયોગી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Post-Office-MIS-Get-9250-Monthly-Income-with-15-Lakh-Joint-Investment-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ MIS યોજનામાં સંયુક્ત ખાતું ખોલવાની સુવિધા છે. સંયુક્ત ખાતામાં વધુમાં વધુ ₹15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. એટલે કે, પતિ-પત્ની મળીને એક જ ખાતામાં ₹15 લાખ જમા કરી શકે છે અને તેના પર દર મહિને વ્યાજ મેળવી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Post-Office-MIS-Get-9250-Monthly-Income-with-15-Lakh-Joint-Investment-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ હાલમાં પોસ્ટ ઓફિસ MIS લગભગ 7.4% વાર્ષિક વ્યાજ દર આપે છે. જો તમે ₹15 લાખનું રોકાણ કરો, તો એક વર્ષમાં લગભગ ₹1,11,000 જેટલું વ્યાજ મળશે. તેને મહિના મુજબ વહેંચીએ તો દર મહિને આશરે ₹9,250 જેટલી આવક થાય છે. કેટલાક લોકો ₹11,000 સુધી આવકનો દાવો કરે છે, પરંતુ વર્તમાન વ્યાજદર મુજબ વાસ્તવિક માસિક આવક ₹9,000 થી ₹9,300 વચ્ચે રહે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Post-Office-MIS-Get-9250-Monthly-Income-with-15-Lakh-Joint-Investment-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ MIS યોજનાની મુદત 5 વર્ષ છે. જો દર મહિને આશરે ₹9,250 મળે, તો 5 વર્ષમાં કુલ વ્યાજ લગભગ ₹5.5 લાખ જેટલું બને છે. સાથે જ, મુદત પૂર્ણ થયા પછી તમારું મૂળ ₹15 લાખનું રોકાણ પણ પરત મળે છે. આ યોજના એવા લોકો માટે સૌથી વધુ ફાયદાકારક છે, જેઓ મૂડી સુરક્ષા સાથે નિશ્ચિત આવક ઈચ્છે છે. નિવૃત્ત લોકો, વરિષ્ઠ નાગરિકો અને પરિવારો, જેઓ FD કરતા વધુ નિયમિત આવક ઈચ્છે છે, તેમના માટે MIS એક સારો વિકલ્પ બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Post-Office-MIS-Get-9250-Monthly-Income-with-15-Lakh-Joint-Investment-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ MIS ખાતું ખોલવા માટે, તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે. ત્યાં ફોર્મ ભરીને આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો સબમિટ કરવા પડશે. એકવાર ખાતું ખોલાઈ જાય અને રકમ જમા થાય, પછી દર મહિને વ્યાજ સીધું તમારા ખાતામાં જમા થાય છે. આ યોજના ઇન્ડિયા પોસ્ટ દ્વારા સંચાલિત છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/bloating-problem-even-after-eating-less-causes-remedies-and-digestive-health-tips-1421857.html</loc><lastmod>2026-04-03T20:00:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bloating-Problem-Even-After-Eating-Less-Causes-Remedies-and-Digestive-Health-Tips-7-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bloating Problem Even After Eating Less Causes, Remedies and Digestive Health Tips (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bloating-Problem-Even-After-Eating-Less-Causes-Remedies-and-Digestive-Health-Tips-7.jpg</image:loc><image:caption><![CDATA[ Bloating Problem: ઘણા લોકો ઓછું ખાવા છતાં પેટ ફૂલવાની સમસ્યાનો સામનો કરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વધારે ખાવાથી જ પેટ ભારે થાય છે, પરંતુ હકીકતમાં ઓછું ખાધા પછી પણ પેટ ફૂલવાનું કારણ બની શકે છે. આવું કેમ થાય છે અને તેના પાછળના કારણો શું છે, તે સમજવું જરૂરી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bloating-Problem-Even-After-Eating-Less-Causes-Remedies-and-Digestive-Health-Tips-1.jpg</image:loc><image:caption><![CDATA[ પેટ ફૂલવું સામાન્ય સમસ્યા છે, પરંતુ જો તે વારંવાર થાય છે તો તે પાચનતંત્રની સમસ્યાનું સંકેત હોઈ શકે છે. નિષ્ણાતોના મતે, ખોરાકની માત્રા કરતાં વધુ મહત્વનું છે કે આપણે કેવી રીતે ખાઈએ છીએ. ઉતાવળમાં ખાવું, ખોરાકને યોગ્ય રીતે ન ચાવવો અને અનિયમિત સમય પર ભોજન લેવાથી પાચન પ્રક્રિયા અસરગ્રસ્ત બને છે, જેના કારણે પેટમાં ભારેપણું અનુભવાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bloating-Problem-Even-After-Eating-Less-Causes-Remedies-and-Digestive-Health-Tips-2.jpg</image:loc><image:caption><![CDATA[ પેટ ફૂલવું એટલે છાતી અને પેટના ભાગમાં ભાર અને દબાણ જેવી લાગણી થવી. ઘણીવાર બહારથી પેટ ફૂલેલું દેખાતું નથી, પરંતુ અંદરથી અસ્વસ્થતા, ગેસ અને જકડાઈ જવાની લાગણી થાય છે. કેટલીકવાર આ સાથે દુખાવો પણ થઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને ગેસ અને અપૂર્ણ પાચનના કારણે થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bloating-Problem-Even-After-Eating-Less-Causes-Remedies-and-Digestive-Health-Tips-3.jpg</image:loc><image:caption><![CDATA[ આધુનિક જીવનશૈલી પણ આ સમસ્યાને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લાંબા કામના કલાકો, તણાવ, અનિયમિત ખોરાક અને ઓછું પાણી પીવું આ બધું મળીને પાચનતંત્રને નબળું બનાવે છે. શહેરી જીવનમાં રહેતા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bloating-Problem-Even-After-Eating-Less-Causes-Remedies-and-Digestive-Health-Tips-4.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણા લોકો ઓછું ખાય છે છતાં પેટ ફૂલવાનું અનુભવ કરે છે. તેનો મુખ્ય કારણ છે ઝડપથી ખાવું અને ખોરાકને સારી રીતે ન ચાવવું. જ્યારે ખોરાક યોગ્ય રીતે ચવાતો નથી, ત્યારે પાચન માટે જરૂરી એન્ઝાઇમ્સ યોગ્ય રીતે કામ નથી કરતા, જેના કારણે ખોરાક આંતરડામાં યોગ્ય રીતે તૂટતો નથી અને ગેસ તથા ભારેપણું થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bloating-Problem-Even-After-Eating-Less-Causes-Remedies-and-Digestive-Health-Tips-5.jpg</image:loc><image:caption><![CDATA[ કબજિયાત પણ પેટ ફૂલવાનું મહત્વપૂર્ણ કારણ છે. જ્યારે શરીરમાં કચરો લાંબા સમય સુધી અટકી રહે છે, ત્યારે તે ગેસ ઉત્પન્ન કરે છે અને પેટ ફૂલવાનું કારણ બને છે. ઉપરાંત, આંતરડાનું નબળું સ્વાસ્થ્ય અને માનસિક તણાવ પણ પાચન પ્રક્રિયાને અસર કરે છે. તણાવના કારણે પાચન ધીમું થઈ જાય છે, જે પેટમાં અસ્વસ્થતા વધારી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Bloating-Problem-Even-After-Eating-Less-Causes-Remedies-and-Digestive-Health-Tips-6.jpg</image:loc><image:caption><![CDATA[ આ સમસ્યાથી બચવા માટે કેટલાક સરળ પગલાં લેવાં જરૂરી છે. ભોજન ધીમે અને સારી રીતે ચાવીને કરો, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો અને ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો. સાથે જ નિયમિત વ્યાયામ અને સક્રિય જીવનશૈલી અપનાવવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો પેટ ફૂલવાની સમસ્યા વારંવાર થાય છે, તો તેને અવગણવી નહીં. સમયસર ધ્યાન આપવાથી અને યોગ્ય જીવનશૈલી અપનાવવાથી આ સમસ્યાથી સરળતાથી રાહત મેળવી શકાય છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/ipl-2026-big-moment-bumrah-just-one-wicket-away-from-historic-record-in-mumbai-indians-vs-delhi-capitals-clash-1423357.html</loc><lastmod>2026-04-03T19:53:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-PTI.jpg</image:loc>
					<image:title><![CDATA[ IPL PTI ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-PTI-1.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026 ની આઠમી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં મુંબઈના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે એક મોટો રેકોર્ડ રચવાની તક હશે. દિલ્હી સામે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ફાસ્ટ બોલરોની યાદીમાં બીજા નંબરે પહોંચી શકે છે. આ યાદીમાં ટોચ પર ભુવનેશ્વર કુમારનું નામ છે પરંતુ ભુવીનો આ રેકોર્ડ તોડવા માટે બુમરાહને ઘણી મહેનત કરવી પડશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-Getty-.jpg</image:loc><image:caption><![CDATA[ આઈપીએલના ઈતિહાસમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભારતીય પેસર ભુવનેશ્વર કુમારના નામે નોંધાયેલો છે. ભુવીએ આ લીગમાં અત્યાર સુધી 191 મેચ રમી છે અને તેમાં તેણે 199 વિકેટ પોતાના નામે કરી છે. આ જ યાદીમાં બીજા નંબરે ડ્વેન બ્રાવો અને જસપ્રીત બુમરાહના નામ છે. બંને બોલરોએ અત્યાર સુધી 183-183 વિકેટ ઝડપી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-PTI.jpg</image:loc><image:caption><![CDATA[ આવી સ્થિતિમાં, જો બુમરાહ દિલ્હી સામેની મેચમાં એક વિકેટ લેશે તો તે બ્રાવોથી આગળ નીકળી જશે. આ યાદીમાં ત્રીજા સ્થાને લસિત મલિંગાનું નામ છે, જેણે પોતાની આઈપીએલ કારકિર્દીમાં 170 વિકેટ હાંસલ કરી હતી. આઈપીએલ (IPL) ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી સફળ ઝડપી બોલરોની યાદી સામે આવી છે, જેમાં ભારતીય બોલરોનો દબદબો જોવા મળી રહ્યો છે ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-PTI-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ લિસ્ટમાં ભુવનેશ્વર કુમાર 199 વિકેટ સાથે મોખરે છે, જે ટૂંક સમયમાં જ 200 વિકેટનો આંકડો વટાવી શકે છે. તેની પાછળ વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવો અને ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ બંને 183-183 વિકેટ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. આ સિવાય શ્રીલંકાના દિગ્ગજ લસિત મલિંગા 170 વિકેટ સાથે ચોથા ક્રમે અને હર્ષલ પટેલ 151 વિકેટ સાથે આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે. આ આંકડા દર્શાવે છે કે, આઈપીએલમાં ઝડપી બોલરોનું પ્રભુત્વ કેટલું મજબૂત રહ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-PTI-2.jpg</image:loc><image:caption><![CDATA[ T-20 ફોર્મેટમાં બુમરાહે અત્યાર સુધી 271 મેચની 268 ઇનિંગ્સમાં 345 વિકેટ ઝડપી છે. જો તે દિલ્હી સામે પાંચ વિકેટ લેવામાં સફળ રહેશે, તો તે T-20 માં 350 કે તેથી વધુ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બની જશે. ભારત માટે સૌથી વધુ T-20 વિકેટ લેવાનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે છે. ચહલે અત્યાર સુધી T-20 માં 330 મેચની 326 ઇનિંગ્સમાં 386 વિકેટ લીધી છે. ચહલનો રેકોર્ડ તોડવાથી બુમરાહ હજુ ઘણો દૂર છે પરંતુ આગામી મેચમાં તે પાંચ વિકેટ ઝડપીને 350 વિકેટનો આંકડો પૂરો કરી શકે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/who-should-not-drink-buttermilk-in-summer-health-risks-explained-with-important-health-tips-for-a-healthy-lifestyle-1423341.html</loc><lastmod>2026-04-03T19:20:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/BuuterMIlk-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ BuuterMIlk (5) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/BuuterMIlk-4.jpg</image:loc><image:caption><![CDATA[ ઉનાળાની ઋતુમાં અવારનવાર છાશ પીવાની સલાહ આપવામાં આવે છે. છાશ પીવાથી પેટ ઠંડું રહે છે. ડાયટ પ્લાનમાં છાશનો સમાવેશ કરવાથી માત્ર ગટ હેલ્થ (પાચનતંત્ર) સુધારી શકાતું નથી પરંતુ ડિહાઇડ્રેશનના જોખમને પણ ઘટાડી શકાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/BuuterMIlk-3.jpg</image:loc><image:caption><![CDATA[ જો કે, કેટલાક લોકોએ છાશનું સેવન કરવાનું ટાળવું જોઈએ અન્યથા તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. એવામાં ચાલો ડાયટ પ્લાનમાં છાશનો સમાવેશ કરવાના કેટલાક સાઈડ ઈફેક્ટ્સ વિશે માહિતી મેળવીએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/BuuterMIlk-2.jpg</image:loc><image:caption><![CDATA[ કિડની સંબંધિત સમસ્યાઓ: હેલ્થ એક્સપર્ટ્સના મતે, જે લોકોને કિડની સંબંધિત બીમારી હોય તેમણે છાશનું સેવન ટાળવું જોઈએ, નહીંતર મુશ્કેલી વધી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, છાશમાં રહેલું પોટેશિયમ અને ફોસ્ફરસ કિડની સંબંધિત સમસ્યામાં વધારો કરવાનું કામ કરી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/BuuterMIlk.jpg</image:loc><image:caption><![CDATA[ શરદી, ઉધરસ અને ઝાડા: જો તમને શરદી, ઉધરસ અથવા ગળામાં તકલીફ હોય તો તમારે છાશ ન પીવી જોઈએ. હકીકતમાં છાશની તાસીર ઠંડી હોય છે. ઠંડી તાસીરવાળી છાશ શરદી અને ઉધરસની સમસ્યા વધારી શકે છે. આ જ કારણ છે કે, ગળામાં ખરાશ હોય ત્યારે પણ છાશથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આવી સમસ્યાઓ હોય ત્યારે છાશથી અંતર બનાવી લેવામાં જ સમજદારી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/BuuterMIlk-1.jpg</image:loc><image:caption><![CDATA[ લેક્ટોઝ ઈન્ટોલરન્સ (પાચન સંબંધિત સમસ્યા): શું તમે લેક્ટોઝ ઈન્ટોલરન્સની સમસ્યાથી પીડાઈ રહ્યા છો? જો હા, તો તમારે તમારા ડાયટ પ્લાનમાં છાશનો સમાવેશ કરવાનું ટાળવું જોઈએ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, છાશ દૂધમાંથી બને છે અને જે લોકોને લેક્ટોઝ ઈન્ટોલરન્ટ હોય છે, તેઓ દૂધ પચાવી શકતા નથી. જો લેક્ટોઝ ઈન્ટોલરન્ટ હોવા છતાં છાશનું સેવન કરવામાં આવે તો પાચન પર નકારાત્મક અસર પડી શકે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/union-bank-of-india-fd-secure-investment-with-top-interest-rates-1422506.html</loc><lastmod>2026-04-03T19:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Union-Bank-of-India-FD-Secure-Investment-with-Top-Interest-Rates.jpg</image:loc>
					<image:title><![CDATA[ Union Bank of India FD Secure Investment with Top Interest Rates ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Union-Bank-of-India-FD-Secure-Investment-with-Top-Interest-Rates-1.jpg</image:loc><image:caption><![CDATA[ Union Bank of India તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર આકર્ષક વ્યાજ દર ઓફર કરે છે, જેના કારણે તે રોકાણકારો માટે એક વિશ્વસનીય વિકલ્પ બની રહી છે. બેંકમાં તમે ઓછામાં ઓછા 7 દિવસથી લઈને મહત્તમ 10 વર્ષ સુધીની મુદત માટે FD ખોલી શકો છો. હાલમાં બેંક વિવિધ મુદતવાળી FD યોજનાઓ પર 2.75% થી લઈને 7.35% સુધીના વ્યાજ દર આપી રહી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Union-Bank-of-India-FD-Secure-Investment-with-Top-Interest-Rates-2.jpg</image:loc><image:caption><![CDATA[ તાજેતરમાં, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ 444 દિવસની વિશેષ FD યોજના શરૂ કરી છે, જેમાં સૌથી વધુ વ્યાજ દર આપવામાં આવે છે. આ યોજનામાં સામાન્ય નાગરિકોને 6.60%, વરિષ્ઠ નાગરિકોને 7.10% અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને 7.35% સુધી વ્યાજ મળે છે. આ ખાસ યોજના રોકાણકારો માટે વધુ વળતર મેળવવાની સારી તક છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Union-Bank-of-India-FD-Secure-Investment-with-Top-Interest-Rates-3.jpg</image:loc><image:caption><![CDATA[ આ ઉપરાંત, બેંક 400 દિવસની FD યોજના પર પણ આકર્ષક વ્યાજ આપે છે. આ યોજના હેઠળ સામાન્ય નાગરિકોને 6.40%, વરિષ્ઠ નાગરિકોને 6.90% અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને 7.15% વ્યાજ દર આપવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Union-Bank-of-India-FD-Secure-Investment-with-Top-Interest-Rates-4.jpg</image:loc><image:caption><![CDATA[ જો કોઈ વ્યક્તિ 400 દિવસ માટે ₹2,00,000 નું રોકાણ કરે, તો તેને સારો વળતર મળી શકે છે. સામાન્ય નાગરિકોને પાકતી મુદતે ₹14,412 વ્યાજ મળશે અને કુલ રકમ ₹2,14,412 થશે. વરિષ્ઠ નાગરિકોને ₹15,571 વ્યાજ સાથે કુલ ₹2,15,571 મળશે. જ્યારે ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને ₹16,152 વ્યાજ સાથે કુલ ₹2,16,152 પ્રાપ્ત થશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Union-Bank-of-India-FD-Secure-Investment-with-Top-Interest-Rates-5.jpg</image:loc><image:caption><![CDATA[ આ રીતે, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની FD યોજનાઓ સ્થિર અને સુરક્ષિત રોકાણ સાથે સારો વળતર મેળવવા માટે યોગ્ય વિકલ્પ બની શકે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/ipl-2026-most-expensive-player-fails-to-perform-after-25-crore-bid-scores-less-than-25-runs-in-two-matches-1423316.html</loc><lastmod>2026-04-03T19:37:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ IPL ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CricINFo.jpg</image:loc><image:caption><![CDATA[ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી આઈપીએલ (IPL) મેચમાં એક અજીબોગરીબ રન આઉટે સૌને હેરાન કરી દીધા હતા. આ મેચમાં 25 કરોડની કિંમત ધરાવતો ખેલાડી ખોટી સમજણના કારણે રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Twitter.jpg</image:loc><image:caption><![CDATA[ આ બધા વચ્ચે ભારતના પૂર્વ ઓફ-સ્પિનર હરભજન સિંહે જણાવ્યું કે, કોલકાતા નાઈટ રાઈડર્સનો તેમના સૌથી મોંઘા ખેલાડી કેમેરોન ગ્રીન પરનો ભરોસો કદાચ ખોટો હોઈ શકે છે. સતત બે હાર બાદ આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ જગ્યા બનતી નથી. ગ્રીને પ્રથમ મેચમાં 18 રન બનાવ્યા હતા, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની બીજી મેચમાં તે માત્ર બે રન જ બનાવી શક્યો હતો. હરભજનના મતે, બોલિંગમાં કોઈ યોગદાન આપ્યા વિના KKRનો આ 25.20 કરોડ રૂપિયાનો ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં રહેવાને લાયક નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Cricket.jpg</image:loc><image:caption><![CDATA[ કેમેરોન ગ્રીને પ્રથમ વખત વર્ષ 2023માં SRH ના બોલરોનો સામનો કર્યો હતો, ત્યારે તે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમમાં હતો. તે મેચમાં હૈદરાબાદ સામે ગ્રીનનું બેટ જોરદાર ચાલ્યું હતું અને તેણે 40 બોલમાં અણનમ 64 રનની અર્ધસદી ફટકારી હતી. બીજી વખત પણ હૈદરાબાદ સામે ગ્રીન જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો અને ત્યારે તેણે માત્ર 47 બોલમાં સદી ફટકારીને સૌને હેરાન કરી દીધા હતા. ખાસ વાત એ હતી કે, ત્યારે પણ તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જ રમી રહ્યો હતો અને સદી ફટકારી અણનમ રહ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/PTI.jpg</image:loc><image:caption><![CDATA[ ત્રીજી વખત ગ્રીનની જર્સીનો રંગ બદલાઈ ચૂક્યો હતો. વર્ષ 2024માં તે મુંબઈને બદલે RCB ટીમનો હિસ્સો હતો પરંતુ તેનું યોગદાન ખાસ રહ્યું નહોતું. જો કે, કોલકાતાએ આ સીઝનમાં તેને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. અત્યાર સુધીમાં તેણે આઈપીએલમાં કુલ 30 મેચ રમી છે, જેમાં 29 ઇનિંગ્સમાં 40.28ની એવરેજથી 725 રન બનાવ્યા છે, જ્યારે બોલિંગમાં તેણે 29 ઇનિંગ્સમાં 41.5ની એવરેજથી 16 વિકેટ ઝડપી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CricINFo-1.jpg</image:loc><image:caption><![CDATA[ ખાસ વાત એ છે કે, 13 વર્ષમાં પહેલીવાર કોલકાતા નાઈટ રાઈડર્સને સીઝનની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આનાથી હવે તેમના પર ચોક્કસપણે દબાણ વધી રહ્યું છે. લોઅર બેક ઈન્જરી (કમરની ઈજા) માંથી ઉભરી રહેલા કેમેરોન ગ્રીને હજુ સુધી આઈપીએલ 2026 માં બોલિંગ કરી નથી. કેકેઆરની પ્રથમ મેચ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે, ગ્રીન થોડા દિવસો પછી જ બોલિંગ કરી શકશે અને ફ્રેન્ચાઈઝી પણ આ બાબત જાણે છે. એસઆરએચ (SRH) સામેની મેચ પહેલા કેકેઆરએ ગ્રીનની બોલિંગનો એક વીડિયો શેર કર્યો હતો, જેને જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, કદાચ તે મેચમાં બોલિંગ કરશે પરંતુ એવું થયું નહીં. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/PTi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ગ્રીનના બોલિંગ ન કરવાના કારણે કેકેઆરને એક વધારાનો બોલિંગ વિકલ્પ રાખવો પડી રહ્યો છે. આ સાથે જ ટીમનું કોમ્બિનેશન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. એવામાં હવે જોવાનું એ રહેશે કે, ગ્રીન ક્યારથી બોલિંગ કરે છે. કોલકાતાએ તેની આગામી મેચ 6 એપ્રિલના રોજ ઈડન ગાર્ડન્સમાં પંજાબ કિંગ્સ સામે રમવાની છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/shocking-fact-richest-prime-minister-salary-revealed-this-small-country-pm-earns-more-than-global-leaders-1423293.html</loc><lastmod>2026-04-03T18:31:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/PM.jpg</image:loc>
					<image:title><![CDATA[ PM ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/PM-5.jpg</image:loc><image:caption><![CDATA[ સામાન્ય રીતે આપણને એવું લાગે છે કે, અમેરિકા કે રશિયા જેવા શક્તિશાળી દેશોના નેતાઓનો પગાર સૌથી વધુ હશે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. તાજેતરમાં સામે આવેલા આંકડાઓ મુજબ, એક નાનકડા દેશના વડાપ્રધાનની સેલેરી એટલી વધારે છે કે, તે જોઈને વિશ્વના સૌથી શક્તિશાળી ગણાતા દેશોના નેતાઓની પણ ઊંઘ ઊડી ગઈ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/PM-1.jpg</image:loc><image:caption><![CDATA[ ટોપ હાઈ સેલેરી ધરાવતા દેશો: સિંગાપોરના વડાપ્રધાન દુનિયામાં સૌથી વધુ અંદાજે ₹1.1 થી 1.2 કરોડ પ્રતિ મહિને કમાય છે. સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિને મહિને ₹35-40 લાખ, અમેરિકાના રાષ્ટ્રપતિને ₹27-30 લાખ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને ₹25-27 લાખ અને જર્મનીના ચાન્સેલરને અંદાજે ₹26-28 લાખ પ્રતિ માસ સેલેરી મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/PM-2.jpg</image:loc><image:caption><![CDATA[ મિડ-રેન્જ સેલેરી ધરાવતા દેશો: આ કેટેગરીમાં યુકે (UK) ના વડાપ્રધાનને અંદાજે ₹12-15 લાખ, કેનેડાના વડાપ્રધાનને ₹20-22 લાખ, ન્યુઝીલેન્ડના વડાપ્રધાનને ₹18-20 લાખ અને સ્પેનના વડાપ્રધાનને ₹7-8 લાખ પ્રતિ માસ સેલરી મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/PM-3.jpg</image:loc><image:caption><![CDATA[ ઓછી સેલેરી ધરાવતા દેશો: સર્બિયાના રાષ્ટ્રપતિની માસિક સેલરી અંદાજે ₹1.8 થી 2 લાખ છે. પેરુના રાષ્ટ્રપતિને મહિને ₹7-8 લાખ મળે છે, જ્યારે નિકારાગુઆના ઉપરાષ્ટ્રપતિ (Vice President) ની સેલરી અંદાજે $3,100 છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે ₹2.5 લાખ જેટલી થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/PM-4.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની સેલેરી: ભારતમાં વડાપ્રધાનની માસિક સેલેરી અંદાજે ₹2 લાખ અને રાષ્ટ્રપતિની માસિક સેલરી અંદાજે ₹5 લાખ છે. મળતી માહિતી મુજબ, ભારતના આ પદો પર બેઝિક સેલેરી ઓછી દેખાય છે પરંતુ રહેઠાણ, સુરક્ષા અને મુસાફરી જેવી બીજી ઘણી સુવિધાઓ અલગથી મળે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/how-people-woke-up-before-alarm-clock-history-1423279.html</loc><lastmod>2026-04-03T17:57:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/alarm-clock-history-thum.jpeg</image:loc>
					<image:title><![CDATA[ How did people wake up on time even though there was no alarm Learn the amazing ways of the olden days ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/alarm-clock-history-3.jpg</image:loc><image:caption><![CDATA[ 1787માં લેવી હચિન્સે પ્રથમ એલાર્મ ઘડિયાળ બનાવી હતી, જે ફક્ત સવારે 4 વાગ્યે જ વાગતી હતી અને તે તેણે પોતાને જાગાડવા માટે બનાવી હતી. તે સમય સુધી સામાન્ય લોકો માટે આવી ઘડિયાળો ઉપલબ્ધ નહોતી. લોકો ત્યારે કુદરતી રીતો અને પોતાની શરીરની અંદરની ઘડિયાળ પર નિર્ભર રહેતા, જે તેમને સમયસર જાગવામાં મદદ કરતી. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/alarm-clock-history-thum-1.jpeg</image:loc><image:caption><![CDATA[ પ્રાચીન સમયમાં સમય જાણવાની રીતો આજની જેમ સરળ નહોતી. લોકો દિવસ દરમિયાન સૂર્યના આધાર પર સમય માપતા, જેમ કે સૂર્યના પડછાયા પરથી કલાકોનું અંદાજ લગાવતા. શંકુ આકારના સાધનો અને સૂર્યઘડિયાળનો ઉપયોગ કરીને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય જાણી શકાયતો. જ્યારે રાત્રે સમય ગણવા માટે તારાઓનું નિરીક્ષણ કરવામાં આવતું, જેની માહિતી પ્રાચીન ગ્રંથોમાં પણ મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/alarm-clock-history-4.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રાચીન સમયમાં લોકો સમય જાણાવવા માટે પાણી અને રેતીના સાધનોનો ઉપયોગ કરતા. પાણી ધીમે ધીમે ખાલી થાય કે રેતી પૂરી થાય ત્યારે અવાજ થતો, જે લોકોને જાગાડતો. મીણબત્તી ઘડિયાળમાં પણ મીણ ઓગળતાં ખીલા પડી અવાજ કરતા. પરંતુ આ રીતો ખૂબ ચોક્કસ નહોતી, તેથી લોકો પોતાના મન અને અંદરની ઘડિયાળ પર વધુ આધાર રાખતા. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/alarm-clock-history-5.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યારે આપણે વિચારીએ છીએ કે કાલે ચોક્કસ સમયે ઉઠવું છે, ત્યારે ઘણી વખત ઊંઘ સારી આવતી નથી અને આપણે વારંવાર સમય ચેક કરીએ છીએ. આ એક પ્રકારની માનસિક ચિંતા છે. નિષ્ણાતોના કહેવા મુજબ, ઊંઘ અને જાગવાની રીતો આપણા શરીરની કુદરતી પ્રક્રિયાઓ પર આધારિત છે, જેને હોમિયોસ્ટેસિસ અને સર્કેડિયન રિધમ તરીકે ઓળખવામાં આવે છે. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/alarm-clock-history-6.jpg</image:loc><image:caption><![CDATA[ સર્કેડિયન રિધમ આપણા શરીરની કુદરતી ઘડિયાળ છે, જે ઊંઘ અને જાગવાની પ્રક્રિયાને પ્રકાશ અને અંધારાના આધારે નિયંત્રિત કરે છે. સરળ રીતે કહીએ તો, અંધારું થાય ત્યારે ઊંઘ આવવા લાગે છે અને લાઇટ ચાલુ થાય ત્યારે ઊંઘ તૂટે છે. પહેલા જ્યારે એલાર્મ નહોતાં, ત્યારે લોકો સૂર્યના પ્રકાશ સાથે સ્વાભાવિક રીતે જાગી જતા, જે તેમના માટે એલાર્મ જેવી ભૂમિકા ભજવતું હતું. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/alarm-clock-history-7.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રાચીન સમયમાં ઘરો ધ્વનિરોધક  નહોતા અને લોકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર હતા. ઔદ્યોગિક વિકાસ ન હોવાથી આસપાસ કુદરતી અવાજો વધુ સંભળાતા. કૂકડાનો અવાજ, ગાયોના અવાજ અથવા મંદિરની ઘંટડી જેવી ધ્વનિઓ લોકો માટે સવારે જાગવાની સૂચના આપતી અને એ જ તેમની માટે એલાર્મ જેવી ભૂમિકા ભજવતી. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/alarm-clock-history-1.jpg</image:loc><image:caption><![CDATA[ સવારે વહેલા ઉઠવું આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને જૂના સમયમાં તેને ધાર્મિક મહત્વ પણ આપવામાં આવતું હતું. સંશોધન મુજબ, લોકો વહેલી સવારને પવિત્ર સમય માનતા અને તેને સારા આરોગ્ય તથા સારા સ્વભાવ સાથે જોડતા. તેમની માન્યતા હતી કે જે વ્યક્તિ વહેલા ઉઠે છે, તેને વધુ ઊર્જા અને તાકાત મળે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/big-opportunity-in-stock-market-shares-stocks-drop-30-percent-but-48-dividend-announced-for-investors-1423243.html</loc><lastmod>2026-04-03T17:28:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Stock-Market-12.jpg</image:loc>
					<image:title><![CDATA[ Stock Market (12) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SHARE-market-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ફાર્મા સેક્ટરની કંપનીના શેરધારકોને પ્રતિ શેર 48 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ મળવા જઈ રહ્યું છે. આ માટેની રેકોર્ડ ડેટ 22 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી જે રોકાણકારોના નામ કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં હશે, તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર ગણાશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/AI-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ કંપની જાન્યુઆરીથી ડિસેમ્બરનું નાણાકીય વર્ષ અનુસરે છે, જે મુજબ આ ફાઈનલ ડિવિડન્ડ ડિસેમ્બર 2025માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે આપવામાં આવશે. આ ડિવિડન્ડની જાહેરાત ફેબ્રુઆરી 2026માં કરવામાં આવી હતી. આ અગાઉ કંપનીએ પ્રતિ શેર 75 રૂપિયાનું વચગાળાનું (Interim) ડિવિડન્ડ આપ્યું હતું. ફાર્મા સેક્ટરની કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને હાલમાં BSE પર શેરની કિંમત 3,265 રૂપિયાની આસપાસ છે. કંપનીનું માર્કેટ કેપ અંદાજે 7,500 કરોડ રૂપિયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SHARE-market-2.jpg</image:loc><image:caption><![CDATA[ શેરના દેખાવની વાત કરીએ તો, છેલ્લા 6 મહિનામાં તેમાં 30% નો ઘટાડો થયો છે. આ સિવાય છેલ્લા 3 મહિનામાં 21% અને એક મહિનામાં 15% જેટલો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર 2025ના અંત સુધીમાં કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 60.40% હતો. આ કંપની BSE 1000 ઇન્ડેક્સનો ભાગ છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2025ના ત્રિમાસિક ગાળામાં કંપનીની સ્ટેન્ડઅલોન આવક 419.80 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 61.70 કરોડ રૂપિયા રહ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SHARE-market-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ નાણાકીય વર્ષ 2025માં સનોફી ઇન્ડિયાની કુલ સ્ટેન્ડઅલોન આવક 1,837.40 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 326.70 કરોડ રૂપિયા નોંધાયો હતો. બોનસ શેર વિશે વાત કરીએ તો, કંપનીએ વર્ષ 1994માં બોનસ શેર આપ્યા હતા, જેમાં શેરધારકોને દરેક 1 શેર દીઠ 1 નવો બોનસ શેર મળ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SHARE-market-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ શેરબજારના વિશ્લેષકોના મતે, આ સ્ટોક આગામી એક વર્ષમાં મોટી રિકવરી બતાવી શકે તેમ છે. હાલમાં આ શેર 3,265 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે પરંતુ નિષ્ણાતોનો અંદાજ છે કે, તે સરેરાશ 46.44% ના ઉછાળા સાથે 4,781.25 રૂપિયા સુધી પહોંચી શકે છે. જો બજારની સ્થિતિ ખૂબ જ પોઝિટિવ રહેશે, તો આ ભાવ 5,550 રૂપિયાના મહત્તમ લક્ષ્યાંકને પણ સ્પર્શી શકે છે, જે હાલના ભાવથી લગભગ 70% જેટલો નફો દર્શાવે છે. જો કે, નીચામાં નીચો અંદાજ પણ 4,288 રૂપિયા રાખવામાં આવ્યો છે. એવામાં લાંબાગાળે આ સ્ટોકમાં તેજી આવવાની પૂરેપૂરી શક્યતા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ipl-2026-csk-vs-pbks-chennai-super-kings-vs-punjab-kings-chepauk-pitch-1423238.html</loc><lastmod>2026-04-03T16:48:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CSK-vs-PBKS-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News IPL 2026 CSK vs PBKS Chennai Super Kings vs Punjab Kings Chepauk pitch ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CSK-vs-PBKS-6.jpg</image:loc><image:caption><![CDATA[ ચેપોકમાં આજે CSK અને PBKSની ટક્કર થશે.  ચેપોકની પિચ પરંપરાગત રીતે સ્પિનરોને મદદરૂપ રહી છે, પરંતુ આ સિઝનમાં પરિસ્થિતિ થોડી બદલાયેલી જોવા મળી રહી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CSK-vs-PBKS-7.jpg</image:loc><image:caption><![CDATA[ જો કે પિચ હવે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે જેના કારણે બેટિંગ માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. ખાસ કરીને T20 ફોર્મેટમાં બેટ્સમેન માટે રન બનાવવાની સારી તક મળી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CSK-vs-PBKS-4.jpg</image:loc><image:caption><![CDATA[ છેલ્લી કેટલીક આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ અહીં મોટા સ્કોર નોંધાયા હતા, T20 વર્લ્ડ કપ 2026 ની ઘણી મેચો પણ અહીં રમાઈ હતી, જેમાં 200 થી વધુ સ્કોર થયો હતો. જેના કારણે સ્પષ્ટ થાય છે કે પિચ હવે વધુ ફ્લેટ અને બેટિંગ-ફ્રેન્ડલી બની છે. આ પરિસ્થિતિમાં ટોપ ઓર્ડર બેટ્સમેન માટે શરૂઆતથી જ આક્રમક રમવાની તક મળશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CSK-vs-PBKS-3.jpg</image:loc><image:caption><![CDATA[ જોકે, મેચ દરમિયાન ઝાકળ પણ મોટો ફેક્ટર બની શકે છે. બીજી ઇનિંગમાં ફિલ્ડીંગ કરનારી ટીમને મુશ્કેલી થઈ શકે છે, જેના કારણે ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. આથી રન ચેઝ કરવું સરળ બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CSK-vs-PBKS-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ આંકડાઓની વાત કરીએ તો, ચેપોક ખાતે અત્યાર સુધી IPLની 91 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 51 મેચમાં જીત મેળવી છે, જ્યારે લક્ષ્યનો પીછો કરનારી ટીમે 40 મેચમાં જીત મેળવી છે. પરંતુ હાલની પિચ કન્ડિશન મુજબ આ ટ્રેન્ડ બદલાઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CSK-vs-PBKS-5.jpg</image:loc><image:caption><![CDATA[ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સનો રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે. પંજાબ કિંગ્સે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે નવ મેચ રમી છે, જેમાંથી પાંચમાં જીત મેળવી છે, જ્યારે CSK ફક્ત ચારમાં જ જીત્યું છે. ખાસ વાત એ છે કે આ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સે CSK સામે રમાયેલી છેલ્લી ત્રણ મેચ જીતી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CSK-vs-PBKS-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ કુલ મળીને જોવામાં આવે તો, આ મેચમાં બેટ્સમેનનો દબદબો જોવા મળી શકે છે, પરંતુ સ્પિન બોલરો મેચમાં અસરકારક સાબિત થઈ શકે છે. ટોસ અને પરિસ્થિતિનો યોગ્ય ઉપયોગ કરનાર ટીમ મેચ જીતશે. (PC:PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-raghav-chadha-parineeti-chopras-net-worth-1423224.html</loc><lastmod>2026-04-03T16:29:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/raghav-parneeti-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ raghav parneeti (5) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/raghav-parneeti-2.jpg</image:loc><image:caption><![CDATA[ આમ આદમી પાર્ટીના સાંસદ રાધવ ચઢ્ઢાને પાર્ટીએ રાજ્યસભામાં ડિપ્ટી લીડરના પદથી દુર કર્યો છે. આમ આદમી પાર્ટીએ એક પત્ર લખી રાજ્યસભા સચિવાલયને કહ્યું કે, રાધવના સ્થાને અશોક મિતત્લ તેનું સ્થાન લેશે. રાધવ ચઢ્ઢાને વર્ષ 2023માં સંજય સિંહના સ્થાને ડિપ્યુટી લીડર બનાવવામાં આવ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/raghav-parneeti-3.jpg</image:loc><image:caption><![CDATA[ આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં AAPના ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે.આમ આદમી પાર્ટીના આ એક્શન પછી રાધવ ચઢ્ઢાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/raghav-parneeti-4.jpg</image:loc><image:caption><![CDATA[ રાધવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું ખામોશ કરવાયા ગયા હું , હારા નહી હું. આમ આદમીને મારો સંદેશ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/raghav-parneeti-5.jpg</image:loc><image:caption><![CDATA[ રાધવ ચઢ્ઢા હાલમાં ખુબ ચર્ચામાં છે. રાજ્યસભામાં આપેલા એફિડેવિટ મામલે રાધવ ચઢ્ઢાની નેટ વર્થ અંદાજે 36 લાખ રુપિયાની આસપાસ છે. રાધવ ચઢ્ઢાના અલગ અલગ બેંક અકાઉન્ટમાં અંદાજે 15 લાખ રુપિયા છે. કેટલીક કંપનીના શેરમાં અંદાજે 6 લાખ રુપિયાથી વધારેનું રોકાણ કર્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/raghav-parneeti-6.jpg</image:loc><image:caption><![CDATA[ સૌથી યુવા રાજ્યસભા સાંસદમાંથી એક રાધવ પાસે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર પણ છે. તેની પાસે 90 ગ્રામ સોનું છે. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ રાધવ ચઢ્ઢાની કુલ નેટવર્થ અંદાજે 50 લાખ રુપિયા છે તેની પાસે દિલ્હીમાં એક ઘર પણ છે. તેના લગ્ન બોલિવુડની ફેમસ અભિનેત્રી પરણિતી ચોપરા સાથે થયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/raghav-parneeti-1.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ મુજબ પરણિતી ચોપરાની કુલ નેટવર્થ અંદાજે 74 કરોડ રુપિયા છે. તેનું મુંબઈમાં આવેલું ઘર 22 કરોડનું છે. તેની પાસે લક્ઝરી કાર કલેક્શન પણ છે. બંન્ને એક દીકરાના માતા-પિતા પણ છે. (All photo : PTI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/bsnl-silver-jubilee-plan-get-many-benefits-at-once-for-just-225-rs-1423170.html</loc><lastmod>2026-04-03T15:35:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/bsnl-plan-15.jpg</image:loc>
					<image:title><![CDATA[ bsnl plan (15) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/bsnl-2.jpg</image:loc><image:caption><![CDATA[ BSNL એ તેના 25મા કાર્યકાળના વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક નવો &#039;સિલ્વર જ્યુબિલી પ્લાન&#039; રજૂ કર્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડનો આ પ્રીપેડ પ્લાન ₹225 માં ઉપલબ્ધ છે. આ પ્લાન હેઠળ, કંપની તેના યુઝર્સને ઘણા ફાયદાઓ આપે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/bsnl-7.jpg</image:loc><image:caption><![CDATA[ વધુમાં, ભારત સંચાર નિગમ લિમિટેડ તેના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે સતત નવા 4G અને 5G ટાવર ઇન્સ્ટોલ કરી રહી છે. નજીકના ભવિષ્યમાં, કંપની દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય શહેરોમાં 5G સેવાઓ પણ શરૂ કરવા માટે તૈયાર છે.  (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/bsnl-.jpg</image:loc><image:caption><![CDATA[ ભારત સંચાર નિગમ લિમિટેડનો આ પ્રીપેડ પ્લાન ₹225 માં ઉપલબ્ધ છે. આ પ્લાન 30 દિવસની માન્યતા અવધિ સાથે આવે છે. તેની સિલ્વર જ્યુબિલી ઓફરના ભાગ રૂપે, કંપની વપરાશકર્તાઓને 2.5 GB નો દૈનિક ડેટા ભથ્થું પ્રદાન કરે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/bsnl-6.jpg</image:loc><image:caption><![CDATA[ પરિણામે, યુઝર્સને સમગ્ર માન્યતા અવધિ દરમિયાન કુલ 75 GB ડેટા મળે છે. વધુમાં, વપરાશકર્તાઓને દરરોજ 100 મફત SMSનો લાભ મળે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/bsnl-1.jpg</image:loc><image:caption><![CDATA[ ભારત સંચાર નિગમ લિમિટેડના આ રિચાર્જ પ્લાન સાથે, વપરાશકર્તાઓને સમગ્ર ભારતમાં મફત કોલિંગ અને મફત રાષ્ટ્રીય રોમિંગનો લાભ મળે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/bsnl-5.jpg</image:loc><image:caption><![CDATA[ BSNL સંબંધિત અન્ય સમાચારોમાં, કંપનીએ તાજેતરમાં 100,000 નવા મોબાઇલ ટાવર સ્થાપિત કર્યા છે. સરકારે BSNL ના માળખાને મજબૂત બનાવવા માટે બજેટમાં કરોડો રૂપિયાના ભંડોળની ફાળવણી કરી છે. વધુમાં, કંપની તેની 5G સેવાઓ શરૂ કરવા માટે સક્રિયપણે તૈયારી કરી રહી છે.  (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/big-announcement-on-gold-silver-prices-government-decision-may-push-gold-higher-silver-also-set-to-rise-will-it-go-out-of-reach-1423184.html</loc><lastmod>2026-04-03T15:32:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold (5) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ETF-02-1.jpg</image:loc><image:caption><![CDATA[ સરકારે કિંમતી ધાતુઓ અને તેની સાથે જોડાયેલી પ્રોડક્ટ્સના આયાત (Import) નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવી પોલિસી હેઠળ ગોલ્ડ, પ્લેટિનમ અને તેની સાથે જોડાયેલી ઘણી વસ્તુઓને Restricted (પ્રતિબંધિત) કેટેગરીમાં મૂકવામાં આવી છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, હવે આ પ્રોડક્ટ્સની આયાત કરવા માટે વિશેષ મંજૂરીની જરૂર પડશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ETF-02-3-3.jpg</image:loc><image:caption><![CDATA[ જો સરળ શબ્દોમાં કહીએ તો, સરકારે સોનું-પ્લેટિનમ અને તેની સાથે જોડાયેલ ઘણી પ્રોડક્ટ્સના આયાત નિયમો બદલી નાખ્યા છે. હવે તેની ઘણી કેટેગરીને Restricted કરી દેવામાં આવી છે. ટૂંકમાં, હવે તેને સીધી રીતે આયાત કરી શકાશે નહીં. આના માટે સરકારી મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. આ નિર્ણય હેઠળ સોના અને પ્લેટિનમની વિવિધ બનાવટો, કિંમતી ધાતુઓ સાથે જોડાયેલા સ્પેરપાર્ટ્સ, ગોલ્ડ ક્લેડ આઈટમ્સ-લેબ તેમજ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્લેટિનમ કેટાલિસ્ટ અને બીજી સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ આઈટમ્સ માટે પણ હવે નવા નિયમો લાગુ પડશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ એવામાં સવાલ એ છે કે, આ &#039;Restricted&#039; (પ્રતિબંધિત) નો અર્થ શું? Restricted નો અર્થ એ છે કે, હવે આ સામાનની આયાત કરવા માટે સરકાર પાસેથી મંજૂરી (લાઇસન્સ) લેવી પડશે. અગાઉ ઘણી વસ્તુઓ &#039;Free&#039; કેટેગરીમાં હતી, એટલે કે કોઈ ખાસ રોકટોક વગર તેની આયાત કરી શકાતી હતી. બીજો સવાલ એ કે, શું બધી આયાત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે? ના, આયાત સંપૂર્ણપણે બંધ થઈ નથી પરંતુ હવે દરેક આયાત માટેના નિયમો કડક બની ગયા છે અને સરકારી મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ જૂના કોન્ટ્રાક્ટ કે વ્યવહારો પર રાહત મળશે કે કેમ? આ અંગે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જૂના કોન્ટ્રાક્ટ, લેટર ઓફ ક્રેડિટ (LC) અથવા એડવાન્સ પેમેન્ટ જેવી કોઈ પણ બાબતમાં છૂટછાટ આપવામાં આવશે નહીં અને નવા નિયમો તરત જ લાગુ થશે. આ તમામ નિયમોનો અમલ તાત્કાલિક અસરથી (Immediate Effect) શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે, સત્તાવાર દસ્તાવેજોમાં આ ફેરફાર પાછળનું ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી પરંતુ સામાન્ય રીતે સોનાની આયાત ઘટાડવા, વેપાર ખાધ (Trade Deficit) ઓછી કરવા, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને અનિયમિત આયાત પર અંકુશ મેળવવા માટે સરકાર દ્વારા આવા કડક પગલાં લેવામાં આવતા હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ જ્વેલરી સેક્ટર પર આ નિર્ણયની સીધી અસર પડી શકે છે, જેના કારણે સોના અને પ્લેટિનમનો પુરવઠો (સપ્લાય) ખોરવાઈ શકે છે. આયાત પ્રક્રિયા બદલાતા પડતર ખર્ચ વધી શકે છે અને તેના પરિણામે દાગીનાની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. આયાતકારોએ હવે દરેક ટ્રાન્ઝેક્શન માટે લાઈસન્સ અને સરકારી મંજૂરી લેવી પડશે, જેનાથી બિઝનેસ કરવાની પ્રક્રિયા લાંબી તેમજ જટિલ બની શકે છે. આ ઉપરાંત, ઇન્ડસ્ટ્રિયલ યુઝર્સ માટે પણ કાચો માલ મોંઘો થવાની શક્યતા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ હવે આની સામાન્ય જનતા પર શું અસર પડશે? તો જણાવી દઈએ કે, સોનાના દાગીના મોંઘા થઈ શકે છે અને રોકાણના દૃષ્ટિકોણથી પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી શકે છે. બીજો સવાલ કે, શું સોનું તરત જ મોંઘું થઈ જશે? વાત એમ છે કે, તરત જ બહુ મોટો ઉછાળો આવે તે જરૂરી નથી પરંતુ જ્વેલરી સેગમેન્ટમાં પ્રીમિયમ વધી શકે છે. લોકલ માર્કેટમાં ભાવ ધીમે-ધીમે વધી શકે છે. અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે, જ્યારે સપ્લાય (પુરવઠો) ઓછો થાય છે, ત્યારે કિંમતોમાં તેજી આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-7-1.jpg</image:loc><image:caption><![CDATA[ લાંબાગાળે સોનાના ભાવમાં શું ટ્રેન્ડ રહેશે? હવે આ તો મુખ્યત્વે ત્રણ પરિબળ (સરકાર આયાત પર કેટલી કડકાઈ રાખે છે, વૈશ્વિક બજારમાં સોનાની કિંમત-ડોલરમાં કેટલી રહે છે અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ કેવી છે) પર નિર્ભર કરશે. જો સરકાર દ્વારા આયાત પર સતત નિયંત્રણ રાખવામાં આવશે, તો ભારતીય બજારમાં સોનું આંતરરાષ્ટ્રીય ભાવ કરતા મોંઘા દરે વેચાઈ શકે છે. ઇતિહાસ સાક્ષી છે કે, ભારતમાં સોનાની માંગ સરળતાથી ઘટતી નથી. સામાન્ય રીતે કિંમતો ઘટતા ખરીદી વધી જાય છે, એટલે કે ભાવ વધશે તો પણ માંગ સંપૂર્ણપણે ક્યારેય ખતમ નહીં થાય. બીજું કે, જો સરકાર આયાત (Import) ના નિયમો સરળ બનાવે, વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઘટે અથવા ડોલર મજબૂત થાય તો કિંમતો નીચે આવી શકે છે. તાજેતરમાં જ જ્યારે ભાવ ઘટ્યા ત્યારે ભારતમાં માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/tips-and-tricks-sign-you-get-before-an-ac-explodes-be-careful-otherwise-your-ac-can-blast-1423105.html</loc><lastmod>2026-04-03T14:56:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/AC-TIPS-21.jpg</image:loc>
					<image:title><![CDATA[ AC TIPS (21) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ac-tips-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ ઉનાળાના મહિનાઓમાં ગરમીનો પારો વધે છે, લોકો સહજ રીતે રાહત મેળવવા માટે દિવસ રાત AC ચાલુ રાખે છે. ઘર હોય, ઓફિસમાં હોય કે કારમાં, AC હવે જરૂરિયાત બની ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે આરામ આપવા માટે રચાયેલ આ ઉપકરણ ક્યારેક મૃત્યુનું કારણ બની શકે છે? ખરેખર, તાજેતરમાં ઘણી ઘટનાઓ સામે આવી છે જ્યાં AC યુનિટમાં અચાનક વિસ્ફોટ થયો હતો, જેનાથી લોકોના જીવન જોખમમાં મુકાયા હતા. આશ્ચર્યજનક રીતે, AC વિસ્ફોટ થાય તે પહેલાં સ્પષ્ટ સંકેત મળે છે; જો કે, મોટાભાગના લોકો તેમને અવગણે છે જો કે તે જીવલેણ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ તે સંકેત કયા કયા છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/AC-Tips-7-2.jpg</image:loc><image:caption><![CDATA[ 1. ACમાંથી અજીબ અવાજ આવવો: જો ACમાંથી અચાનક જોરથી ધડાકાભેર કે પહેલા ક્યારેય ના સંભળાયા હોય તેવા અવાજો અથવા અસામાન્ય કંપન જેવો અવાજ આવે, તો તે સ્પષ્ટ ચેતવણીનો સંકેત છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/AC-Tips-6-2.jpg</image:loc><image:caption><![CDATA[ 2. બળવાની ગંધ: જો તમને AC ચાલુ કર્યા પછી તરત જ બળતા વાયર અથવા પીગળતા પ્લાસ્ટિક જેવી ગંધ આવે, તો તેને તરત જ બંધ કરો અને કોઈ નિષણાંત દ્વારા તેનું નિરીક્ષણ કરાવો. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/AC-Tips-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ 3. AC યુનિટનું વધુ પડતું ગરમી: જો AC ચાલુ કર્યા પછી તરત જ આઉટડોર અથવા ઇન્ડોર યુનિટનું કેસીંગ ખૂબ ગરમ થઈ જાય, તો તે ઓવરલોડેડ કોમ્પ્રેસરના કારણે ACમાં બ્લાસ્ટ થઈ શકે છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/AC-Tips-6.jpg</image:loc><image:caption><![CDATA[ 4. ધુમાડો નીકળવો - જો AC યુનિટની આસપાસથી ધુમાડો નીકળે છે - ભલે ગમે તેટલો ઓછો હોય - તે ગંભીર ખતરો ઉભો કરે છે. તેને તાત્કાલિક બંધ કરો.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/AC-Tips-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ 5. ACનું વારંવાર ચાલુ/બંધ થવું- જો AC વારંવાર ચાલુ અને બંધ થાય છે, તો તે તેના ઇલેક્ટ્રિકલ સર્કિટરીમાં ગંભીર અંતર્ગત સમસ્યા સૂચવે છે.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ac-tips-20.jpg</image:loc><image:caption><![CDATA[ 6. ACમાં સ્પાર્ક થવો - જો તમે  AC યુનિટમાં જ સ્પાર્કિંગ જુઓ છો, અથવા જો પાવર પ્લગ પોઈન્ટમાંથી સ્પાર્ક્સ ઉડતા હોય, તો તાત્કાલિક વિદ્યુત પુરવઠો ડિસ્કનેક્ટ કરી દો.(ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ipl-2026-paisa-vasool-player-jaydev-unadkat-1423136.html</loc><lastmod>2026-04-03T14:54:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Jaydev-Unadkat-3-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jaydev Unadkat (3) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Jaydev-Unadkat-1.jpg</image:loc><image:caption><![CDATA[ સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં એ કામ કરી દેખાડ્યું જેની ચાહકો આતુરતાથી રાહ જોતા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મળેલી હાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કર્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સને 65 રનથી હાર આપી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Jaydev-Unadkat-2.jpg</image:loc><image:caption><![CDATA[ સનરાઈઝર્સ હૈદરાબાદને આઈપીએલ 2026માં પહેલી જીત મળી છે. આ પહેલી જીતનો પૈસા વસુલ ખેલાડી જયદેવ ઉનડકટ રહ્યો હતો. અનુભવી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે 3 ઓવરમાં 21 રન આપી 3 મોટી વિકેટ લીધી હતી. જયદેવે કેકેઆરા કેપ્ટન રહાણે સહિત કાર્તિક ત્યાગી અને વરુણ ચક્રવર્તીની વિકેટ લીધી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Jaydev-Unadkat-3.jpg</image:loc><image:caption><![CDATA[ જયદેવ ઉનડકટ હાલમાં ફક્ત 2 મેચમાં 4 વિકેટ સાથે વિકેટ લેવાની રેસમાં આગળ છે. અનુભવી ડાબોડી ફાસ્ટ બોલર ખૂબ જ અસરકારક રહ્યો છે અને તેણે તેની લાઇન અને લેન્થ પર સારું નિયંત્રણ જાળવી રાખ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Jaydev-Unadkat-4.jpg</image:loc><image:caption><![CDATA[ 3/21 ના ​​તેના શાનદાર આંકડા નિર્ણાયક ક્ષણોમાં મહત્વપૂર્ણ વિકેટ લેવાની તેની ક્ષમતા દર્શાવે છે. 8.33 ના ઇકોનોમી રેટ સાથે, ઉનડકટ સનરાઇઝર્સ હૈદરાબાદના બોલિંગ આક્રમણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Jaydev-Unadkat-5.jpg</image:loc><image:caption><![CDATA[ જયદેવ ઉનડકટને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) દ્વારા IPL 2025ના ઓક્શનમાં 1 કરોડ (બેઝ પ્રાઈસ) માં ખરીદવામાં આવ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Jaydev-Unadkat-7.jpg</image:loc><image:caption><![CDATA[ તે IPL ઇતિહાસમાં સાત વખત વેચાતો પ્રથમ ખેલાડી બન્યો હતો. તે હાલમાં SRH ટીમનો ભાગ છે,IPL 2026 સીઝનમાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. (all photo :PTI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/the-doorway-effect-science-behind-why-you-forget-why-you-entered-a-room-1423094.html</loc><lastmod>2026-04-03T14:11:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/9-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ 9 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/1-4.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણીવાર આપણે રસોડામાં કે બીજા રૂમમાં કોઈ ચોક્કસ વસ્તુ લેવા જઈએ છીએ, પણ દરવાજો ખોલતા જ મગજ ‘બ્લેન્ક’ થઈ જાય છે. આપણે ત્યાં ઊભા રહીને વિચારવા મજબૂર થઈ જઈએ છીએ કે, અરે, હું અહીં કેમ આવ્યો હતો? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/2-3.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે તેને નબળી યાદશક્તિ કે અલ્ઝાઈમર માની રહ્યા હો, તો થોભો! વિજ્ઞાન કહે છે કે આ મગજની ખામી નહીં, પણ તેની અદભૂત કાર્યક્ષમતાનો પુરાવો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/3-3.jpg</image:loc><image:caption><![CDATA[ વૈજ્ઞાનિકો આ ઘટનાને &#039;ડોરવે ઇફેક્ટ&#039; (Doorway Effect) કહે છે. યુનિવર્સિટી ઓફ નોટ્રે ડેમના નિષ્ણાતો મુજબ, આપણું મગજ દરવાજાને એક ‘ઈવેન્ટ બાઉન્ડ્રી’ માને છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/4-4.jpg</image:loc><image:caption><![CDATA[ જેમ કમ્પ્યુટરમાં નવી વિન્ડો ખોલતા જૂની પાછળ રહી જાય છે, તેમ દરવાજો પાર કરતા જ મગજ જૂની બિનજરૂરી માહિતીને &#039;ડમ્પ&#039; કરી દે છે જેથી નવા વાતાવરણ પર ફોકસ કરી શકાય. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/5-2.jpg</image:loc><image:caption><![CDATA[ આપણું મગજ સ્માર્ટફોન જેવું છે. જ્યારે ઘણી બધી એપ્સ ખુલ્લી હોય, ત્યારે ફોન હેંગ ન થાય તે માટે મગજ પાછળના રૂમની યાદોના ‘ટેબ’ બંધ કરી દે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/6-2.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે સતત માનસિક દબાણ કે મલ્ટી-ટાસ્કીંગમાં હોવ,તો આ ઇફેક્ટ વધુ તીવ્ર બને છે. થાકેલું મગજ નવી જગ્યાએ પહોંચતા જ જૂની માહિતીને ઝડપથી ડિલીટ કરી નાખે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/7-3.jpg</image:loc><image:caption><![CDATA[ આ સ્થિતિમાંથી બચવા માટે દરવાજો ખોલતી વખતે વસ્તુનું નામ મોટેથી બોલવું અથવા મનમાં તેની છબી બનાવી રાખવી એ શ્રેષ્ઠ ઉપાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/8-2.jpg</image:loc><image:caption><![CDATA[ સામાન્ય રીતે આ નોર્મલ છે, પણ જો તમે પરિચિત લોકોના નામ કે દરરોજના કામો પણ ભૂલવા લાગો, તો તે ન્યુરોલોજીકલ સમસ્યા હોઈ શકે છે. બાકી, રૂમમાં જઈને ભૂલી જવું એ તો સ્માર્ટ મગજની નિશાની છે! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/rashmika-and-vijay-go-from-two-to-three-share-good-news-one-month-after-wedding-1423039.html</loc><lastmod>2026-04-03T10:50:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/rashmika-and-vijay-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ rashmika and vijay (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/rashmika-and-vijay-.jpg</image:loc><image:caption><![CDATA[ રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા ઇન્ટરનેટ યુઝર્સમાં એક પ્રિય યુગલ બની ગયા છે. રશ્મિકા અને વિજયે 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં આયોજિત શાહી લગ્ન સમારંભમાં લગ્ન કરીને તેમના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે.(ફોટો ક્રેડિટ-rashmika mandanaa account) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/rashmika-and-vijay-1.jpg</image:loc><image:caption><![CDATA[ હવે, તેમના લગ્નના એક મહિના પછી, આ દંપતીએ તેમના પ્રશંસકો સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા છે. રશ્મિકાની પોસ્ટથી ચાહકો સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા છે. (ફોટો ક્રેડિટ-rashmika mandanaa account) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/rashmika-and-vijay-2.jpg</image:loc><image:caption><![CDATA[ રશ્મિકાએ પોસ્ટ કરી એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રીએ લખ્યું, હવે, અમે ત્રણ થઈ ગયા છીએ. તેની પોસ્ટ વાંચીને, ચાહકો તરત જ કપલને અભિનંદન આપી રહ્યા છે. (ફોટો ક્રેડિટ-rashmika mandanaa account) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/rashmika-and-vijay-3.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણા લોકોએ કમેન્ટ્સમાં પૂછ્યું પણ છે કે, રશ્મિકા, શું તમે ગર્ભવતી છો? અન્ય લોકોએ પૂછ્યું, આટલું જલ્દી? જોકે, વાસ્તવિકતા તમે કલ્પના કરી રહ્યા છો તેવી નથી. (ફોટો ક્રેડિટ-rashmika mandanaa account) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/rashmika-and-vijay-6.jpg</image:loc><image:caption><![CDATA[ રશ્મિકા અને વિજયે  Terribly Tiny Tales સાથે કોલેબ કર્યું છે - એક પ્લેટફોર્મ છે જ્યાં યુઝર્સ શોર્ટ સ્ટોરી સાંભળી શકે છે. આ પ્લેટફોર્મ ઇન્ટરનેટ યુઝર્સ માટે ખૂબ જ લોકપ્રિય છે. (ફોટો ક્રેડિટ-rashmika mandanaa account) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/rashmika-and-vijay-4.jpg</image:loc><image:caption><![CDATA[ તેમ છતાં, એક વાત સ્વીકારવી પડશે કે વિજય અને રશ્મિકા તેમના લગ્ન પછીથી સતત કામ કરી રહ્યા છે, અને આજના આ સમાચાર બાદ રશ્મિકા પ્રેગ્નેન્ટ નથી પણ તે અને વિજય સાથે પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે આથી તે બન્ને અને બીજી સ્ટોરી એમ કરીને અમે ત્રણ થયા એમ કહ્યું છે. (ફોટો ક્રેડિટ-rashmika mandanaa account) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-abhishek-sharma-will-not-get-his-full-salary-in-ipl-2026-1423024.html</loc><lastmod>2026-04-03T09:53:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Abhishek-Sharma-3-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Abhishek Sharma (3) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Abhishek-Sharma-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ પહેલા ટી20 વર્લ્ડકપ 2026માં શાનદાર પ્રદર્શન હવે આઈપીએલ 2026ની પહેલી મેચમાં ફેલ રહેલા અભિષેક શર્મા હવે પોતાના ફોર્મમાં પાછો ફર્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનર કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ એક શાનદાર ઈનિગ્સ રમી ટીમને જીત અપાવી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Abhishek-Sharma-2.jpg</image:loc><image:caption><![CDATA[ અભિષેક શર્માએ સનરાઈઝર્સ હૈદારાબાદને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરંતુ આટલું યોગદાન છતાં સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનરને નુકસાન થયું છે. કારણ કે, મેચ બાદ બીસીસીઆઈએ તેનો પગાર કાપી લીધો છે. અભિષેક શર્માને કોડ ઓફ કંડક્ટના ઉલ્લંધનમાં દંડ ફટકારવામાં આવ્યો છે. જેના કારણે તેના ખાતામાં આખો પગાર આવશે નહી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Abhishek-Sharma-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઈડન ગાર્ડન્સમાં ગુરુવાર 2 એપ્રિલના રોજ આઈપીએલ 2026ની છઠ્ઠી મેચમાં અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. આટલું આક્રમક રુપ પણ દેખાડ્યું હતુ. આ તેના પર ભારે પડ્યું છે. મેચ દરમિયાન એક અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. જે સ્ટંપ માઈકમાં રેકોર્ડ થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Abhishek-Sharma-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઈન્ટરનેશનલ ક્રિકેટથી લઈ આઈપીએલમાં આ પ્રકારના વર્તનની સજા ફટકારવામાં આવે છે. આવું અભિષેક શર્મા સાથે પણ થયું બીસીસીઆઈએ આઈપીએલના કોડ ઓફ કંડ્કટના આર્ટિકલ 2.3હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેના પગારમાંથી 25 ટકા કાપવામાં આવ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Abhishek-Sharma-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ હવે સવાલએ છે કે, અભિષેક શર્માને આઈપીએલમાં એક મેચ માટે કેટલો પગાર મળે છે. આ સેલેરીમાંથી કેટલા પૈસા કપાશે. તેમજ તેના ખાતામાં કેટલો પગાર આવશે. બીસીસીઆઈના નિયમ મુજબ આઈપીએલની દરેક મેચમાં પ્લેઈંગ 11માં સામેલ દરેક ખેલાડીને 7.5 લાખ રુપિયા મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Abhishek-Sharma-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ લીગની તમામ ટીમ પર એક સમાન લાગુ થાય છે. તેમજ ખેલાડીઓનો ઓક્શનમાં પગારથી અલગ હોય છે. એટલેકે, અભિષેક શર્માને કેકેઆર વિરુદ્ધ મેચ માટે 7.5 લાખ રુપિયા મળ્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Abhishek-Sharma-7.jpg</image:loc><image:caption><![CDATA[ પરંતુ બીસીસીઆઈએ આ મેચફીના 25 ટકા કાપ્યા છે. જેના કારણે અભિષેકને આ મેચનો પગાર 1,87,500  કાપી તેના ખાતામાં માત્ર  5,62,500 આવશે. અભિષેક શર્માના પગારમાંથી પૈસા કપાતા નથી પરંતુ લેવલ-1ના ગુનામાં ખેલાડીને એક ડિમેરિટ પોઈન્ટ પણ મળે છે. ચાર ડિમેરિટ પોઈન્ટ ધરાવતા ખેલાડી પર ઓછામાં ઓછા એક મેચનો પ્રતિબંધ પણ લાગે છે. (ALL PHOTO:pti) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-tina-ambani-elder-sister-passes-away-pain-pours-out-in-emotional-post-1423014.html</loc><lastmod>2026-04-03T09:45:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ambani-family-.jpg</image:loc>
					<image:title><![CDATA[ ambani family ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/tina-ambani-1.jpg</image:loc><image:caption><![CDATA[ ભૂતપૂર્વ અભિનેત્રી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીની પત્ની પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. તેણીએ તેની મોટી બહેન, ઝરણાનું મૃત્યું થતા આખા અંબાણી પરિવારમાં માતમ છવાયો છે. આંસુ ભરેલી આંખો સાથે તેની બહેનને યાદ કરતાં, ટીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી, જેમાં તેણીએ તેની બહેન વિશે પ્રેમથી યાદ કર્યું અને તેના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/tina-ambani-.jpg</image:loc><image:caption><![CDATA[ ટીનાએ તેની બહેન સાથેના પોતાના ઘણા ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. પોસ્ટમાં, તેણીએ લખ્યું: મારી મોટી બહેન, ઝરણાએ - જે ખરેખર મારા માટે બીજી માતા હતી - મારુ કન્યાદાન ખૂબ પ્રેમથી કર્યું. તેણીએ મને મારા નવા પરિવારને સોંપી, છતાં ખાતરી કરી કે હું હંમેશા મારા જન્મ પરિવારનો અભિન્ન ભાગ રહીશ.  (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/tina-ambani-2.jpg</image:loc><image:caption><![CDATA[ તે અમારા બ્રહ્માંડનો તેજસ્વી ચહેરો હતી, અને તેની હાજરી હંમેશા પ્રેમથી ભરેલી હતી. તેણીની કૃપા, ઉર્જા અને હૂંફથી, તેણીએ આપણા બધા બહેનો, તેમજ અમારા બાળકો અને પૌત્રો માટે પ્રેરણા તરીકે સેવા આપી. તેણી બધા દ્વારા પ્રિય હતી. ઓમ શાંતિ, મારી જિયા. તમે અમારા જીવનમાં એક ખાલીપણું છોડી દીધું છે. તમારો પ્રેમ આવનારી પેઢીઓ માટે એક પ્રિય વારસો રહેશે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/tina-ambani-5.jpg</image:loc><image:caption><![CDATA[ ટીનાની પોસ્ટ જોઈને, ચાહકોએ તેની બહેનના આત્માને શાશ્વત શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી. આ સંવેદનશીલ સમય દરમિયાન, વપરાશકર્તાઓએ ટીનાનો સંપર્ક કર્યો છે, તેણીને મજબૂત રહેવા અને સામનો કરવાની હિંમત મેળવવા માટે પ્રોત્સાહિત કરી છે. ટીના તેની બધી બહેનો સાથે પ્રેમનું અપાર બંધન શેર કરે છે અને વારંવાર ઇન્સ્ટાગ્રામ પર તેમની સાથે ફોટા પોસ્ટ કરે છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/tina-ambani-4.jpg</image:loc><image:caption><![CDATA[ ટીનાના વ્યાવસાયિક જીવન વિશે વાત કરીએ તો, તે એક સમયે ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય વ્યક્તિ હતી. તેણીએ બોલિવૂડના કેટલાક ટોચના કલાકારો સાથે કામ કર્યું હતું, 1978માં ફિલ્મ દેસ પરદેસ થી તેણીની સિનેમા યાત્રા શરૂ કરી હતી. તેણી કર્જ, આપ કે દીવાને, રોકી, પુકાર અને મુકદ્દર કા ફૈસલા જેવી જાણીતી ફિલ્મોમાં જોવા મળી હતી.  (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/tina-ambani-3.jpg</image:loc><image:caption><![CDATA[ લગ્ન પછી, તેણીએ શોબિઝની દુનિયામાંથી નિવૃત્તિ લીધી. ટીનાએ 1991માં આવેલી ફિલ્મ જીગરવાલામાં સિલ્વર સ્ક્રીન પર પોતાનો છેલ્લો દેખાવ કર્યો હતો. તેણીએ 1991માં ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા હતા; આ દંપતીને બે બાળકો છે. ટીના અને અનિલની જોડીને તેમના ચાહકો તરફથી અપાર પ્રેમ મળે છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-3-april-2026-gold-became-cheaper-on-good-friday-silver-also-decreased-1422998.html</loc><lastmod>2026-04-03T09:21:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-Silver-Rate-Today-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Silver Rate Today (5) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-on-mcx-1-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ ગુડ ફ્રાઈડે નિમિત્તે, દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 3 એપ્રિલની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹149,110 હતો. મુંબઈમાં, આ દર ₹148,960 પ્રતિ 10 ગ્રામ હતો. પાછલા દિવસે, દિલ્હીના બુલિયન બજારમાં સોનાના ભાવ ₹3,500 - અથવા 2.26 ટકા ઘટીને ₹151,500 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $4,591.52 છે.( ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-on-mcx-2-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ દિલ્હીમાં 3 એપ્રિલના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,49,110 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,36,690 રૂપિયા પર છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-on-mcx-6-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,36,540 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,48,960 છે.( ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-on-mcx-5-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ આ સિવાય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,36,590 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,010 છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-price-today-4-3.jpg</image:loc><image:caption><![CDATA[ અન્ય કિંમતી ધાતુ - ચાંદી - ના ભાવમાં પણ ઘટાડો થયો છે. 3 એપ્રિલની સવારે, દર ₹249,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. આગલા દિવસે, દિલ્હીના બુલિયન બજારમાં ચાંદીના ભાવ ₹9,000 - અથવા 3.66 ટકા - ઘટીને ₹237,000 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર થયા. આંતરરાષ્ટ્રીય બજારમાં, ચાંદીનો હાજર ભાવ $69.57 પ્રતિ ઔંસ છે. આ વર્ષે જાન્યુઆરીમાં, ચાંદીના ભાવ ₹400,000 ની સપાટીને પાર કરી ગયા હતા. ( ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-on-mcx-4-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ વિશ્લેષકો માને છે કે વ્યાપક મેક્રોઇકોનોમિક અનિશ્ચિતતાઓ અને યુએસ ડોલરની તરફેણમાં વૈશ્વિક બજારના સંકેતોને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોનાનો હાજર ભાવ $4,663.54 પ્રતિ ઔંસ છે. ઇઝરાયલ (અને યુએસ) અને ઈરાનને સંડોવતા મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે; છતાં, આ ભૂ-રાજકીય પૃષ્ઠભૂમિ હોવા છતાં, સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. (ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/kkr-vs-srh-ipl-2026-trouble-abhishek-sharma-receives-punishment-for-breaching-ipl-code-of-conduct-1422985.html</loc><lastmod>2026-04-03T09:02:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/abhishek-sharma-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ abhishek sharma 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/abhishek-sharma-5.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026 ની પોતાની પહેલી મેચમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા બાદ, સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન, અભિષેક શર્મા, કોલકાતા નાઈટ રાઇડર્સ સામે તેના બેટના બધા સિલિન્ડરો પર ફાયરિંગ કરતા જોવા મળ્યા. માત્ર 21 બોલમાં રમાયેલી ધમાકેદાર ઇનિંગમાં, ડાબા હાથના બેટ્સમેને ચાર ચોગ્ગા અને એટલી જ સંખ્યામાં ઉંચા છગ્ગા સાથે 48 રન બનાવ્યા. જોકે, તે અડધી સદીથી થોડો દૂર રહ્યો, અને તેની શાનદાર ઇનિંગનો અંત એક વિવાદાસ્પદ કેચને કારણે થયો. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/abhishek-sharma-4.jpg</image:loc><image:caption><![CDATA[ બ્લેસિંગ મુઝારાબાનીના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે અભિષેક આઉટ થયો. ડીપ મિડ-વિકેટ પર તૈનાત વરુણ ચક્રવર્તીએ કેચ લીધો. કેચ અસ્પષ્ટ લાગતો હોવા છતાં, થર્ડ અમ્પાયરે અનેક ખૂણાથી ફૂટેજની ચેક કર્યા પછી તેને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. હવે મેચના પત્યા પછી, અભિષેક માટે એક નવી મુશ્કેલી ઊભી થઈ છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/abhishek-sharma-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ અભિષેક શર્માએ KKR વિરુદ્ધ SRH મેચ દરમિયાન IPL ઓફ કંડક્ટ એટલે કે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યું છે; પરિણામે, તેને દંડ ફટકારવામાં આવ્યો છે અને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. જોકે, અભિષેકના ઉલ્લંઘનનું ચોક્કસ સ્વરૂપ હાલમાં સ્પષ્ટ નથી. તેમ છતાં, તે વરુણ ચક્રવર્તીએ લીધેલા કેચ સાથે જોડાયેલું હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/abhishek-sharma-1.jpg</image:loc><image:caption><![CDATA[ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઈડન ગાર્ડન્સ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદના શાનદાર પ્રદર્શન છતાં, અભિષેક શર્મા ખોટા કારણોસર હેડલાઇન્સમાં આવ્યો છે. ગુરુવારની મેચ દરમિયાન IPL આચારસંહિતાનો ભંગ કરવા બદલ, ઓલરાઉન્ડરને તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવી છે અને તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. અભિષેકે કોડના આર્ટિકલ 2.3 હેઠળ લેવલ 1 ના ગુનાનો સ્વીકાર કર્યો છે અને મેચ રેફરી દ્વારા લાદવામાં આવેલી સજા સ્વીકારી છે. IPL નિયમો અનુસાર, લેવલ 1 ના ઉલ્લંઘન અંગેનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/abhishek-sharma-3.jpg</image:loc><image:caption><![CDATA[ ટોસ હારવા છતાં, સનરાઈઝર્સ હૈદરાબાદે ખૂબ જ મજબૂતાઈ દર્શાવી; પ્રથમ બેટિંગ કરતા, તેઓએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 226 રનનો જબરદસ્ત કુલ સ્કોર બનાવ્યો. ટ્રેવિસ હેડ (21 બોલમાં 46) અને અભિષેક શર્મા (21 બોલમાં 48) એ ધમાકેદાર શરૂઆત આપી, પ્રથમ વિકેટ માટે માત્ર 5.4 ઓવરમાં 82 રન બનાવ્યા. જોકે, બંને બેટ્સમેન તેમની અડધી સદી પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા. ત્યારબાદ, હેનરિક ક્લાસેન ચોથા નંબરે આવ્યા અને 52 રનની શાનદાર ઇનિંગ રમી, જેને નીતિશ કુમાર રેડ્ડીએ ૩9 રન બનાવ્યા. આ બંનેએ પાંચમી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/abhishek-sharma-.jpg</image:loc><image:caption><![CDATA[ આ સ્કોરનો પીછો કરતા, કેકેઆર ટીમ 20 ઓવરનો તેમનો સંપૂર્ણ ક્વોટા ટકી શકી નહીં. હૈદરાબાદે તેમને 16 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ કરી દીધા. જયદેવ ઉનડકટે 3 વિકેટ લીધી, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીએ 2 વિકેટ લીધી. રેડ્ડીને તેમના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે &#039;પ્લેયર ઓફ ધ મેચ&#039; એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. અંગક્રિશ રઘુવંશીએ52 રનની શાનદાર ઇનિંગ રમી. (ફોટો ક્રેડિટ-Google) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/why-is-the-first-gear-always-down-in-bikes-hidden-safety-reason-revealed-1422965.html</loc><lastmod>2026-04-03T08:36:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/9-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ 9 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/1-3.jpg</image:loc><image:caption><![CDATA[ તમે ક્યારેય વિચાર્યું છે કે લાખો રૂપિયાની સુપરબાઈક હોય કે બજેટ ફ્રેન્ડલી ફેમિલી બાઈક, દરેકના એન્જિનમાં એક ખાસ પ્રકારની &#039;કોડિંગ&#039; જેવી ગિયર સિસ્ટમ કેમ હોય છે? 125cc થી લઈને 1000cc સુધીની બાઈક્સમાં પહેલો ગિયર હંમેશા નીચે જ લાગે છે. આ કોઈ સામાન્ય મેન્યુફેક્ચરિંગ પસંદગી નથી, પણ દાયકાઓના સંશોધન પછી તૈયાર કરવામાં આવેલું એક &#039;સુરક્ષા કવચ&#039; છે, જેના વિશે સામાન્ય રાઈડર અજાણ હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/2-2.jpg</image:loc><image:caption><![CDATA[ દુનિયાભરમાં મોટરસાઇકલ માટે એક &#039;યુનિવર્સલ ગિયર પેટર્ન&#039; નક્કી કરવામાં આવી છે, જેને 1-N-2-3-4-5 તરીકે ઓળખવામાં આવે છે. આ સિસ્ટમ લાવવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલો વ્યક્તિ કોઈપણ બાઈક ચલાવે ત્યારે તેને ગિયર બદલવામાં મૂંઝવણ ન થાય. આ આંતરરાષ્ટ્રીય માપદંડે માર્ગ અકસ્માતોમાં મોટો ઘટાડો કર્યો છે, કારણ કે રાઈડરના મગજમાં આ પેટર્ન &#039;મસલ મેમરી&#039; તરીકે સેટ થઈ જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/3-2.jpg</image:loc><image:caption><![CDATA[ સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે ન્યુટ્રલને પહેલા અને બીજા ગિયરની વચ્ચે કેમ રાખવામાં આવ્યું? જો ન્યુટ્રલ સૌથી નીચે હોત, તો ચાલુ બાઈકે ગિયર ઘટાડતી વખતે ભૂલથી ગાડી ન્યુટ્રલ થઈ જાત અને એન્જિન પાવર ગુમાવી બેસત. આ સ્થિતિમાં પાછળથી આવતું વાહન ટક્કર મારી શકે છે. તેથી, ન્યુટ્રલને &#039;હાફ-ક્લિક&#039; પર સેટ કરીને એન્જિનિયરોએ અકસ્માતની શક્યતા નહિવત કરી દીધી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/4-3.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યારે તમે હાઈવે પર 80 કે 100 ની સ્પીડમાં હોવ અને અચાનક કોઈ અવરોધ સામે આવે, ત્યારે માનવ મગજ ગભરાઈ જાય છે. આવી &#039;પેનિક&#039; સ્થિતિમાં વિચારવાનો સમય હોતો નથી. આ સિસ્ટમ એવી રીતે ડિઝાઈન કરાઈ છે કે રાઈડર માત્ર ગિયર લિવર પર પગ દબાવે એટલે ગાડી તરત જ લોઅર ગિયરમાં આવી જાય. પહેલો ગિયર નીચે હોવાથી તમે ઝડપથી ટોપ ગિયરમાંથી નીચે આવી બાઈકને સ્થિર કરી શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/5-1.jpg</image:loc><image:caption><![CDATA[ પહેલો ગિયર નીચે આપવા પાછળનું બીજું વૈજ્ઞાનિક કારણ &#039;એન્જિન બ્રેકિંગ&#039; છે. જ્યારે તમે ઢાળ ઉતરી રહ્યા હોવ અથવા અચાનક ઊભા રહેવું હોય, ત્યારે પહેલો ગિયર સૌથી વધુ ટોર્ક (Torque) જનરેટ કરે છે. જો ગિયર પેટર્ન ઉલટી હોત, તો સ્પીડમાં ગિયર બદલતી વખતે ગિયરબોક્સ તૂટી જવાનો અથવા ટાયર લોક થઈ જવાનો ભય રહેત. નીચેની તરફ પહેલો ગિયર રાઈડરને વધુ સારું નિયંત્રણ આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/6-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણીવાર ટ્રાફિકમાં અથવા ઈમરજન્સી બ્રેકિંગ વખતે બાઈક બંધ થઈ જતી હોય છે. જો ગિયર સિસ્ટમ જટિલ હોત, તો રાઈડર ગિયર શોધવામાં જ સમય બગાડત. પરંતુ અહીં, રાઈડર જાણે છે કે પૂરી તાકાતથી નીચે દબાવવાથી તે પહેલા ગિયરમાં જ પહોંચશે. આનાથી તે તરત જ એક્સિલરેટર આપીને પાછળથી આવતા ટ્રાફિકથી બચી શકે છે. આ ફીચર ખાસ કરીને ભારતના ગીચ ટ્રાફિકવાળા રસ્તાઓ માટે આશીર્વાદરૂપ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/7-2.jpg</image:loc><image:caption><![CDATA[ ભૂતકાળમાં ઘણી ભારતીય બાઈક્સમાં બધા જ ગિયર નીચે અથવા બધા જ ગિયર ઉપરની તરફ લાગતા હતા. પરંતુ તેમાં સૌથી મોટી ખામી એ હતી કે હાઈ-સ્પીડમાં રાઈડર કયા ગિયરમાં છે તે ભૂલી જતો અને અકસ્માતો થતા. આધુનિક 125cc થી ઉપરની બાઈક્સમાં ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે આ &#039;ડાઉન-અપ&#039; પેટર્ન હવે સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર બની ગઈ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/8-1.jpg</image:loc><image:caption><![CDATA[ અંતે, બાઈકમાં પહેલો ગિયર નીચે હોવો એ માત્ર એન્જિનિયરિંગની કરામત નથી, પણ તમારી જિંદગીની સુરક્ષાની ગેરંટી છે. ભલે તમે પલ્સર ચલાવતા હોવ કે અપાચે, ગિયરની આ સમજ તમને એક જવાબદાર અને સુરક્ષિત રાઈડર બનાવે છે. આગલી વખતે જ્યારે તમે ગિયર બદલો, ત્યારે યાદ રાખજો કે તે લિવર નીચે તમારી સુરક્ષાનું મોટું રહસ્ય છુપાયેલું છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/stock-market-holiday-global-markets-are-closed-on-good-friday-holiday-in-the-indian-stock-market-also-1422969.html</loc><lastmod>2026-04-03T08:29:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/stock-market-holiday-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ stock market holiday (4) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/stock-market-holiday-2.jpg</image:loc><image:caption><![CDATA[ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 3 દિવસનો વિરામ એટલે કે રજા છે ત્યારે આજે ગુડ ફ્રાઈડેને કારણે, શુક્રવારે ૩ એપ્રિલના રોજ BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંનેમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ પછી શનિવાર અને રવિવાર - હોવાથી બજાર સતત ત્રણ દિવસ બંધ રહેશે.(ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Indian-Stock-Market-Crash-Why-Sensex-Fell-Below-72000-Top-5-Causes-Explained-3.jpg</image:loc><image:caption><![CDATA[ ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી ધર્મમાં એક મહત્વપૂર્ણ દિવસ છે. આ કારણોસર, ભારતના ઘણા ભાગોમાં તેને જાહેર રજા તરીકે મનાવવામાં આવે છે, અને બજારો બંધ રહે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Stock-market-7-6.jpg</image:loc><image:caption><![CDATA[ તાજેતરના દિવસોમાં, ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે બજારમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી છે. આ સંદર્ભમાં, આ વિસ્તૃત વિરામ રોકાણકારોને થોડી રાહત આપી શકે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Stock-market-9-4.jpg</image:loc><image:caption><![CDATA[ આ દિવસે, ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, SLB, કરન્સી ડેરિવેટિવ્ઝ અને વ્યાજ દર ડેરિવેટિવ્ઝ સહિત તમામ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, દિવસભર એક્સચેન્જ પર ટ્રેડિંગ સંપૂર્ણપણે સ્થગિત રહેશે. શુક્રવારે બંધ થયા પછી, બજાર હવે સોમવારે સીધું ફરી ખુલશે. રોકાણકારોએ આગામી ટ્રેડિંગ સત્રની રાહ જોવી પડશે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Indian-Stock-Market-Crash-Why-Sensex-Fell-Below-72000-Top-5-Causes-Explained-1.jpg</image:loc><image:caption><![CDATA[ શેરબજાર બંધ થયા પછી, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ ટ્રેડિંગ સ્થગિત રહેશે. એક્સચેન્જ સવાર અને સાંજ બંને સત્રો દરમિયાન બંધ રહેશે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Stock-market-8-5.jpg</image:loc><image:caption><![CDATA[ નિયમિત દિવસોમાં, BSE અને NSE પર ઇક્વિટી બજારો સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી કાર્યરત હોય છે. પ્રી-ઓપન સત્ર સવારે 9:00 વાગ્યે શરૂ થાય છે. તેનાથી વિપરીત, MCX પર ટ્રેડિંગ બે અલગ અલગ તબક્કામાં થાય છે: સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી, અને ત્યારબાદ સાંજે 5:00 થી રાત્રે 11:30 વાગ્યા સુધી. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/puducherry-politician-v-narayanasamy-family-tree-1418011.html</loc><lastmod>2026-04-03T07:10:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/V.-Narayanasamy-Family-Tree.jpeg</image:loc>
					<image:title><![CDATA[ V. Narayanasamy Family Tree ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/V-Narayanasamy-Family-Tree-1.jpg</image:loc><image:caption><![CDATA[ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુડુચેરીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વી. નારાયણસામીને 9 એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં ન આવતા તેમના સમર્થકો   ગુસ્સે થયા છે.તેમના સમર્થકોએ પુડુચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/V-Narayanasamy-Family-Tree-2.jpg</image:loc><image:caption><![CDATA[ વેલુ નારાયણસામીનો જન્મ 30 મે 1947ના રોજ થયો છે. તે એક ભારતીય રાજકારણી છે જેમણે 2016 થી 2021 સુધી પુડુચેરીના 10મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/V.-Narayanasamy-Family-Tree-1.jpeg</image:loc><image:caption><![CDATA[ વેલુ નારાયણસામીનો પરિવાર જુઓ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/V-Narayanasamy-Family-Tree-3.jpg</image:loc><image:caption><![CDATA[ તેઓ પહેલા લોકસભામાં પુડુચેરીનું પ્રતિનિધિત્વ કરતા સંસદ સભ્ય તરીકે સેવા આપી હતી. તેમણે મનમોહન સિંહ સરકારમાં વડા પ્રધાન કાર્યાલયમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/V-Narayanasamy-Family-Tree-4.jpg</image:loc><image:caption><![CDATA[ 2014 ની સામાન્ય ચૂંટણીમાં, તેમને એનડીએ ઉમેદવાર આર. રાધાકૃષ્ણન દ્વારા હરાવવામાં આવ્યા હતા, જેમને શાસક ઓલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસનું સમર્થન હતું. તેઓ કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના મહાસચિવ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/V-Narayanasamy-Family-Tree-5.jpg</image:loc><image:caption><![CDATA[ વી. નારાયણસામીનો જન્મ પોંડિચેરીમાં થયો હતો, તેઓ વેલુ અને ઈશ્વરીના પુત્ર હતા. તેમણે પોંડિચેરીની ટાગોર આર્ટ્સ કોલેજમાંથી બી.એ. કર્યું. ચેન્નાઈની મદ્રાસ લો કોલેજમાંથી બી.એલ. અને અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી એમ.એલ. કર્યું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/V-Narayanasamy-Family-Tree-6.jpg</image:loc><image:caption><![CDATA[ વી. નારાયણસામીએ રાજ્યસભાના સાંસદ તરીકે ત્રણ કાર્યકાળ સુધી સેવા આપી હતી અને 2009 થી 2014 સુધી પુડુચેરી મતવિસ્તારમાંથી લોકસભાના સભ્ય હતા. તેઓ મનમોહન સિંહની બીજી સરકારમાં વડા પ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી તેમજ પ્રથમ યુપીએ સરકારમાં સંસદીય બાબતોના રાજ્યમંત્રી હતા ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/V-Narayanasamy-Family-Tree-9.jpg</image:loc><image:caption><![CDATA[ મે 2016માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કઝગમ ગઠબંધન દ્વારા પુડુચેરી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેમને પુડુચેરીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે વર્ષની ચૂંટણીમાં પુડુચેરીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નમસ્સ્વયમ કરતાં તેમની પસંદગી કરવામાં આવી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/V-Narayanasamy-Family-Tree-7.jpg</image:loc><image:caption><![CDATA[ 6 જૂન 2016ના રોજ, તેમણે એન. રંગાસ્વામીનું સ્થાન લીધું અને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ફેબ્રુઆરી 2021માં, તેમણે વિશ્વાસ મત ગુમાવ્યા બાદ રાજીનામું આપ્યું હતુ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/V-Narayanasamy-Family-Tree-8.jpg</image:loc><image:caption><![CDATA[ નારાયણસામી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ગાઢ સહયોગ અને સંગઠન પ્રત્યેની તેમની વફાદારી માટે જાણીતા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/V-Narayanasamy-Family-Tree-10.jpg</image:loc><image:caption><![CDATA[ તેમણે દિલ્હીમાં કેન્દ્ર સરકાર સાથે કામ કરતી વખતે પુડુચેરીના મુખ્યમંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો, જોકે લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદી સાથેના તેમના મતભેદોની વ્યાપક ચર્ચા થઈ હતી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gujarati-rashifal-of-03-april-2026-daily-astrology-predictions-for-all-12-zodiac-signs-1422829.html</loc><lastmod>2026-04-03T06:01:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/p-.jpg</image:loc>
					<image:title><![CDATA[ p ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Mesh.jpg</image:loc><image:caption><![CDATA[ મેષ રાશિ: તમને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. વિદેશમાં રહેલી તમારી જમીન આજે સારા ભાવે વેચાઈ શકે છે, જેનાથી તમને મોટો નફો થશે. પરિવારના સભ્યો સાથે સુખદ અને શાંત દિવસનો આનંદ માણો. જો લોકો પોતાની સમસ્યાઓ લઈને તમારી પાસે આવે, તો તેમને અવગણો અને તમારી માનસિક શાંતિ ભંગ ન થવા દો. આજે તમે નવા પ્રોજેક્ટની શરૂઆત કરશો જે આખા પરિવાર માટે સમૃદ્ધિ લાવશે. મુશ્કેલીઓનો ઝડપથી સામનો કરવાની તમારી ક્ષમતા તમને એક ખાસ ઓળખ અપાવશે. સવારે જીવનસાથી તરફથી તમને કંઈક એવું મળી શકે છે, જેનાથી તમારો આખો દિવસ ખુશહાલ પસાર થશે. (ઉપાય: પ્રેમી અથવા પ્રેમિકાને સફેદ ગુલાબ ભેટમાં આપવાથી પ્રેમ સંબંધો સારા રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Vrushabh.jpg</image:loc><image:caption><![CDATA[ વૃષભ રાશિ: સામાજિક મેળાપ કરતા સ્વાસ્થ્યને વધુ પ્રાથમિકતા આપવી જોઈએ. તમારી મનોકામનાઓ પ્રાર્થનાઓ દ્વારા પૂર્ણ થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે- સાથે જ પાછલા દિવસોની મહેનત પણ રંગ લાવશે. નવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા સૌથી પ્રિય મિત્રની મદદ લો. આજે કંઈક નવું અને સર્જનાત્મક કરવા માટે સારો દિવસ છે. (ઉપાય: કાર્યસ્થળમાં પ્રવેશતા પહેલા સૂર્યના બાર (12) નામોનું સ્મરણ કરવાથી નોકરી અથવા બિઝનેસમાં પ્રગતિ થશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Mithoon.jpg</image:loc><image:caption><![CDATA[ મિથુન રાશિ: આજનો દિવસ એવા કાર્યો કરવા માટે ઉત્તમ છે, જેને કરીને તમે સ્વયં વિશે સારું અનુભવો. લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડાઓનો આજે જ ઉકેલ લાવી દો, કારણ કે શક્ય છે કે કાલે બહુ મોડું થઈ જાય. આજે તમારી સખત મહેનત કાર્યક્ષેત્રમાં ચોક્કસ રંગ લાવશે. સમયનો સદુપયોગ કરવા માટે આજે તમે બગીચામાં ફરવાનો પ્લાન બનાવી શકો છો, જો તમારા જીવનસાથીનું મન ઉદાસ હોય અને તમે ઈચ્છતા હોવ કે દિવસ સારો પસાર થાય, તો મૌન જાળવી રાખવું વધુ હિતાવહ છે. (ઉપાય: પ્રેમ સંબંધોને વધુ મજબૂત અને સારા બનાવવા માટે તાંબાનું અથવા સોનાનું કડું ધારણ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Kark.jpg</image:loc><image:caption><![CDATA[ કર્ક રાશિ: જે લોકોએ શેર બજારમાં રોકાણ કર્યું હતું, તેમને આજે ધ્યાન રાખવું. જરૂરિયાતના સમયે તમને મિત્રોનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી સામે નવા પડકારો આવશે- ખાસ કરીને જો તમે ડિપ્લોમેટિક પરિસ્થિતિને નહીં સંભાળો તો મુશ્કેલી થઈ શકે છે. તમારા સમયની કિંમત સમજો; તમારા જીવનસાથી સાથેના સંબંધો તણાવપૂર્ણ રહી શકે છે. સાંજે બને ફરવા જાઓ અને એક બીજા ને સમય આપો. (ઉપાય: લોટ, ખાંડનું બૂરું અને ઘી મિક્સ કરીને સૂકા નાળિયેરની કાચલીમાં ભરી પીપળાના ઝાડ નીચે રાખવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sinh.jpg</image:loc><image:caption><![CDATA[ સિંહ રાશિ: આજે તમારે આરામ કરવાની અને નજીકના મિત્રો તથા પરિવાર સાથે ખુશીની થોડી ક્ષણો વિતાવવાની જરૂર છે. જરૂરિયાત કરતા વધારે ખર્ચ કરવાથી અને ચાલાકીભરી આર્થિક યોજનાઓથી બચો. નવા પ્રોજેક્ટ્સ અને ખર્ચાઓને અત્યારે ટાળી દેજો. ખાલી સમયમાં આજે તમે તમારા મોબાઈલ પર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો. ખરાબ મૂડના કારણે તમને એવું લાગી શકે છે કે તમારા જીવનસાથી તમને કારણ વગર પરેશાન કરી રહ્યા છે. (ઉપાય: કોઈના લગ્ન અથવા શુભ કાર્યમાં તન, મન અને ધનથી મદદ કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Kanya.jpg</image:loc><image:caption><![CDATA[ કન્યા રાશિ: ભાગ્ય પર નિર્ભર ન રહો અને તમારા સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયત્ન કરો, કોઈ દૂરના સંબંધી તરફથી મળેલા અચાનક સારા સમાચાર તમારા પૂરા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. આજે કરેલું રોકાણ ઘણું ફાયદાકારક સાબિત થશે, પરંતુ તમારે ભાગીદારોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા વડીલ તમારી મદદ કરી શકે છે. વૈવાહિક જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થયા પછી, હવે તમને થોડી રાહતનો અનુભવ થશે. (ઉપાય: સફેદ કપડાંનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Tula.jpg</image:loc><image:caption><![CDATA[ તુલા રાશિ: બીજાની સફળતાની પ્રશંસા કરીને તમે તેનો આનંદ માણી શકો છો. પૈસાનું મહત્વ તમે સારી રીતે જાણો છો, તેથી આજે તમારા દ્વારા બચાવેલું ધન તમારા ખૂબ કામ આવી શકે છે. તમે જેટલું વિચાર્યું હતું, તમારો ભાઈ તેના કરતા વધુ મદદગાર સાબિત થશે. કોઈ રસપ્રદ વ્યક્તિને મળવાની પ્રબળ શક્યતા છે. વ્યાપારિક ભાગીદારો સહયોગ આપશે અને તમે સાથે મળીને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા કરી શકશો. તમારા વ્યક્તિત્વ અને દેખાવને સુધારવાનો પ્રયાસ સંતોષકારક સાબિત થશે. (ઉપાય: હનુમાન ચાલીસાના પાઠ કરવા સ્વાસ્થ્ય માટે શુભ રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Vruschik.jpg</image:loc><image:caption><![CDATA[ વૃશ્ચિક  રાશિ: આજનો દિવસ એવા કાર્યો કરવા માટે ઉત્તમ છે, જેને કરીને તમે સ્વયં વિશે સારું અનુભવો. જો તમારો પૈસા સંબંધિત કોઈ મામલો કોર્ટ-કચેરીમાં અટવાયેલો હતો, તો આજે તેમાં તમને વિજય મળી શકે છે અને તમને ધન લાભ થઈ શકે છે. તમારો વધારાનો સમય નિઃસ્વાર્થ સેવામાં લગાવો; આ તમને અને તમારા પરિવારને ખુશી અને આંતરિક શાંતિ આપશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ અંતર લાવવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમે બંને પરિસ્થિતિ સંભાળી લેશો. (ઉપાય: ગણેશજીના મંદિરમાં સફેદ રંગની ધજા દાનમાં આપવાથી પ્રેમ સંબંધો સારા રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Dhan.jpg</image:loc><image:caption><![CDATA[ ધન રાશિ: તમારું ઉર્જા સ્તર ઊંચું રહેશે. કાર્યાલયમાં કોઈ તમને કોઈ સરસ વસ્તુ અથવા સમાચાર આપી શકે છે. ટીવી કે મોબાઈલનો ઉપયોગ ખોટો નથી, પરંતુ જરૂરિયાત કરતા વધુ તેનો ઉપયોગ તમારો કિંમતી સમય બગાડી શકે છે. આજ પહેલા લગ્નજીવન આટલું સારું ક્યારેય રહ્યું નથી. (ઉપાય: સારી આર્થિક સ્થિતિ માટે ગાયને ઘાસ નાખવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Makar.jpg</image:loc><image:caption><![CDATA[ મકર રાશિ: તમારો હસી-મજાકનો અંદાજ બીજા કોઈને પણ તમારા જેવી જ ક્ષમતા વિકસાવવા માટે પ્રેરિત કરી શકે છે. તમારી પાસેથી તેમને એ શીખવા મળશે કે જીવનની ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ પોતાની અંદર જ છે. તમારા ભાઈ-બહેનોમાંથી કોઈ આજે તમારી પાસે પૈસા ઉધાર માંગી શકે છે, તમે તેમને પૈસા ઉધાર તો આપી દેશો પરંતુ તેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. આજે તમારે અચાનક કોઈ અનિચ્છનીય યાત્રા પર જવું પડી શકે છે, (ઉપાય: ધન મેળવવા અને આર્થિક સ્થિતિ સારી કરવા માટે દૂધમાં હળદર નાખીને પીવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Kumbh.jpg</image:loc><image:caption><![CDATA[ કુંભ રાશિ: આજના દિવશે સાંજે પ્રિયપાત્ર સાથે ક્યાંક સ્વાદિષ્ટ ભોજન લેવા માટે જઈ શકો છો. કામના ભારણ છતાં આજે કાર્યક્ષેત્રમાં તમારામાં ઉર્જા જોવા મળશે. આજે તમે સોંપેલું કામ નિર્ધારિત સમય કરતાં વહેલું પૂરું કરી શકો છો. તમે તમારી છુપી ખાસિયતોનો ઉપયોગ કરીને દિવસને શ્રેષ્ઠ બનાવશો. (ઉપાય: ભગવાન શિવની પૂજા કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Meen.jpg</image:loc><image:caption><![CDATA[ મીન રાશિ: આજે રાત્રિના સમયે તમને ધન લાભ થવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે તમારા દ્વારા આપવામાં આવેલું નાણું આજે તમને પાછું મળી શકે છે.  પ્રેમના દૃષ્ટિકોણથી આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. સર્જનાત્મક કાર્યમાં જોડાયેલા લોકો માટે સફળતાથી ભરેલો દિવસ છે, આજના દિવસે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો, પરંતુ સાંજના સમયે તમારા મનપસંદ કાર્યો કરવા માટે તમારી પાસે પૂરતો સમય હશે. (ઉપાય: જવ, મૂળા અને કાળી રાઈનું દાન કોઈ જરૂરિયાતમંદને કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/sachin-tendulkar-airport-security-exemption-the-bharat-ratna-reason-1422940.html</loc><lastmod>2026-04-02T22:19:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sachin-Tendulkar-Airport-Security-Exemption-The-Bharat-Ratna-Reason-3-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sachin Tendulkar Airport Security Exemption The Bharat Ratna Reason (3) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sachin-Tendulkar-Airport-Security-Exemption-The-Bharat-Ratna-Reason-3.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતીય ક્રિકેટના દિગ્ગજ Sachin Tendulkar વિશે એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ એરપોર્ટ પર સુરક્ષા તપાસ વિના પ્રવેશ કરી રહ્યા છે. વીડિયોમાં Mahendra Singh Dhoni સહિત અન્ય ક્રિકેટરોની સુરક્ષા તપાસના દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે, જેના કારણે લોકોમાં સવાલો ઉભા થયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sachin-Tendulkar-Airport-Security-Exemption-The-Bharat-Ratna-Reason-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણા લોકો પૂછતા થયા છે કે જ્યારે અન્ય ખેલાડીઓને નિયમ મુજબ સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે, ત્યારે સચિન તેંડુલકરને કેમ આ પ્રક્રિયાથી મુક્તિ આપવામાં આવે છે. વીડિયોની સત્યતા અંગે સ્પષ્ટતા કરવી મુશ્કેલ છે, પરંતુ તેમાં કરાયેલો દાવો સંપૂર્ણપણે ખોટો નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sachin-Tendulkar-Airport-Security-Exemption-The-Bharat-Ratna-Reason-2.jpg</image:loc><image:caption><![CDATA[ સચિન તેંડુલકરને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી નવાજવામાં આવ્યા છે. આ સન્માનને કારણે તેમને કેટલીક વિશેષ સુવિધાઓ મળે છે, જેમાં એરપોર્ટ પરની પ્રી-એમ્બાર્કેશન સુરક્ષા તપાસમાંથી છૂટ પણ સામેલ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sachin-Tendulkar-Airport-Security-Exemption-The-Bharat-Ratna-Reason-4.jpg</image:loc><image:caption><![CDATA[ નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના નિયમો અનુસાર, દેશમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સહિત લગભગ 33 કેટેગરીના વ્યક્તિઓને સુરક્ષા તપાસમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ યાદીમાં ભારત રત્ન વિજેતાઓનો સમાવેશ થાય છે. 2011 અને 2015ની સરકાર દ્વારા જાહેર કરાયેલ યાદીઓમાં પણ આવા વિશેષાધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sachin-Tendulkar-Airport-Security-Exemption-The-Bharat-Ratna-Reason-5.jpg</image:loc><image:caption><![CDATA[ આ ઉપરાંત, ભારત રત્ન વિજેતાઓને રાજદ્વારી પાસપોર્ટ (Diplomatic Passport) પણ આપવામાં આવી શકે છે. આ પાસપોર્ટ સામાન્ય રીતે મરૂન રંગનો હોય છે અને તે ધારકને એરપોર્ટ પર ફાસ્ટ-ટ્રેક ઇમિગ્રેશન, કસ્ટમ્સ ક્લિયરન્સ અને VIP પ્રોટોકોલ જેવી સુવિધાઓ પ્રાપ્ત થાય છે.  રીતે, સચિન તેંડુલકરને મળતી આ વિશેષ છૂટ તેમના સન્માન અને સરકારી નિયમોના આધારે છે, કોઈ વ્યક્તિગત છૂટછાટ નથી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-team-india-players-now-who-won-2011-world-cup-where-are-they-today-1422900.html</loc><lastmod>2026-04-02T20:43:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/World-Cup-2011-11.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News team india players now who won 2011 World Cup Where are they today ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/World-Cup-2011-9.jpg</image:loc><image:caption><![CDATA[ 2 એપ્રિલ, 2011 ના રોજ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે એમએસ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે 28 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/World-Cup-2011-10.jpg</image:loc><image:caption><![CDATA[ ફાઈનલમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, એમએસ ધોની, યુવરાજ સિંહ, સુરેશ રૈના, હરભજન સિંહ, ઝહીર ખાન, મુનાફ પટેલ અને એસ શ્રીસંત સામેલ હતા. યુસુફ પઠાણ, આશિષ નેહરા, પીયૂષ ચાવલા અને રવિચંદ્રન અશ્વિન 15 સભ્યોની કુલ ટીમનો ભાગ હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/World-Cup-2011-8.jpg</image:loc><image:caption><![CDATA[ વિરાટ કોહલી સિવાય બધા ખેલાડીઓ હવે નિવૃત્તિ લઈ ચૂક્યા છે. વિરાટ તે સમયે યુવાન હતો. બાદમાં તેણે ત્રણેય ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કર્યું અને સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/World-Cup-2011-1.jpg</image:loc><image:caption><![CDATA[ સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ પોતાના NGO સાથે સંકળાયેલા છે, જેના દ્વારા તેઓ સામાજિક સેવા અને અન્ય જાહેર પ્રવૃત્તિઓ કરે છે. બંને દિગ્ગજો નિવૃત્ત ખેલાડીઓ માટેની ટુર્નામેન્ટમાં ભાગ લઈને પોતાને ક્રિકેટ સાથે જોડાયેલા રાખે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/World-Cup-2011-7.jpg</image:loc><image:caption><![CDATA[ નિવૃત્તિ પછી વીરેન્દ્ર સેહવાગે IPLમાં પંજાબ કિંગ્સને કોચિંગ આપ્યું હતું. હાલમાં સેહવાગ હાલમાં IPL પર કોમેન્ટ્રી કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/World-Cup-2011-6.jpg</image:loc><image:caption><![CDATA[ ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને યુસુફ પઠાણ નિવૃત્તિ લીધા પછી સાંસદ બન્યા. ગંભીરે 2019ની લોકસભા ચૂંટણી દિલ્હીથી ભાજપની ટિકિટ પર લડી હતી અને સંસદમાં પહોંચ્યો. જોકે, રાજકારણમાંથી નિવૃત્તિ લીધા પછી, તે હવે ભારતીય ટીમના હેડ કોચ તરીકે સેવા આપી રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/World-Cup-2011-5.jpg</image:loc><image:caption><![CDATA[ હરભજન સિંહ આમ આદમી પાર્ટીની ટિકિટ પર રાજ્યસભાના સાંસદ છે અને ક્રિકેટ કોમેન્ટ્રી પણ કરે છે. યુસુફ પઠાણ TMCની ટિકિટ પર પશ્ચિમ બંગાળથી લોકસભા ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/World-Cup-2011-4.jpg</image:loc><image:caption><![CDATA[ ઝહીર ખાન IPL 2025 માં લખનૌ સુપરજાયન્ટ્સનો મેન્ટર હતો, હાલ તે ક્રિકેટ એક્સપર્ટ તરીકે સક્રિય છે. આશિષ નેહરા ગુજરાત ટાઈટન્સનો હેડ કોચ છે, જ્યારે મુનાફ પટેલ દિલ્હી કેપિટલ્સ કોચિંગ ટીમનો ભાગ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/World-Cup-2011-3.jpg</image:loc><image:caption><![CDATA[ રવિચંદ્રન અશ્વિન, સુરેશ રૈના, એસ શ્રીસંત અને પીયૂષ ચાવલા TV પર કોમેન્ટેટર અને એક્સપર્ટ તરીકે સક્રિય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/World-Cup-2011-2.jpg</image:loc><image:caption><![CDATA[ એમએસ ધોની 44 વર્ષની ઉંમરે IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે અને ટુર્નામેન્ટનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. આ તેની છેલ્લી  IPL સિઝન હોઈ શકે છે. (PC: PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/hardik-pandya-girlfriend-mahika-sharmas-iconic-style-guide-photos-1422885.html</loc><lastmod>2026-04-02T19:59:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Hardik-Pandya-Girlfriend-Mahika-Sharmas-Iconic-Style-Guide-photos-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hardik Pandya Girlfriend Mahika Sharma&#039;s Iconic Style Guide photos (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Hardik-Pandya-Girlfriend-Mahika-Sharmas-Iconic-Style-Guide-photos-1.jpg</image:loc><image:caption><![CDATA[ મહિકા શર્માનો લાલ સાડી લુક ખાસ ધ્યાન ખેંચે છે. ગોલ્ડન ડોટ રેડ સિલ્ક સાડીમાં તે કોઈ અપ્સરાથી ઓછી લાગતી નથી. સ્લીક બન હેરસ્ટાઇલ અને ગળામાં પહેરેલ ચોકર સેટે તેના આ લુકને વધુ એલેગન્ટ બનાવ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Hardik-Pandya-Girlfriend-Mahika-Sharmas-Iconic-Style-Guide-photos-2.jpg</image:loc><image:caption><![CDATA[ મહિકા શર્માનો ગ્લેમરસ અવતાર પણ એટલો જ પ્રભાવશાળી છે. બ્લેક સ્ટોકિંગ્સ સાથે પોલ્કા-ડોટેડ શોર્ટ ડ્રેસમાં મહિકા ખુબ જ સ્ટાઇલિશ લાગે છે. પોઇન્ટેડ હીલ્સ, ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે તેનો આ લુક સંપૂર્ણ ગ્લેમ લુક આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Hardik-Pandya-Girlfriend-Mahika-Sharmas-Iconic-Style-Guide-photos-3.jpg</image:loc><image:caption><![CDATA[ ફોર્મલ લુકમાં પણ મહિકા કમાલ દેખાય છે. લાલ શોર્ટ બ્લેઝર અને મેચિંગ સ્કર્ટ સાથે તેણે સફેદ શર્ટ પહેરીને એક ક્લાસી સ્ટાઇલ રજૂ કરી છે. સ્લીક બન અને શાર્પ મેકઅપ તેના આ લુકને પ્રોફેશનલ અને એલેગન્ટ બનાવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Hardik-Pandya-Girlfriend-Mahika-Sharmas-Iconic-Style-Guide-photos-4.jpg</image:loc><image:caption><![CDATA[ ફેસ્ટિવ લુક માટે મહિકાનો ગુલાબી લહેંગો પરફેક્ટ ઇન્સ્પિરેશન બની શકે છે. હાથથી બનાવેલ કામવાળો લહેંગો અને મેચિંગ બ્લાઉઝ સાથે તેણે લીલા રંગનો ચોકર સેટ પહેર્યો છે, જે તેના લુકને વધુ આકર્ષક બનાવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Hardik-Pandya-Girlfriend-Mahika-Sharmas-Iconic-Style-Guide-photos-5.jpg</image:loc><image:caption><![CDATA[ કેઝ્યુઅલ આઉટિંગ માટે મહિકા શર્માનો બ્લેક શોર્ટ ડ્રેસ લુક પણ ખૂબ જ સરળ અને સ્ટાઇલિશ છે. સિમ્પલ બન અને હળવા મેકઅપ સાથે તે એક ક્લીન અને એલેગન્ટ દેખાવ આપે છે. આ બધા લુક બતાવે છે કે મહિકા શર્માની સ્ટાઇલ માત્ર ટ્રેન્ડી જ નથી, પણ દરેક માટે પ્રેરણાદાયક પણ છે. તમે પણ આ લુકમાંથી પ્રેરણા લઈ તમારા વોર્ડરોબમાં સરળ ફેરફાર કરી શકો છો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ipl-2026-punjab-kings-shreyas-iyer-injury-update-will-he-play-vs-csk-1422849.html</loc><lastmod>2026-04-02T17:39:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shreyas-iyer-3-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News IPL 2026 Punjab Kings Shreyas Iyer injury update will he play vs CSK ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shreyas-iyer-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026માં પંજાબ કિંગ્સે પોતાની શરૂઆત જીત સાથે કરી છે, પરંતુ ટીમ માટે સૌથી મોટી ચિંતા કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજા બની છે. ગુજરાત ટાઈટન્સ સામેની મેચ દરમિયાન થયેલી આ ઈજાએ ટીમ મેનેજમેન્ટ અને ચાહકો બંનેને વિચારમાં મૂકી દીધા હતા. ખાસ કરીને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આગામી મેચને ધ્યાનમાં લેતા આ મુદ્દો મહત્વનો બન્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shreyas-iyer-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ શ્રેયસ અય્યર ઈનિંગ દરમિયાન નોન-સ્ટ્રાઈક પર ઉભો હતો ત્યારે આ ઘટના બની. સ્પિનર રાશિદ ખાનની બોલિંગ પર કૂપર કોનોલીએ જોરદાર શોટ ફટકાર્યો અને બોલ સીધો અય્યરના હાથ પર વાગ્યો. કેપ્ટનને ઈજા થતા જ મેડિકલ ટીમ તુરંત મેદાનમાં આવી ગઈ હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shreyas-iyer-.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રાથમિક સારવાર બાદ અય્યરે ફરી બેટિંગ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં. તેણે 11 બોલમાં 18 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી. મેચ દરમિયાન તે પરેશાન દેખાઈ રહ્યો હતો, જેના કારણે ઈજાની ગંભીરતા અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shreyas-iyer-4.jpg</image:loc><image:caption><![CDATA[ મેચ બાદ થયેલા સ્કેનમાં કોઈ મોટી ઈજા ન હોવાનું સામે આવ્યું છે, જે પંજાબ કિંગ્સ માટે રાહતના સમાચાર છે. રિપોર્ટ મુજબ, ઈજા ગંભીર નથી અને થોડા આરામ બાદ તે ફિટ થઈ જશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shreyas-iyer-2.jpg</image:loc><image:caption><![CDATA[ શ્રેયસ અય્યરે પોતે પણ ઈજા અંગે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. તેણે જણાવ્યું કે તે પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે અને ઝડપથી સાજો થવાની આશા રાખે છે. હવે જોવાનું એ રહેશે કે તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મહત્વપૂર્ણ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે છે કે નહીં, પરંતુ હાલની સ્થિતિ મુજબ તેની રમવાની શક્યતા નકારી શકાય તેવી નથી. (PC:PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/grow-your-savings-with-post-office-recurring-deposit-1422790.html</loc><lastmod>2026-04-02T17:15:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Grow-Your-Savings-with-Post-Office-Recurring-Deposit-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Grow Your Savings with Post Office Recurring Deposit ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Grow-Your-Savings-with-Post-Office-Recurring-Deposit-.jpg</image:loc><image:caption><![CDATA[ કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોને નાણાકીય સુરક્ષા મળે તે માટે વિવિધ બચત યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાં પોસ્ટ ઓફિસની યોજનાઓ ખાસ કરીને વિશ્વસનીય અને લોકપ્રિય માનવામાં આવે છે. આજે આપણે એવી જ એક યોજના વિશે જાણશું, જેમાં સુરક્ષા સાથે સારો રિટર્ન પણ મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Grow-Your-Savings-with-Post-Office-Recurring-Deposit-1.jpg</image:loc><image:caption><![CDATA[ અગાઉ પોસ્ટ ઓફિસનું નામ આવતા પત્રો અને મની ઓર્ડરની યાદ આવતી હતી, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજે પોસ્ટ ઓફિસ મિની બેંક તરીકે કામ કરે છે અને તેમાં FD, RD, PPF, સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ, કિસાન વિકાસ પત્ર અને માસિક આવક યોજના જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Grow-Your-Savings-with-Post-Office-Recurring-Deposit-2.jpg</image:loc><image:caption><![CDATA[ આ તમામ યોજનાઓમાં પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) મધ્યમ વર્ગ માટે ખૂબ જ ઉપયોગી છે. આ યોજનામાં તમે નાની રકમથી બચત શરૂ કરી શકો છો અને સમય જતાં મોટી રકમ એકઠી કરી શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Grow-Your-Savings-with-Post-Office-Recurring-Deposit-3.jpg</image:loc><image:caption><![CDATA[ આ યોજના હેઠળ તમે માત્ર ₹100 થી ખાતું શરૂ કરી શકો છો અને તેમાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી. એટલે કે, તમે તમારી આવક મુજબ દર મહિને જેટલી રકમ બચાવી શકો તે જમા કરી શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Grow-Your-Savings-with-Post-Office-Recurring-Deposit-4.jpg</image:loc><image:caption><![CDATA[ આ યોજના શરૂ કરવા માટે તમારી પાસે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે. હાલ પોસ્ટ ઓફિસ RD પર અંદાજે 6.7% વાર્ષિક વ્યાજ મળે છે. આ વ્યાજ દર ત્રણ મહિને (ત્રિમાસિક) તમારા ખાતામાં ઉમેરવામાં આવે છે, જેના કારણે ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે અને તમારી બચત ઝડપથી વધી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Grow-Your-Savings-with-Post-Office-Recurring-Deposit-5.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે દર મહિને ₹3,500 જમા કરો, તો 5 વર્ષ એટલે કે 60 મહિનામાં કુલ ₹2,10,000 રોકાણ થશે. 5 વર્ષ બાદ તમને આશરે ₹2,49,776 મળશે. એટલે કે માત્ર વ્યાજ રૂપે તમને લગભગ ₹39,776 નો વધારાનો લાભ મળશે. આ રીતે, પોસ્ટ ઓફિસ RD યોજના એક સુરક્ષિત અને સરળ બચત વિકલ્પ છે, ખાસ કરીને તે લોકો માટે જે નાની બચતથી મોટી રકમ એકઠી કરવા માંગે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/how-to-use-vastu-pyramid-for-positive-energy-home-1422800.html</loc><lastmod>2026-04-02T17:03:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/vastu-pyramid-benefits-thum.jpeg</image:loc>
					<image:title><![CDATA[ There is no need to vandalize your home to remove Vastu defects, just placing this small item will have a tremendous impact ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/vastu-pyramid-benefits-2.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ખુશી, શાંતિ અને પ્રગતિ ઈચ્છે છે. પરંતુ ઘણી વખત મહેનત કરવા છતાં ઘરમાં તણાવ અને મતભેદો ઓછા થતા નથી, જેનાથી નકારાત્મક વાતાવરણ ઉભું થાય છે અને મન પણ અશાંત રહે છે. આવી સ્થિતિમાં ઘરના વાસ્તુ પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે. વાસ્તુ પિરામિડને પણ એક ઉપાય તરીકે માનવામાં આવે છે. નિષ્ણાતો મુજબ, તેને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મકતા વધારી શકાય છે અને તેના કેટલાક લાભ પણ મળી શકે છે. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/vastu-pyramid-benefits-3.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ ‘પિરામિડ’ શબ્દને સામાન્ય રીતે ઊર્જાના કેન્દ્ર તરીકે સમજવામાં આવે છે. વાસ્તુ મુજબ, પિરામિડ સકારાત્મક ઊર્જાને પોતાની તરફ ખેંચવામાં મદદરૂપ માનવામાં આવે છે અને ઘરના વાતાવરણને સંતુલિત બનાવે છે. તેથી, તેને શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે તે કામમાં આવતા અવરોધોને ઘટાડવામાં મદદ કરી શકે છે. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/vastu-pyramid-benefits-8.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ વાસ્તુ મુજબ પિરામિડને લાભદાયક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે ઘરની નકારાત્મક ઊર્જા ઘટાડવામાં મદદ કરે છે અને વાતાવરણ હળવું બનાવે છે. વ્યવસાય કે પૈસાથી જોડાયેલા સ્થળે પિરામિડ રાખવાથી આવકમાં સુધારો અને ખર્ચમાં નિયંત્રણ આવી શકે છે. બાળકોના અભ્યાસ સ્થળે રાખવાથી ધ્યાન અને યાદશક્તિ વધે છે. ઉપરાંત, તે તણાવ ઘટાડીને પરિવારના સંબંધોને મજબૂત બનાવે છે અને ઘરમાં શાંતિ અને સુખ જાળવવામાં મદદરૂપ બને છે. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/vastu-pyramid-benefits-4.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ વાસ્તુ પ્રમાણે દિશાઓનું ખાસ મહત્વ છે. ઘરમાં શાંતિ માટે ઉત્તર-પૂર્વ ખૂણામાં પિરામિડ રાખવું શુભ માનવામાં આવે છે, જે સકારાત્મક ઊર્જા વધારવામાં મદદ કરે છે. જો મુખ્ય દરવાજો યોગ્ય દિશામાં ન હોય, તો તેના ઉપર પિરામિડ મૂકવાથી નકારાત્મક અસર ઓછી થઈ શકે છે. દક્ષિણ-પશ્ચિમમાં પિરામિડ રાખવાથી કામમાં સ્થિરતા મળે છે અને દક્ષિણ દિશામાં ધાતુનો પિરામિડ રાખવાથી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ મળે છે. તેથી, પિરામિડ મૂકતા પહેલા દિશા ધ્યાનમાં લેવી જરૂરી છે. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/vastu-pyramid-benefits-6.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ પિરામિડ પસંદ કરતી વખતે સ્ફટિકનો પિરામિડ વધુ સારો માનવામાં આવે છે, કારણ કે તે ઊર્જા સંતુલિત કરવામાં મદદ કરે છે. પિત્તળ કે તાંબાના પિરામિડ પણ ઉપયોગી માનવામાં આવે છે. સામાન્ય રીતે નાનો પિરામિડ વધુ અનુકૂળ રહે છે. તેને શુક્રવાર અથવા રવિવારે સ્થાપિત કરવું શુભ ગણાય છે. પિરામિડ હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખવો અને આસપાસ શુદ્ધતા જાળવવી જરૂરી છે. ખરીદી કરતી વખતે તેની ગુણવત્તા તપાસવી મહત્વપૂર્ણ છે, કારણ કે નકલી પિરામિડ કોઈ લાભ આપતા નથી. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/vastu-pyramid-benefits-7.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ વાસ્તુ પિરામિડ માત્ર સજાવટ માટેની વસ્તુ નથી, તેને ઊર્જાનું મહત્વપૂર્ણ સ્ત્રોત માનવામાં આવે છે. જો તમે મોટા બદલાવ કર્યા વગર જીવનમાં સકારાત્મકતા લાવવા માંગો છો, તો ઘરમાં વાસ્તુ પિરામિડ રાખવાનો વિચાર કરી શકો છો. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/canada-pr-slots-boost-pnp-quota-up-for-2026-easier-immigration-for-students-1422809.html</loc><lastmod>2026-04-02T16:40:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Canada-PR-Slots-Boost-PNP-Quota-Up-for-2026-Easier-Immigration-for-Students-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Canada PR Slots Boost PNP Quota Up for 2026, Easier Immigration for Students (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Canada-PR-Slots-Boost-PNP-Quota-Up-for-2026-Easier-Immigration-for-Students-1.jpg</image:loc><image:caption><![CDATA[ Canada PR Slots: કેનેડામાં કાયમી રહેઠાણ (PR) મેળવવાની ઇચ્છા ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. કેનેડિયન સરકારે 2026 માટે પ્રાંતીય નોમિનેશન પ્રોગ્રામ (PNP) હેઠળ PR સ્લોટ્સમાં આશરે 31%નો વધારો કર્યો છે. આ નિર્ણયથી વિદેશી વિદ્યાર્થીઓ અને કુશળ કામદારો માટે કેનેડામાં સ્થાયી થવાનો માર્ગ વધુ સરળ બનશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Canada-PR-Slots-Boost-PNP-Quota-Up-for-2026-Easier-Immigration-for-Students-2.jpg</image:loc><image:caption><![CDATA[ કેનેડામાં PR માત્ર કામદારો માટે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પણ ઉપલબ્ધ છે. ઘણા ભારતીય વિદ્યાર્થી અભ્યાસ માટે કેનેડા જાય છે અને પછી ત્યાં જ સ્થાયી થવાનું પસંદ કરે છે. તેનું મુખ્ય કારણ છે કેનેડામાં મળતી સુવિધાઓ જેમ કે સ્વચ્છ વાતાવરણ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્તમ હેલ્થકેર સિસ્ટમ. આ બધું મળીને લોકોને લાંબા ગાળે ત્યાં રહેવાની પ્રેરણા આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Canada-PR-Slots-Boost-PNP-Quota-Up-for-2026-Easier-Immigration-for-Students-3.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રાંતીય નોમિનેશન પ્રોગ્રામ (PNP) કેનેડાના રાજ્યો અને પ્રદેશોને તેમની જરૂરિયાત મુજબ વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓને પસંદ કરવાની મંજૂરી આપે છે. આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. પ્રથમ, ઉમેદવાર તે રાજ્યમાં અરજી કરે છે જ્યાં તે PR મેળવવા માંગે છે. જો રાજ્યને ઉમેદવારની કૌશલ્ય અથવા શિક્ષણ જરૂરી લાગે, તો તે ઉમેદવારને નોમિનેટ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Canada-PR-Slots-Boost-PNP-Quota-Up-for-2026-Easier-Immigration-for-Students-4.jpg</image:loc><image:caption><![CDATA[ ત્યારબાદ, ઉમેદવારની અરજી કેનેડાની કેન્દ્ર સરકાર સુધી જાય છે. અહીં આરોગ્ય અને સુરક્ષા ચકાસણી કર્યા પછી PR મંજૂર કરવામાં આવે છે. એટલે કે, PNP એક એવો માર્ગ છે જેમાં રાજ્ય ઉમેદવારની ભલામણ કરે છે અને કેન્દ્ર સરકાર અંતિમ મંજૂરી આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Canada-PR-Slots-Boost-PNP-Quota-Up-for-2026-Easier-Immigration-for-Students-5.jpg</image:loc><image:caption><![CDATA[ નવા આંકડાઓ મુજબ, ઓન્ટારિયોના સ્લોટ્સ 10,750 થી વધીને 14,119 થયા છે. આલ્બર્ટાનો ક્વોટા 4,875 થી વધીને 6,403 થયો છે. મેનિટોબામાં 4,750 થી વધીને 6,239 સ્લોટ્સ થયા છે, જ્યારે બ્રિટિશ કોલંબિયાનો ક્વોટા 4,000 થી વધીને 5,254 થયો છે. સાસ્કાચેવાનમાં 3,625 થી વધીને 4,761 સ્લોટ્સ થયા છે. નાના પ્રદેશોમાં યુકોનને 282 અને નોર્થવેસ્ટ ટેરિટરીઝને 197 સ્લોટ્સ ફાળવાયા છે.તાજેતરના સમયમાં ફેડરલ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ હેઠળ PR મેળવવું વધુ સ્પર્ધાત્મક બન્યું છે. તેની સરખામણીમાં PNP માર્ગ વધુ સરળ અને વ્યાવહારિક માનવામાં આવે છે. વધેલા ક્વોટાના કારણે હવે વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારોને PR મેળવવાની તક મળશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Canada-PR-Slots-Boost-PNP-Quota-Up-for-2026-Easier-Immigration-for-Students-6.jpg</image:loc><image:caption><![CDATA[ ખાસ કરીને મેનિટોબા અને સાસ્કાચેવાન જેવા રાજ્યોમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી PR મેળવવો વધુ સરળ બનશે. આ રાજ્યોમાં ભીડ ઓછી હોવાથી, વિદ્યાર્થીઓને સ્થાયી થવા માટે વધુ સ્પષ્ટ માર્ગ મળે છે. તે ઉપરાંત, ઓન્ટારિયો અને આલ્બર્ટા જેવા મોટા રાજ્યોમાં ક્વોટા વધવાથી હેલ્થકેર, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને કુશળ ટ્રેડ્સ જેવા ક્ષેત્રોમાં કામ કરતા ભારતીયો માટે PR મેળવવાની તક વધુ સરળ બનશે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/this-affordable-jio-recharge-plan-with-30-days-validity-you-will-get-many-benefits-with-25gb-data-1422722.html</loc><lastmod>2026-04-02T15:51:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Jio-Recharge-Plan-2026-04-02T153436.089.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jio Recharge Plan - 2026-04-02T153436.089 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/jio-recharg-plan-3.jpg</image:loc><image:caption><![CDATA[ સબસ્ક્રાઇબર બેઝ અને ક્ષમતાની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો ઓપરેટર રિલાયન્સ Jio એ એક નવો, સસ્તો પેક લોન્ચ કર્યો છે. જેમાં 30 દિવસની વેલિડિટી મળે છે.આ પ્લાનમાં સામાન્ય પ્લાન જેવા જ લાભ મળે છે જોકે તેનાથી વધારે ડેટા લાભ મળે છે. (ફોટો ક્રેડિટ-file image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/jio-recharg-plan-5.jpg</image:loc><image:caption><![CDATA[ Jio નો આ પ્લાન ₹365નો છે. આ પ્રીપેડ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે અને કુલ 25GB હાઇ-સ્પીડ ડેટા ઓફર કરે છે. ડેટા મર્યાદા સમાપ્ત થઈ ગયા પછી, વપરાશકર્તાઓ 64 Kbps ની ઓછી ઝડપે ઇન્ટરનેટ ઍક્સેસ કરવાનું ચાલુ રાખી શકે છે. આ પ્લાન સબ્સ્ક્રાઇબર્સને અમર્યાદિત વોઇસ કોલ અને દરરોજ 100 SMSનો પણ અધિકાર આપે છે. વધુમાં, તેમાં ₹7.47 નું ટોકટાઈમ બેલેન્સ સામેલ છે. (ફોટો ક્રેડિટ-file image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/jio-5.jpg</image:loc><image:caption><![CDATA[ વધારાના લાભોની વાત કરીએ તો, આ પ્લાનમાં JioHotstar (મોબાઇલ/ટીવી) નું 3 મહિનાનું સબ્સ્ક્રિપ્શન, JioAICloud પર 50GB મફત સ્ટોરેજ અને JioTV નું સબ્સ્ક્રિપ્શન સામેલ છે. વપરાશકર્તાઓને ₹35,100 ની કિંમતના Google Gemini Pro પ્લાનનું 18 મહિનાનું સબ્સ્ક્રિપ્શન પણ મળશે. આમાં 2000GB ક્લાઉડ સ્ટોરેજ અને અન્ય વિવિધ સુવિધાઓ સામેલ છે. (ફોટો ક્રેડિટ-file image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/jio-recharg-plan-4.jpg</image:loc><image:caption><![CDATA[ જોકે, Gemini ના લાભો મેળવવાનું ચાલુ રાખવા માટે, વપરાશકર્તાઓએ ₹349 કે તેથી વધુ કિંમતના અમર્યાદિત 5G પ્લાન પર સક્રિય રહેવું આવશ્યક છે. ઉપલબ્ધ પ્લાન વિગતો અનુસાર, આ ચોક્કસ પેક સાથે અમર્યાદિત 5G ડેટા લાભોનો કોઈ ઉલ્લેખ નથી. (ફોટો ક્રેડિટ-file image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/jio-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ સિવાય Jio પાસે 355 રુપિયાનો પ્લાન પણ છે. તેના &#039;Jio ફ્રીડમ પ્લાન&#039; શ્રેણી હેઠળ, Jio ₹355 ની કિંમતનો બીજો પ્લાન પણ ઓફર કરે છે, જે મોટાભાગે સમાન લાભોનો સમૂહ પ્રદાન કરે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ, 25GB ડેટા (જે પછી સ્પીડ ઘટીને 64 Kbps થાય છે), અને દરરોજ 100 SMS મળે છે. આ બધા ફાયદા 30 દિવસની માન્યતા સાથે આવે છે. (ફોટો ક્રેડિટ-file image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/jio-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ Jio ની ખાસ ઓફર હેઠળ, આ પ્લાનમાં JioHotstar Mobile/TV નું 3 મહિનાનું સબ્સ્ક્રિપ્શન, 50GB સ્ટોરેજ સાથે JioAICloud, Google Gemini માટે 18 મહિનાનો મફત Pro પ્લાન (જે 2000GB ક્લાઉડ સ્ટોરેજ પ્રદાન કરે છે) અને Nano Bananaનો સમાવેશ થાય છે. (ફોટો ક્રેડિટ-file image) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cinema-photos/breaking-news-ramayana-starcast-net-worth-in-gujarati-1422718.html</loc><lastmod>2026-04-02T15:18:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Ramayana-Starcast-7-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ramayana Starcast (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Ramayana-Starcast-7.jpg</image:loc><image:caption><![CDATA[ આ વર્ષે ધુરંધર પછી જો કોઈ ફિલ્મની સૌથી વધારે રાહ જોવાતી હોય તો તે છે રામાયણ, આજે રણબીર કપૂરનો લુક તો રામાયણ ફિલ્મના ટીઝરમાંથી સામે આવ્યો છે. 2 એપ્રિલ હનુમાન જયંતિના દિવસે મેકર્સે ફિલ્મનું ટીઝર રીલિઝ કર્યું છે. રામાયણની સ્ટાર કાસ્ટની નેટવર્થ વિશે જાણીએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Ramayana-Starcast-2.jpg</image:loc><image:caption><![CDATA[ સુપરસ્ટાર રણબીર કપૂર રામાયણ ફિલ્મમાં ભગવાન રામના પાત્રમાં જોવા મળશે. રણબીર કપૂરની કુલ નેટવર્થ 345 કરોડ રુપિયા છે. એક ફિલ્મ માટે 50-80 કરોડની ફી લે છે. મુંબઈ સિટી એફસી ફુટબોલનો 35 ટકા સ્ટોકનો માલિક છે. તે જાહેરાત અને રોકાણ દ્વારા પણ મોટી કમાણી કરે છે.રણબીર કપૂરે સાંવરિયા ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Ramayana-Starcast-1.jpg</image:loc><image:caption><![CDATA[ સાઉથ સુપરસ્ટાર યશ નિતેશ તિવારીની રામાયણ ફિલ્મમાં રાવણના પાત્રમાં સાઉથ સ્ટાર યશ જોવા મળશે. આ પાત્ર માટે યશે બોડી પણ બનાવી છે. યશ એક ફિલ્મ માટે 25-30 કરોડનો ચાર્જ લે છે. યશ યશો માર્ગ ફાઉન્ડેશન નામથી એક એનજીઓ પણ ચલાવે છે. યશે કરિયરની શરુઆત 2007થી જંબાડા હુડુગીથી કરી હતી.કુલ નેટવર્થ 53 થી 65 કરોડ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Ramayana-Starcast-3.jpg</image:loc><image:caption><![CDATA[ સિમ્પલ લુક અને નેચરલ બ્યુટીથી ફેમસ અભિનેત્રી સાંઈ પલ્લવી રામાયણ ફિલ્મમાં સીતાના રોલમાં જોવા મળશે. રામાયણ પહેલા સાંઈ પલ્લવીએ આમિર ખાનના દીકરા સાથે એક દીનથી બોલિવુડ ડેબ્યુ કરી રહી છે. એક ફિલ્મ માટે 3-6 કરોડનો ચાર્જ લે છે. સાંઈ પલ્લવીએ કરિયરની શરુઆત 2015માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી કરી હતી.કુલ નેટવર્થ 47-50 કરોડ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Ramayana-Starcast-4.jpg</image:loc><image:caption><![CDATA[ સની દેઓલ ગદર-2, જાટ અને બોર્ડર 2 જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. એક ફિલ્મ માટે 50 કરોડનો ચાર્જ લે છે. જે ગરમ-ધરમ તેમજ હી મૈન જેવા રેસ્ટોરન્ટનો માલિક પણછે. રામાયણ ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીના પાત્રમાં જોવા મળશે.કુલ નેટવર્થ 130 કરોડ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Ramayana-Starcast-5.jpg</image:loc><image:caption><![CDATA[ મોડેલિંગથી પોતાના કરિયરની શરુઆત કરનાર રવિ દુબેની ઓળખ ટીવી સિરીયલથી મળી છે. તેમણે અનેક હિટ સીરિયલ આપી છે. વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂક્યો છે, રામાયણ ફિલ્મ માટે રવિ દુબેને 2-4 કરોડ રુપિયાની ફી મળી છે. કુલ નેટવર્થ 67,47 કરોડ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Ramayana-Starcast-6.jpg</image:loc><image:caption><![CDATA[ મિસ વર્લ્ડ રહી ચૂકેલી અભિનેત્રી લારા દત્તા રામાયણથી મોટા પડદા પર ફરી એન્ટ્રી કરશે. તે ફિલ્મમાં કૈકેયીની ભૂમિકામાં જોવા મળશે. લારા દત્તાની કુલ નેટવર્થ 60-70 કરોડ રુપિયા છે. એક ફિલ્મ માટે લારા દત્તા 2-3 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/top-10-indian-mango-varieties-in-global-demand-you-must-know-1422725.html</loc><lastmod>2026-04-02T15:16:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Indian-Mango-Varieties.jpg</image:loc>
					<image:title><![CDATA[ Top 10 Indian Mango Varieties in Global Demand You Must Know ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Indian-Mango-Varieties-1.jpg</image:loc><image:caption><![CDATA[ આલ્ફોન્સો કેરીને કેરીઓનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. તે મુખ્યત્વે મહારાષ્ટ્રના રત્નાગિરિ અને દેવગઢમાં ઉગાડવામાં આવે છે. તેનો સ્વાદ અત્યંત મીઠો, સુગંધિત અને તેનું પલ્પ નરમ હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, ખાસ કરીને યુએઈ, યુકે અને યુએસએમાં તેની ખૂબ માગ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/9-1.jpg</image:loc><image:caption><![CDATA[ દશેરી કેરી એ ઉત્તર પ્રદેશના મલીહાબાદની એક અનોખી કેરી છે. તેનો પલ્પ રેસા વગરનો હોય છે અને તેનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે. તે ભારત અને વિદેશમાં બંને જગ્યાએ લોકપ્રિય પસંદગી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/10-1.jpg</image:loc><image:caption><![CDATA[ લંગડા કેરી વારાણસીની એક પ્રખ્યાત કેરી છે. તેનો રંગ આછો લીલો હોય છે પરંતુ તેનો સ્વાદ પણ અલગ અને મીઠો હોય છે. તેની સુગંધ અને અનોખો સ્વાદ તેને આંતરરાષ્ટ્રીય બજારમાં અનોખો બનાવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Alphonso-Mango.jpg</image:loc><image:caption><![CDATA[ કેસર કેરી ગુજરાતના ગીર પ્રદેશમાં ઉગાડવામાં આવે છે. તેનું નામ તેના કેસરી રંગ પરથી પડ્યું છે. આ કેરી મીઠી, રસદાર અને સુગંધિત છે અને વિદેશમાં તેની ખૂબ માગ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Best-Mangoes-in-India.jpg</image:loc><image:caption><![CDATA[ ચૌસા કેરી ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તે ખૂબ જ રસદાર અને મીઠી છે, અને તેનો સ્વાદ સ્વાદિષ્ટ છે. તે મધ્ય પૂર્વ અને યુરોપમાં પણ વ્યાપકપણે નિકાસ થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Kesar-Mango-India.jpg</image:loc><image:caption><![CDATA[ તોતાપુરી કેરી તેના પોપટ જેવા આકાર માટે જાણીતી છે. તેના સહેજ ખાટા-મીઠા સ્વાદને કારણે તેનો રસ, પલ્પ અને પ્રોસેસ્ડ ફૂડમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. આંતરરાષ્ટ્રીય ખાદ્ય ઉદ્યોગમાં તેની ભારે માંગ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Mango-Export-India.jpg</image:loc><image:caption><![CDATA[ બંગનાપલ્લી કેરી, જેને સફેદા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આંધ્રપ્રદેશની એક લોકપ્રિય કેરી છે. તેનું મોટું કદ અને રેસા વગરનો પલ્પ લાક્ષણિકતા ધરાવે છે. તે મીઠી અને હળવી સુગંધિત છે, જે તેને વિદેશી બજારોમાં લોકપ્રિય પસંદગી બનાવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Mango-Varieties-List.jpg</image:loc><image:caption><![CDATA[ હિમસાગર કેરી પશ્ચિમ બંગાળની એક ખાસ કેરી છે. તેનો સ્વાદ અત્યંત મીઠો છે, જે તેને પ્રીમિયમ શ્રેણીમાં મૂકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Popular-Mango-Types.jpg</image:loc><image:caption><![CDATA[ નીલમ કેરી દક્ષિણ ભારતમાં ઉગાડવામાં આવે છે અને મોસમના અંતમાં ઉપલબ્ધ થાય છે. તેનો સ્વાદ મીઠો અને  સુગંધ ધરાવે છે. તેની શેલ્ફ લાઇફ લાંબી છે, જે તેને નિકાસ માટે આદર્શ બનાવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Summer-Fruits-India.jpg</image:loc><image:caption><![CDATA[ આમ્રપાલી કેરી દશેરી અને નીલમનું હાઈબ્રિડ પાક છે. તેનો પલ્પ જાડો, મીઠો અને ઘેરા નારંગી રંગનું છે. આ કેરી કદમાં નાની છે પણ તેનો સ્વાદ અદ્ભુત છે, જેના કારણે તેની માગ ઝડપથી વધી રહી છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/vastu-tips-why-do-people-apply-sindoor-main-door-of-the-house-1422697.html</loc><lastmod>2026-04-02T14:13:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shindoor-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ shindoor 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shindoor-1.jpg</image:loc><image:caption><![CDATA[ તમે જોયું હશે કે ઘણા લોકો તેમના ઘરના મુખ્ય દ્વાર પર સિંદૂર લગાવે છે. ખાસ કરીને હનુમાનજી ચઢાવેલું સિંદૂર ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાની માન્યતા છે. ત્યારે પ્રવેશદ્વાર પર સિંદૂરનું તિલક લગાવવું વાસ્તુની દ્રષ્ટિએ કેટલુ ફાયદાકારક છે તેમજ સિંદૂરનું તિલક કરવાથી શું લાભ થાય છે ચાલો જાણીએ. (ફોટો ક્રેડિટ-whisk AI) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shindoor-3.jpg</image:loc><image:caption><![CDATA[ નકારાત્મક ઊર્જા દૂર થાય : મુખ્ય દરવાજા પર સિંદૂરનું તિલક લગાવવાની પરંપરા હિંદુ માન્યતાઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. માનવામાં આવે છે કે આ ઉપાય ઘરનાં પ્રવેશદ્વારને પવિત્ર બનાવે છે અને બહારની નકારાત્મક શક્તિઓ, દુષ્ટ આત્માઓ તેમજ અશુભ સ્પંદનોને અંદર પ્રવેશતા અટકાવે છે. સિંદૂર શક્તિ અને સકારાત્મકતા નું પ્રતિક છે, જ્યારે તેલ સ્થિરતા અને રક્ષણ આપે છે, જેથી બંનેનો સંયોજન ઘર માટે એક પ્રકારનું રક્ષા કવચ ઉભું કરે છે. (ફોટો ક્રેડિટ-whisk AI) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shindoor-.jpg</image:loc><image:caption><![CDATA[ વાસ્તુ ખામીઓ દૂર કરે: મુખ્ય દરવાજા પર સિંદૂર અને તેલનું તિલક લગાવવાની પ્રથા વાસ્તુશાસ્ત્ર મુજબ ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ ઉપાય ઘરની પ્રવેશદ્વાર પાસે ઊભી થતી નકારાત્મક ઊર્જાને સંતુલિત કરે છે અને વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને મુખ્ય દરવાજો ઘરમાં ઊર્જા પ્રવેશવાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે, તેથી અહીં કરવામાં આવતા આવા ધાર્મિક અને પરંપરાગત ઉપાયો ઘરના સમગ્ર વાતાવરણ પર સકારાત્મક અસર પાડે છે. (ફોટો ક્રેડિટ-whisk AI) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shindoor-4.jpg</image:loc><image:caption><![CDATA[ ધન અને સમૃદ્ધિ વધે: મુખ્ય દરવાજા પર સિંદૂર અને તેલનું તિલક લગાવવાની પ્રથા ધન અને સમૃદ્ધિ સાથે પણ જોડાયેલી માનવામાં આવે છે. હિંદુ માન્યતા મુજબ, આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી ઘરમાં ધન, વૈભવ અને સુખ-શાંતિનો પ્રવેશ થાય છે. મુખ્ય દરવાજો લક્ષ્મીજીના આગમનનો માર્ગ માનવામાં આવે છે, તેથી તેને પવિત્ર અને શુભ રાખવાથી સકારાત્મક ઊર્જા સાથે સમૃદ્ધિ પણ આકર્ષાય છે.(ફોટો ક્રેડિટ-whisk AI) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shindoor-5.jpg</image:loc><image:caption><![CDATA[ ભગવાન ગણેશના આશીર્વાદ અને અવરોધોનું નિવારણ: મુખ્ય દરવાજા પર સિંદૂર થી સ્વસ્તિક અથવા પવિત્ર ઓમનું ચિહ્ન દોરવાની પ્રથા ભગવાન ગણેશ સાથે જોડાયેલી માનવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે તેઓ જીવનમાં આવતા અવરોધો અને મુશ્કેલીઓને દૂર કરે છે. આ કારણે દરવાજા પર તેમનું પ્રતીક બનાવવાથી ઘરમાં પ્રવેશતી ઊર્જા શુદ્ધ અને સકારાત્મક બને છે એવી માન્યતા છે. (ફોટો ક્રેડિટ-whisk AI) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/shindoor-2.jpg</image:loc><image:caption><![CDATA[ ઘરનું રક્ષણ અને સુખાકારી જાળવે: મુખ્ય દરવાજા પર સિંદૂરનું તિલક લગાવવાની પ્રથા પરિવારના રક્ષણ સાથે પણ જોડાયેલી માનવામાં આવે છે. કહેવાય છે કે આ ઉપાય ઘરને ખરાબ નજરથી બચાવે છે અને બહારથી આવતી નકારાત્મક અસરોથી સુરક્ષા આપે છે. મુખ્ય પ્રવેશદ્વાર પર કરવામાં આવતો આ નાનો ઉપાય એક પ્રકારનું આધ્યાત્મિક રક્ષણ કવચ ઉભું કરે છે, જે પરિવારના સભ્યોને અશુભ અસરોથી દૂર રાખે છે. (ફોટો ક્રેડિટ-whisk AI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/how-crude-oil-is-formed-underground-and-why-it-is-found-only-in-certain-regions-1422682.html</loc><lastmod>2026-04-02T14:10:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Oil-Formation-Process.jpg</image:loc>
					<image:title><![CDATA[ How Crude Oil is Formed Underground and Why It is Found Only in Certain Regions ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Oil-Formation-Process-1.jpg</image:loc><image:caption><![CDATA[ Oil Formation: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે શા માટે કેટલાક દેશો, જેમ કે ભારત, બળતણ માટે બીજા દેશો પર નિર્ભર છે. તેલ, અથવા પેટ્રોલ, ફક્ત થોડી જગ્યાએ જ કેમ મળે છે અને તે ભૂગર્ભમાં કેવી રીતે બને છે? ચાલો આ પ્રશ્નનો જવાબ શોધીએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Crude-Oil-Origin.jpg</image:loc><image:caption><![CDATA[ ભૂગર્ભમાં તેલ કેવી રીતે બને છે?: તેલ બનાવવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને ધીમી હોય છે. આ પ્રક્રિયાને અશ્મિભૂત ઇંધણ રચના તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 300 થી 400 મિલિયન વર્ષો પહેલા પ્લાન્કટોન અને દરિયાઈ છોડ જેવા સુક્ષ્મસજીવો મૃત્યુ પામ્યા અને મહાસાગરોના તળિયે સ્થાયી થયા. સમય જતાં આ અવશેષો પર કાદવ, રેતી અને કાંપના સ્તરો એકઠા થયા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Fossil-Fuel-Formation.jpg</image:loc><image:caption><![CDATA[ જેમ જેમ સ્તરો એકઠા થતા ગયા તેમ તેમ દબાણ નોંધપાત્ર રીતે વધ્યું, અને પૃથ્વીની આંતરિક ગરમીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ઓક્સિજનની ગેરહાજરીમાં, ગરમી અને દબાણના આ મિશ્રણથી ધીમે ધીમે દટાયેલા કાર્બનિક પદાર્થો હાઇડ્રોકાર્બનમાં રૂપાંતરિત થયા, જેનાથી ક્રૂડ તેલ બન્યું. આ પ્રક્રિયામાં લાખો વર્ષો લાગે છે. આ જ કારણ છે કે એકવાર ઉપયોગ કર્યા પછી તેલ ઝડપથી પુનર્જીવિત થઈ શકતું નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Why-Oil-is-Limited.jpg</image:loc><image:caption><![CDATA[ ગરમી અને દબાણની ભૂમિકા: તેલના નિર્માણ માટે તાપમાન અને દબાણની ચોક્કસ કેટેગરીની જરૂર પડે છે. જો તાપમાન ખૂબ ઓછું હોય, તો કાર્બનિક પદાર્થો તેલમાં રૂપાંતરિત થઈ શકતા નથી. જો તે ખૂબ વધારે હોય, તો તે તેલને બદલે કુદરતી ગેસમાં રૂપાંતરિત થઈ શકે છે. આ નાજુક સંતુલન એ મુખ્ય કારણોમાંનું એક છે કે તેલનું નિર્માણ પૃથ્વીની સપાટી નીચે ચોક્કસ વિસ્તારોમાં મર્યાદિત છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Oil-Reserves.jpg</image:loc><image:caption><![CDATA[ તેલ ફક્ત અમુક સ્થળોએ જ કેમ જોવા મળે છે?: તેલ સમગ્ર ગ્રહ પર સમાનરૂપે ફેલાયેલું નથી. તેની રચના ત્રણ આવશ્યક ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. પ્રથમ, કાર્બનિક પદાર્થોથી સમૃદ્ધ સ્ત્રોત ખડકો હોવા જોઈએ. આ વિના, તેલ બિલકુલ બની શકતું નથી. બીજું, ત્યાં જાળી જેવું માળખું હોવું જોઈએ. તેલ પાણી કરતાં હલકું હોવાથી, તે કુદરતી રીતે ખડકોમાંથી ઉપર તરફ જાય છે. તેને સપાટી પર પહોંચતા અટકાવવા માટે, ખડકોનો એક સ્તર હોવો જોઈએ જે પાણીને પસાર થતું અટકાવે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Hydrocarbon-Formation.jpg</image:loc><image:caption><![CDATA[ ત્રીજું, આ પ્રદેશનો ઇતિહાસ એવો હોવો જોઈએ જે સૂચવે છે કે એક સમયે તેમાં મહાસાગરો હતા. આજના ઘણા તેલ સમૃદ્ધ પ્રદેશો, ખાસ કરીને મધ્ય પૂર્વમાં, એક સમયે મહાસાગરોથી ઢંકાયેલા હતા. સમય જતાં, ટેક્ટોનિક હલનચલનથી ભૂમિ સ્વરૂપો બદલાયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Oil-Reserves-Countries.jpg</image:loc><image:caption><![CDATA[ ભૂગર્ભમાં તેલનો સંગ્રહ કેવી રીતે થાય છે?: તેલ બન્યા પછી તે એક જગ્યાએ રહેતું નથી. તે ધીમે ધીમે ખડકોમાંથી પસાર થાય છે જ્યાં સુધી તે જમીનના ભંડારોમાં ફસાઈ ન જાય. આ જળાશયો કુદરતી સંગ્રહ સ્થળો તરીકે કાર્ય કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Petroleum-Geology.jpg</image:loc><image:caption><![CDATA[ મુખ્ય તેલ ઉત્પાદક પ્રદેશો: વૈશ્વિક સ્તરે, વેનેઝુએલા, સાઉદી અરેબિયા, રશિયા અને ઇરાક જેવા દેશોમાં સૌથી વધુ તેલ ભંડાર છે. ભારતમાં રાજસ્થાનમાં બાડમેર, ગુજરાતના ખંભાત, મુંબઈ હાઈ, આસામમાં દિગ્બોઈ અને કૃષ્ણા ગોદાવરી બેસિન જેવા વિસ્તારોમાં તેલ જોવા મળે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/tips-and-trick-if-you-do-not-recharge-your-phone-how-long-sim-to-become-deactivated-1422630.html</loc><lastmod>2026-04-02T11:56:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/phone-sim-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ phone sim 8 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/phone-sim.jpg</image:loc><image:caption><![CDATA[ આજના સમયમાં, મોબાઇલ રિચાર્જિંગ એક એવી જરૂરિયાત બની ગઈ છે જેને અવગણવી મોંઘી પડી શકે છે. મોંઘા પ્લાનના બોજ હેઠળ લોકો વારંવાર રિચાર્જ કરવાનું ટાળે છે; જો કે, શું તમે જાણો છો કે જ્યારે તમે આવું કરો છો ત્યારે તમારું સિમ કાર્ડ કેટલા સમય સુધી સક્રિય રહે છે? જો તમે પણ એવું માનીને રિચાર્જ કરવામાં વિલંબ કરો છો કે તમારો નંબર થોડા વધુ દિવસો સુધી કામ કરતો રહેશે, તો પણ પછી SIM સીધા ડિએક્ટિવેટ થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે. ત્યારે ચાલો જાણીએ રિચાર્જ વગર SIM કેટલા દિવસ બાદ બંધ થઈ જાય છે. (ફોટો ક્રેડિટ-airtel) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/phone-sim-1.jpg</image:loc><image:caption><![CDATA[ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ સિમ કાર્ડ સેવાઓ અંગે સ્પષ્ટ નિયમો સ્થાપિત કર્યા છે. જો તમે સમયસર રિચાર્જ કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમારી સેવાઓ એક પછી એક બંધ થવા લાગે છે, અને અંતે, સિમ કાર્ડ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જાય છે. (ફોટો ક્રેડિટ-airtel) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/phone-sim-2.jpg</image:loc><image:caption><![CDATA[ એકવાર તમારા રિચાર્જની માન્યતા સમાપ્ત થઈ જાય, પછી આઉટગોઇંગ કોલ્સ અને SMS પ્રથમ અસરગ્રસ્ત સેવાઓ છે. સામાન્ય રીતે, આઉટગોઇંગ સેવાઓ 15 દિવસની અંદર કરવામાં આવે છે; જો કે, ઘણા કિસ્સાઓમાં, માન્યતા અવધિ સમાપ્ત થયા પછી તરત જ આ સુવિધા બંધ થઈ જાય છે. (ફોટો ક્રેડિટ-airtel) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/phone-sim-3.jpg</image:loc><image:caption><![CDATA[ આઉટગોઇંગ સેવાઓ સસ્પેન્ડ થયા પછી પણ, વપરાશકર્તાઓને મર્યાદિત સમય માટે ઇનકમિંગ કોલ્સ અને SMS પ્રાપ્ત થવાનું ચાલુ રહે છે. આનો હેતુ વપરાશકર્તાને રિચાર્જ કરવાની તક પૂરી પાડવાનો છે અને ખાતરી કરવાનો છે કે નંબર સક્રિય રહે છે.(ફોટો ક્રેડિટ- quick heal) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/phone-sim-4.jpg</image:loc><image:caption><![CDATA[ જો આ સમયગાળા પછી પણ રિચાર્જ કરવામાં ન આવે, તો પછી ઇનકમિંગ સેવાઓને પણ બંધ કરવામાં આવે છે. આ તબક્કે, તમારું સિમ કાર્ડ ફક્ત ઔપચારિકતા બની જાય છે, કારણ કે તમે ન તો કોલ પ્રાપ્ત કરી શકો છો કે ન તો મેસેજ પ્રાપ્ત કરી શકો છો. (ફોટો ક્રેડિટ- CNET) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/phone-sim-5.jpg</image:loc><image:caption><![CDATA[ સામાન્ય રીતે, 60 થી 90 દિવસની અંદર, ટેલિકોમ કંપનીઓ સિમ કાર્ડને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરે છે. આનો અર્થ એ થાય કે તમારો નંબર નેટવર્કમાંથી દૂર કરવામાં આવ્યો છે, અને તેના પર કોઈ સેવા ઉપલબ્ધ રહેતી નથી.(ફોટો ક્રેડિટ- CNET) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/phone-sim-6.jpg</image:loc><image:caption><![CDATA[ જો સિમ કાર્ડ લાંબા સમય સુધી ડિએકિટવેટ રહે છે, તો કંપની તે નંબરને ફરીથી ચાલુ કરી શકે છે અને તેને બીજા યુઝરને ફરીથી સોંપી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તમે તમારો જૂનો નંબર કાયમ માટે ગુમાવી શકો છો. (ફોટો ક્રેડિટ-PCMag) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/phone-sim-7.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે તમારો નંબર ગુમાવવા માંગતા નથી, તો ખાતરી કરો કે તમે સમયાંતરે તેને રિચાર્જ કરો છો. જો તમે નાના-મૂલ્યના પ્લાનનો વિકલ્પ પસંદ કરો છો, તો પણ તમારા સિમ કાર્ડને સક્રિય રાખવું જરૂરી છે; અન્યથા, પછીથી તે જ નંબર મેળવવો મુશ્કેલ કાર્ય સાબિત થઈ શકે છે. (ફોટો ક્રેડિટ-BGR) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ipl-2026-paisa-vasool-player-sameer-rizvi-1422649.html</loc><lastmod>2026-04-02T11:55:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sameer-Rizvi-7-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sameer Rizvi (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sameer-Rizvi-1.jpg</image:loc><image:caption><![CDATA[ લખનૌના એકાના સ્ટેડિયમમાં કે.એલ રાહુલ જેવા ક્રિકેટરો ખાતું પણ ખોલી શક્યા ન હતા. તો આ પિચ પર પાથુમ નિસંકા જેવા બેટ્સમેન 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારે 22 વર્ષનો ખેલાડી સમીર રિઝવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. સમીર રિઝવીએ અડધી સદી ફટકારી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sameer-Rizvi-7.jpg</image:loc><image:caption><![CDATA[ રિઝવીની આ અડધી સદી ખાસ છે કારણ કે, એક સમયે દિલ્હીએ માત્ર 26 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને આવા ખરાબ સમયમાં આ બેટ્સમેને પોતાની બેટિંગ તાકત બતાવી હતી. જ્યારે રિઝવી ક્રીઝ પર આવ્યો તો ટીમ દબાવમાં હતી આ કારણે રિઝવીએ ક્રિઝ પર સમય લેવાનો નિર્ણય લીધો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sameer-Rizvi-2.jpg</image:loc><image:caption><![CDATA[ રિઝવીએ 13 બોલમાં એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી. પરંતુ 14માં બોલ પર તેમણે સિક્સ ફટકારી હતી.  રિઝવીએ 10મી ઓવરમાં શાહબાઝ અહમદની ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 14મી ઓવરમાં આ ખેલાડીએ એડન માર્કરમના બોલ પર સિક્સ અને ચોગ્ગો ફટકારી પોતાની અડધી સદી પુરી કરી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sameer-Rizvi-3.jpg</image:loc><image:caption><![CDATA[ સમીર રિઝવીએ માત્ર અડધી સદી જ નહીં પરંતુ સ્ટબ્સ સાથે સદીની પાર્ટનરશીપ પણ કરી. આ ખેલાડીએ 72 બોલમાં 100 રન પૂરા કર્યા, જેમાં સ્ટબ્સનું યોગદાન 32 હતું. રિઝવી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે હતો પરંતુ બાદમાં તેને રિલીઝ કરવામાં આવ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sameer-Rizvi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ત્યારબાદ દિલ્હી કેપિટલ્સે તેના પર વિશ્વાસ દર્શાવ્યો, અને હવે તે ખેલાડી તે વિશ્વાસ પર ખરો ઉતરી રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sameer-Rizvi-5.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2025 પહેલા, દિલ્હી કેપિટલ્સે સમીર રિઝવીને ઓક્શનમાં માત્ર 95 લાખમાં ખરીદ્યો હતો. ગયા વર્ષે પંજાબ કિંગ્સ સામે રિઝવીએ 25 બોલમાં ઝડપી 58 રન બનાવ્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sameer-Rizvi-6.jpg</image:loc><image:caption><![CDATA[ ત્યારબાદ DC એ 2026 IPL સીઝન પહેલા રિઝવીને રિટેન કર્યો હતો. ઉત્તર પ્રદેશના આ ખેલાડીએ હવે આ સીઝનની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે. તે આ સીઝનમાં દિલ્હી માટે મુખ્ય ખેલાડી સાબિત થઈ શકે છે. (all photo : PTI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/hanuman-jayanti-2026-do-this-special-remedy-on-hanuman-jayanti-remove-all-troubles-1422583.html</loc><lastmod>2026-04-02T09:26:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/hanuman-jayanti-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ hanuman jayanti 7 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/hanuman-jayanti.jpg</image:loc><image:caption><![CDATA[ હિંદુ ધર્મમાં, હનુમાન જયંતીને એક અત્યંત શુભ અને શક્તિશાળી તહેવાર માનવામાં આવે છે, જે ભગવાન હનુમાનની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એવા લોકો માટે ખાસ મહત્વ ધરાવે છે જેઓ તેમના જીવનમાં ભય, અવરોધો અથવા સંકટનો સામનો કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બજરંગબલીની સાચા હૃદયથી પૂજા કરવાથી અને સંબંધિત વિધિઓ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, જેનાથી વ્યક્તિના જીવનમાં હિંમત, ઉત્સાહ અને સફળતાનો સંચાર થાય છે. (ફોટો ક્રેડિટ-Sanatana journy) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/hanuman-jayanti-1.jpg</image:loc><image:caption><![CDATA[ દ્રિક પંચાંગ અનુસાર, પૂર્ણિમા તિથિ 1 એપ્રિલે સવારે 7:06 વાગ્યે શરૂ થશે અને 2 એપ્રિલે સવારે 7:41 સુધી ચાલુ રહેશે. તેના આધારે, હનુમાન જયંતિ 2 એપ્રિલ, 2026 એટલે કે આજ રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઊંડી શ્રદ્ધા સાથે કરવામાં આવતી ધાર્મિક વિધિઓ અને પૂજા ભગવાન બજરંગબલીને ઝડપથી પ્રસન્ન કરે છે. (ફોટો ક્રેડિટ-Sanatana journy) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/hanuman-jayanti-2.jpg</image:loc><image:caption><![CDATA[ હનુમાન ચાલીસાનું પાઠ: હનુમાન જયંતીના દિવસે, તમારા પૂજા સ્થાનમાં એક નાની ચોકી બનાવો અને તેને લાલ કપડું ઉપ્પર મુકો. તેના પર ભગવાન હનુમાનની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરો. તેમની સામે દીવો પ્રગટાવો અને ફૂલો અર્પણ કરો. નિર્ધારિત વિધિઓ અનુસાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. પ્રસાદ અર્પણ કરીને સમારોહનું સમાપન કરો. આ વિધિ કરવાથી ભગવાન હનુમાનની કૃપા સતત રહે છે અને જીવનના સંકટોને દૂર કરવામાં મદદ મળે છે.  (ફોટો ક્રેડિટ-Sanatana journy) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/hanuman-jayanti-3.jpg</image:loc><image:caption><![CDATA[ નારિયેળનો ઉપાય: એક તાજુ નારિયેળ લો અને તેને સાફ કરો. તેના પર હળદી, સિંદૂર પાઉડર અને ચોખાના દાણા લગાવો, અને તેને ભગવાન હનુમાનના ચરણોમાં અર્પણ કરો. ત્યારબાદ, હનુમાન ચાલીસાનો 21 વાર પાઠ કરો. પછી, નારિયેળને લાલ કપડામાં બાંધો અને તેને તમારા ઘરના દરેક રૂમમાં ફરવા દો. છેલ્લે, તેને ઘરની બહાર એવી જગ્યાએ લટકાવી દો જ્યાં પૂરતી હવા અને પ્રકાશ મળે. આ વિધિ નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે.  (ફોટો ક્રેડિટ-Sanatana journy) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/hanuman-jayanti-4.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;રામ&#039; નામ વિધિ: ભગવાન રામનું નામ ભગવાન હનુમાનને ખૂબ જ પ્રિય છે. તેથી, તેલ અને સિંદૂરના મિશ્રણનો ઉપયોગ કરીને પીપળાના પાંદડા પર &#039;રામ&#039; નામ લખો. આવા 11 પાંદડાઓને જોડીને માળા બનાવો અને ભગવાન હનુમાનને અર્પણ કરો. આ ઉપાય કરવાથી ભગવાન બજરંગબલીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તે ભય દૂર કરવામાં અને જીવનમાંથી અવરોધો દૂર કરવામાં મદદ કરે છે.  (ફોટો ક્રેડિટ-Sanatana journy) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/hanuman-jayanti-5.jpg</image:loc><image:caption><![CDATA[ સિંદૂર અને ચમેલીના તેલનો ઉપાય: હનુમાન જયંતીના દિવસે, ભગવાન હનુમાનને ચમેલીના તેલ સાથે મિશ્રિત સિંદૂરમા પલાડેલુ પવિત્ર વસ્ત્ર અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વિધિ કરવાથી ભગવાન હનુમાન ઝડપથી પ્રસન્ન થાય છે. આ ઉપાય ભય દૂર કરવા, દુશ્મનો દ્વારા ઉદ્ભવતા અવરોધોને દૂર કરવા અને નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય કરવા માટે ખાસ કરીને અસરકારક માનવામાં આવે છે.  (ફોટો ક્રેડિટ-adobe stock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/hanuman-jayanti-6.jpg</image:loc><image:caption><![CDATA[ બજરંગ બાણના પાઠ: જો કોઈ વ્યક્તિ જીવનમાં સતત સમસ્યાઓનો સામનો કરી રહી હોય અથવા કોઈ મોટા સંકટનો સામનો કરી રહી હોય, તો હનુમાન જયંતિ પર બજરંગ બાણના પાઠ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જ્યારે ઊંડી શ્રદ્ધા અને નિર્ધારિત વિધિઓનું કડક પાલન કરવામાં આવે છે, ત્યારે આ પ્રથા સૌથી ભયંકર અવરોધોને પણ દૂર કરવામાં મદદ કરે છે.  (ફોટો ક્રેડિટ-adobe stock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-breaking-news-gold-became-expensive-on-hanuman-jayanti-1422593.html</loc><lastmod>2026-04-02T09:11:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-Silver-Rate-Today-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Silver Rate Today (4) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-on-mcx-6-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ હિન્દુ કેલેન્ડરના પ્રથમ મહિના ચૈત્રની પૂર્ણાહુતિના દિવસે એટલે કે આજે હનુમાન જયંતીના દિવસે સોના અને ચાંદી બંનેના મૂલ્યમાં વધારો જોવા મળ્યો છે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી રહી છે. સોનાની વાત કરીએ તો, સ્થિરતાના દિવસ પછી, આજે સતત ચોથા દિવસે તેનું મૂલ્ય વધ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, આજે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹10નો વધારો થયો છે, જ્યારે 22 કેરેટ સોનામાં પણ ₹10નો વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં, 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹4,870નો વધારો થયો છે, અને 22 કેરેટ સોનાના ભાવમાં ₹4,460નો વધારો થયો છે. ચાંદી તરફ વળીએ તો, દિલ્હીમાં પણ સતત ત્રીજા દિવસે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ વધ્યો છે. બે દિવસની સ્થિરતા પછી, આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹10,100 નો વધારો થયો છે. (ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-on-mcx-5-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ દિલ્હીમાં 2 એપ્રિલના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,53,110 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,40,360 રૂપિયા પર છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-on-mcx-4-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,40,210 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,52,960 છે.( ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-on-mcx-3-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ સિવાય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,40,260 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,52,010 છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-price-today-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ ચાંદીની વાત કરીએ તો, સતત ત્રણ દિવસની સ્થિરતા પછી, દિલ્હીમાં તેના ભાવ સતત ત્રીજા દિવસે મજબૂત થયા છે. આ ત્રણ દિવસમાં, એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹10,100 નો વધારો થયો છે. ખાસ કરીને આજે, ભાવ પ્રતિ કિલોગ્રામ ₹100 નો વધારો થયો છે, અને તે હાલમાં દિલ્હીમાં ₹2,55,100 પર ટ્રેડ થઈ રહ્યો છે. અન્ય મુખ્ય મહાનગરો પર નજર કરીએ તો, મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદી સમાન ભાવે ટ્રેડ થઈ રહી છે. જોકે, ચેન્નાઈમાં, એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹2,65,100 છે - જે તેને ચારેય મુખ્ય મહાનગરોમાં સૌથી મોંઘુ બનાવે છે. (ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-on-mcx-2-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ વિશ્લેષકો માને છે કે વ્યાપક મેક્રોઇકોનોમિક અનિશ્ચિતતાઓ અને યુએસ ડોલરની તરફેણમાં વૈશ્વિક બજારના સંકેતોને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોનાનો હાજર ભાવ $4,663.54 પ્રતિ ઔંસ છે. ઇઝરાયલ (અને યુએસ) અને ઈરાનને સંડોવતા મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે; છતાં, આ ભૂ-રાજકીય પૃષ્ઠભૂમિ હોવા છતાં, સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. (ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-pan-card-new-rules-implement-from-april-1-stricter-norms-for-big-financial-transactions-1422546.html</loc><lastmod>2026-04-02T08:59:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/PAN-Card-Rules-2026.jpg</image:loc>
					<image:title><![CDATA[ breaking news PAN Card New Rules implement from April 1 Stricter Norms for Big Financial Transactions ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/PAN-Card-Rules-2026-1.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે પાન કાર્ડ મેળવવાનું વિચારી રહ્યા છો, તો 1 એપ્રિલથી નવા નિયમોને સમજવું મહત્વપૂર્ણ છે. પાન કાર્ડની અરજી અને ઉપયોગ બંનેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેનાથી પ્રક્રિયા વધુ સરળ અને મજબૂત બની છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Financial-Transactions-PAN.jpg</image:loc><image:caption><![CDATA[ PAN નિયમોમાં ફેરફાર: હવે PAN કાર્ડ માટે અરજી કરવા માટે ફક્ત આધાર કાર્ડ પૂરતું રહેશે નહીં. જ્યારે પહેલા ફક્ત આધાર પૂરતું હતું, ત્યારે હવે તમારે વધારાના વય અને ઓળખ દસ્તાવેજો, જેમ કે જન્મ પ્રમાણપત્ર, મતદાર ID, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, 10મા ધોરણની માર્કશીટ અથવા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ સોગંદનામું પ્રદાન કરવાની જરૂર પડશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Income-Tax-Rules-India.jpg</image:loc><image:caption><![CDATA[ બીજો મોટો ફેરફાર એ છે કે PAN કાર્ડ પરનું તમારું નામ હવે આધાર કાર્ડ પરના નામ જેવું જ હશે. આનો અર્થ એ છે કે બંને વચ્ચે કોઈ વિસંગતતા હોવી જોઈએ નહીં. વધુમાં, સરકાર ટૂંક સમયમાં નવા PAN અરજી ફોર્મ બહાર પાડશે. તમે નવો PAN મેળવવા અથવા વિગતો અપડેટ કરવા માટે પ્રોટીન ઈ-ગવ ટેક્નોલોજીસ, UTI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી એન્ડ સર્વિસીસ લિમિટેડ અને આવકવેરા વિભાગની ઈ-ફાઇલિંગ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/New-PAN-Card-Update.jpg</image:loc><image:caption><![CDATA[ PAN ના ઉપયોગ અંગેના નવા નિયમો: નાણાકીય વ્યવહારોમાં PAN નો ઉપયોગ પણ બદલાયો છે. જો કોઈ બેંક એક વર્ષમાં ₹10 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવે છે અથવા ઉપાડે છે, તો PAN આપવું ફરજિયાત રહેશે. અગાઉ આ નિયમ એક જ દિવસમાં ₹50,000 ની રકમ જમા કરાવવા પર લાગુ પડતો હતો. જો વાહનની કિંમત ₹5 લાખથી વધુ હોય તો જ PAN જરૂરી રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/PAN-Aadhaar-Link-Rules.jpg</image:loc><image:caption><![CDATA[ વીમા માટે શરૂઆતથી જ PAN કાર્ડ આપવું ફરજિયાત રહેશે, પછી ભલે ગમે તેટલું પ્રીમિયમ હોય. હવે ₹20 લાખ (અગાઉ ₹10 લાખ) થી વધુની મિલકત ખરીદી અને વેચાણ વ્યવહારો માટે PAN કાર્ડ આપવું જરૂરી રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/PAN-Card-Documents.jpg</image:loc><image:caption><![CDATA[ હોટલ, રેસ્ટોરન્ટ અથવા ₹1 લાખથી વધુના કાર્યક્રમોમાં રોકડ બિલ માટે PAN કાર્ડ (અગાઉ ₹50,000) ની જરૂર પડશે. એકંદરે આ નવા નિયમો PAN કાર્ડનો ઉપયોગ વધુ સ્પષ્ટ અને સરળ બનાવવા માટે રચાયેલ છે, સાથે સાથે મોટા વ્યવહારોનું વધુ સારી રીતે નિરીક્ષણ પણ સક્ષમ બનાવે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/8th-pay-commission-breaking-government-gave-answer-on-when-will-they-get-increased-salary-along-with-arrears-1422574.html</loc><lastmod>2026-04-02T08:54:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/8TH-PAY-COMMISSION-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ 8TH PAY COMMISSION (8) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/02/8th-pay-commission-6.jpg</image:loc><image:caption><![CDATA[ દેશભરના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે પગાર અને પેન્શનમાં કેટલો વધારો થયો છે અને તે ક્યારે અમલમાં આવશે. આ વચ્ચે, સરકારે સંસદમાં આ મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે, જેમાં ઘણી મુખ્ય વિગતો પ્રકાશમાં આવી છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/8th-Pay-Commission-5.jpg</image:loc><image:caption><![CDATA[ ભલામણો ક્યા સુધી કરી શકાશે?: નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં માહિતી આપી હતી કે 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર, 2025 ના રોજ કરવામાં આવી હતી. કમિશનને તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમયગાળો ફાળવવામાં આવ્યો છે. આનો અર્થ એ થાય કે સમગ્ર પ્રક્રિયા એપ્રિલ 2027 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/8th-Pay-Commission-4.jpg</image:loc><image:caption><![CDATA[ શું મે 2027 થી પગારમાં વધારો થશે?: ઘણા કર્મચારીઓના મનમાં એક પ્રશ્ન છે કે શું તેમને મે 2027 થી વધેલો પગાર અને પેન્શન મળવાનું શરૂ થશે. આ બાબતે, સરકારે સ્પષ્ટતા કરી છે કે આવું જરૂરી નથી. એકવાર કમિશન તેની ભલામણો રજૂ કરે, પછી તેમણે પહેલા સરકારની મંજૂરી મેળવવી પડશે; આ મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ નવું પગાર માળખું લાગુ કરવામાં આવશે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/8th-Pay-Commission-3.jpg</image:loc><image:caption><![CDATA[ ભલામણો પછી પણ જરૂરી સમય: સરકારે સ્પષ્ટતા કરી છે કે 18 મહિનાનો સમય ફક્ત ભલામણોની તૈયારી માટે જ લાગુ પડે છે. આ પછી, નાણાકીય અસરોનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે, અને મંજૂરી પ્રક્રિયા શરૂ થશે. તેથી, પગાર અને પેન્શનમાં વાસ્તવિક વધારો થવામાં થોડો વધુ સમય લાગી શકે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/8th-Pay-Commission-2.jpg</image:loc><image:caption><![CDATA[ નવો પગાર ધોરણ ક્યારે લાગુ થઈ શકે?: હાલના અપડેટ્સ અનુસાર, સુધારેલ પગાર ધોરણ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવે તેવી શક્યતા છે. જો કે, વધેલો પગાર ખરેખર 2026 ના અંતમાં અથવા 2026-27 નાણાકીય વર્ષ દરમિયાન કર્મચારીઓના ખાતામાં જમા થઈ શકે છે. પરિણામે, એવી પ્રબળ શક્યતા છે કે કર્મચારીઓને બાકી રકમ પણ મળશે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/02/Big-News-for-Central-Govt-Employees-8th-Pay-Commission-and-DA-Hike-3.jpg</image:loc><image:caption><![CDATA[ પગાર કેટલો વધી શકે છે?: હાલ સુધી, પગાર વધારા અંગે કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. જોકે, પાછલા પગાર પંચોમાં જોવા મળેલા વલણોને આધારે, એવો અંદાજ છે કે આ વખતે પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. છઠ્ઠા પગાર પંચમાં આશરે 40% નો વધારો જોવા મળ્યો હતો, જ્યારે 7મા પગાર પંચમાં 23% થી 25% ની વચ્ચેનો વધારો જોવા મળ્યો હતો. કુલ મળીને, જ્યારે 8મા પગાર પંચથી કર્મચારીઓને લાભ થવાની શક્યતા છે, ત્યારે તેમને તે લાભો મેળવવા માટે થોડી રાહ જોવી પડી શકે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-big-government-decision-import-of-gold-and-silver-jewellery-banned-1422551.html</loc><lastmod>2026-04-02T08:07:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-Rate-Today-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News: Big government decision! Import of gold and silver jewellery banned ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-Price-Today-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ બુધવારે સરકારે સોના, પ્લેટિનમ અને ચાંદીના દાગીનાની આયાત પર તાત્કાલિક પ્રતિબંધની જાહેરાત કરી. આ પગલું મુક્ત વેપાર કરાર (FTA) ના દુરુપયોગને રોકવા માટે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-Price-Today-3.jpg</image:loc><image:caption><![CDATA[ વિદેશ વેપાર મહાનિર્દેશાલય (DGFT) એ એક નોટિસમાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધ કોઈપણ અગાઉના વ્યવહારો, પુષ્ટિ થયેલ લીઝ, એડવાન્સ ચુકવણીઓ, શિપમેન્ટ સ્થિતિ અથવા અન્ય પ્રતિબદ્ધતાઓને ધ્યાનમાં લીધા વિના લાગુ થશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-Price-Today-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ સંક્રમણ અવધિ રહેશે નહીં. DGFT એ જણાવ્યું હતું કે CTH 7113 હેઠળ આવતા માલ માટેની આયાત નીતિ તાત્કાલિક મફતથી પ્રતિબંધિતમાં બદલી દેવામાં આવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-Price-Today-5.jpg</image:loc><image:caption><![CDATA[ આ શ્રેણીમાં સોના, ચાંદી અને પ્લેટિનમ દાગીનાનો સમાવેશ થાય છે. હવે, આ વસ્તુઓની આયાત કરવા માટે DGFT તરફથી પરવાનગી અથવા લાઇસન્સ જરૂરી રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-Price-Today-6.jpg</image:loc><image:caption><![CDATA[ આ નિર્ણય બાદ, તમામ સોના, ચાંદી અને પ્લેટિનમ દાગીનાની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ પ્રતિબંધ 100% નિકાસ-સંગઠિત એકમો (EOUs) અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZs) માં સ્થિત કંપનીઓ પર લાગુ થશે નહીં. વધુમાં, વિદેશી વેપાર નીતિ હેઠળ રત્ન અને દાગીના નિકાસ યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવતી આયાતને પણ મુક્તિ આપવામાં આવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-Price-Today-8.jpg</image:loc><image:caption><![CDATA[ એક ઉદ્યોગ અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક આયાતકારો ભારત-આસિયાન FTA નો અનુચિત લાભ લઈ રહ્યા હતા. તેમણે સરકારને લાઇસન્સિંગ પ્રક્રિયાને સરળ બનાવવા વિનંતી કરી જેથી સાચા વેપારીઓને નુકસાન ન થાય. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-Price-Today-9.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતનો 2010 થી 10 દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોના જૂથ, ASEAN (ASEAN) સાથે માલના વેપાર માટે મુક્ત વેપાર કરાર છે. ગયા વર્ષે નવેમ્બરમાં, સરકારે એપ્રિલ સુધી ચોક્કસ પ્રકારના પ્લેટિનમ દાગીનાની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. સપ્ટેમ્બર 2025 માં ચાંદીના દાગીના પર સમાન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જે આ વર્ષના માર્ચ સુધી અમલમાં રહ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-Price-Today-10.jpg</image:loc><image:caption><![CDATA[ અધિકારીના જણાવ્યા અનુસાર, કેટલાક વેપારીઓ કર તફાવતનો લાભ લઈને અને ફરજો ટાળીને FTA દ્વારા ઝડપી નફો કમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પગલાનો હેતુ થાઇલેન્ડ જેવા દેશોમાંથી પથ્થર વગરના દાગીનાની આડમાં કિંમતી ધાતુઓની આયાત અટકાવવાનો છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/legal-advice-the-wife-is-not-responsible-for-the-husbands-suicide-due-to-domestic-disputes-1422253.html</loc><lastmod>2026-04-02T07:09:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Legal-advice-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Legal advice (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Legal-advice-1.jpg</image:loc><image:caption><![CDATA[ જો પતિ ઘરેલું ઝગડા કે વૈવાહિક લગ્નને કારણે આત્મહત્યા કરી લે છે. તો પત્નીને તે માટે જવાબદાર ગણી શકાય નહી. આ મહત્વની ટિપ્પણી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે આપી છે. બેન્ચે વૈવાહિક વિવાદો અને આત્મહત્યા મામલાને લઈ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, જો કોઈ પતિ ઘરેલું ઝગડા કે વૈવાહિક મતભેદથી આત્મહત્યા જેવું પગલું ભરે છે. તો પત્નીને આત્મહત્યા માટે ઉકસાવવા દોષી માની શકાય નહી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Legal-advice-2.jpg</image:loc><image:caption><![CDATA[ આ મામલો અમરાવતી જિલ્લાનો છે. 26 નવેમ્બર, 2019 ના રોજ, એક વ્યક્તિએ ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરી હતી. મૃતકના પિતાએ અમરાવતીના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં તેની પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Legal-advice-6.jpg</image:loc><image:caption><![CDATA[ સસરાએ આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની વારંવાર નાની નાની બાબતોમાં તેની સાથે ઝઘડો કરતી હતી અને તેના પર દુર્વ્યવહાર કરતી હતી. તે વારંવાર તેના માતાપિતાને જાણ કર્યા વિના તેના ઘરે જતી રહેતી હતી. તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી, જેના કારણે તેમના પુત્રએ આત્મહત્યા કરી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Legal-advice-3.jpg</image:loc><image:caption><![CDATA[ પોલીસે ફરિયાદ આધાર પર પત્ની વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો હતો. પત્નીએ તેના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ તેમજ કાનુની કાર્યવાહીને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલાની સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું કે, વૈવાહિક ઝઘડો, દુર્વ્યવહાર અથવા માતાના ઘરે જવું જેવી ઘટનાઓને &#039;આત્મહત્યા માટે ઉશ્કેરણી&#039; ને શ્રેણીમાં રાખી શકાતી નથી. કલમ 306 હેઠળ કેસ ત્યારે બને છે. જ્યારે આરોપીનો ઈરાદો સ્પષ્ટપણે વ્યક્તિને પોતાનો જીવ લેવા માટે દબાણ કરવાનો હોય. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Legal-advice-4.jpg</image:loc><image:caption><![CDATA[ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, પતિ-પત્નીની વચ્ચે થનારો સામાન્ય ઝગડો કે મતભેદ ઉશ્કેરવાની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે પત્નીની અરજી સ્વીકારીને પોલીસ દ્વારા નોંધાયેલા કેસ અને ચાલી રહેલા ટ્રાયલને સંપૂર્ણપણે રદ કરી દીધો. કોર્ટના આ નિર્ણયને એવા કેસોમાં એક ઉદાહરણ તરીકે ગણવામાં આવી રહ્યો છે જ્યાં વૈવાહિક તણાવના દુ:ખદ અંત પછી જીવનસાથી પર ફોજદારી આરોપો લગાવવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Legal-advice-5.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/cricketer-priyansh-arya-prajapati-family-tree-1421773.html</loc><lastmod>2026-04-02T06:51:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-Family-Tree.jpeg</image:loc>
					<image:title><![CDATA[ Priyansh Arya Family Tree ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-family-Tree-2.jpg</image:loc><image:caption><![CDATA[ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસમાં, ઘણા સ્ટાર ખેલાડીઓ રહ્યા છે જેમણે આ લીગ દ્વારા ખૂબ જ ખ્યાતિ મેળવી છે. પરંતુ આજે અમે તમને એક એવા ખેલાડી વિશે વાત કરીશું. જેમણે આઈપીએલમાં એન્ટ્રી કરી ચર્ચામાં આવ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-family-Tree-3.jpg</image:loc><image:caption><![CDATA[ કહેવાય છે કે, જિંદગી તમને એક તક આપે છે. આ તકનો લાભ ઉઠાવનાર ક્રિકેટર પ્રિયાંશ આર્યના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે આજે આપણે વાત કરીએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-Family-Tree-1.jpeg</image:loc><image:caption><![CDATA[ પ્રિયાંશ આર્યનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-family-Tree-4.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રિયાંશ આર્ય (પ્રજાપતિ)નો જન્મ 18 જાન્યુઆરી 2001ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જે દિલ્હી અને પંજાબ કિંગ્સ માટે રમે છે. તે ડાબોડી ઓપનર છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-family-Tree-1.jpg</image:loc><image:caption><![CDATA[ 25 માર્ચ 2025ના રોજ તેણે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સ માટે IPLમાં પ્રવેશ કર્યો. તેણે ઓપનર તરીકે 23 બોલમાં 47 રન બનાવ્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-family-Tree-5.jpg</image:loc><image:caption><![CDATA[ 8 એપ્રિલ 2025ના રોજ તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 39 બોલમાં સદી ફટકારી હતી. જે યુસુફ પઠાણ અને વૈભવ સૂર્યવંશી પછી IPLમાં સદી ફટકારનાર ત્રીજા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-family-Tree-6.jpg</image:loc><image:caption><![CDATA[ દિલ્હી પ્રીમિયર લીગમાં આર્યની શરૂઆત સારી રહી હતી, તેણે ઓલ્ડ દિલ્હી 6 સામે 30 બોલમાં 57 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ સામે 51 બોલમાં 82 રન બનાવ્યા હતા, જેમાં તેણે સાત છગ્ગા ફટકાર્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-family-Tree-7.jpg</image:loc><image:caption><![CDATA[ પૂર્વ દિલ્હી સ્ટ્રાઈકર્સ સામે 32 બોલમાં 53, ઓલ્ડ દિલ્હી 6 સામે 55 બોલમાં 107 અને સેન્ટ્રલ દિલ્હી સામે 42 બોલમાં 88 રન બનાવ્યા હતા.આર્યની ટીમ, સાઉથ, એ નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ સામે 20 ઓવરમાં 308/5 રન બનાવ્યા હતા. આર્યએ 50 બોલમાં 120 રનનું યોગદાન આપ્યું હતું, જેમાં એક જ ઓવરમાં છ છગ્ગાનો સમાવેશ થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-family-Tree-8.jpg</image:loc><image:caption><![CDATA[ આર્યના પ્રદર્શનથી તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે દિલ્હી ટીમમાં સ્થાન મળ્યું. તેણે ઉત્તર પ્રદેશ સામે 43 બોલમાં પાંચ ચોગ્ગા અને દસ છગ્ગા સાથે 102 રન બનાવ્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-family-Tree-9.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રિયાંશ આર્યએ 7 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેણે સંજય ભારદ્વાજના કોચિંગ હેઠળ ક્રિકેટ શીખ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-family-Tree-10.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રિયાંશ આર્યએ એક વાર કહ્યું હતું કે ,જો તે ક્રિકેટર ન બન્યો હોત, તો તે તેના માતાપિતાની જેમ શિક્ષક હોત. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Priyansh-Arya-family-Tree-12.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યારે તેણે તેના માતાપિતાને કહ્યું કે તે ક્રિકેટર બનવા માંગે છે, ત્યારે તેઓએ શરત લગાવી કે તેણે રમતગમતની સાથે અભ્યાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તો જ તેઓ તેને મંજૂરી આપશે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/horoscope-today-02-april-2026-daily-horoscope-zodiac-predictions-1422195.html</loc><lastmod>2026-04-02T06:01:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/02-Photo-Rashi.jpg</image:loc>
					<image:title><![CDATA[ 02 Photo Rashi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Aries.jpeg</image:loc><image:caption><![CDATA[ મેષ રાશિ: આજનો દિવસ આનંદથી ભરેલો રહેશે. આજે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. બીજું કે, જ્યારે પણ તમે એકલતા અનુભવો છો, ત્યારે તમારા પરિવારનો ટેકો લો. આજે તમારો ખાલી સમય બિનજરૂરી કાર્યોમાં બગાડી શકાય છે. જો તમે હતાશ અનુભવો છો, તો તમારા જીવનસાથી તરફથી મળેલી ખાસ ભેટ તમારા ઉત્સાહને વધારવામાં ખૂબ અસરકારક સાબિત થશે. (ઉપાય: જીવનસાથીને લીલા રંગના કપડાં ભેટ આપવાથી તમારા પ્રેમ સંબંધને મજબૂત બનાવવામાં મદદ મળશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Taurus.jpeg</image:loc><image:caption><![CDATA[ વૃષભ રાશિ: આજે તમે તમારા વિશે સારું અનુભવશો અને આત્મવિશ્વાસથી ભરપૂર થશો. રોકાણ ઘણીવાર તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે પરિવારમાં પરિસ્થિતિ તમારી અપેક્ષા મુજબ નહીં ચાલે પરંતુ અંતે તમને બધું જ યોગ્ય લાગશે. આજે કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ઘરમાં મતભેદ થવાની શક્યતા છે. જીવનસાથી આજે તમારા વિચારો સાંભળવાને બદલે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે વધુ વલણ ધરાવશે, જેના કારણે તમે થોડા નિરાશ થઈ શકો છો. કેટલાક વ્યક્તિઓ તેમના વ્યવસાય અને શૈક્ષણિક કાર્યોમાં લાભ મેળવશે. અન્ય દિવસોની તુલનામાં, આ દિવસ તમારા જીવનસાથી સાથે વધુ આનંદદાયક રીતે પસાર થશે. (ઉપાય: પારિવારિક જીવનમાં સુમેળ જાળવવા માટે તમારા પલંગ પર ક્રીમ રંગની ચાદરનો ઉપયોગ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gemini.jpeg</image:loc><image:caption><![CDATA[ મિથુન રાશિ: તમારી નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે. જો કે, તેની સાથે ખર્ચ વધવાની શક્યતા છે. આજે સાંજે તમારું ઘર અનિચ્છનીય મહેમાનોથી ભરાઈ શકે છે. પ્રિયજન તમને ખુશ રાખવા માટે કંઈક ખાસ કરશે. લોકો તમારા દૃઢ નિશ્ચય અને ક્ષમતાઓની પ્રશંસા કરશે. આજે ઓફિસથી ઘરે પાછા ફર્યા પછી તમે તમારી મનપસંદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી શકો છો, જે તમારા મનને શાંતિ આપશે. આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે આત્મીય વાતચીત શેર કરવાનો યોગ્ય સમય છે. (ઉપચાર: ઘરમાંથી ફાટેલા કે જૂના કપડાં, કચરો, જૂના અખબારો જેવી વસ્તુઓ દૂર કરવી તમારા પારિવારિક જીવન માટે ફાયદાકારક છે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Cancer.jpeg</image:loc><image:caption><![CDATA[ કર્ક રાશિ: આજે પૈસા બચાવવાની તમારી ઇચ્છા આખરે સાકાર થઈ શકે છે. તમે નોંધપાત્ર બચત કરી શકશો. કાર્યસ્થળ પર પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવતી હોય તેવું લાગે છે. ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો, નહીં તો જીવનમાં પાછળથી તમને પસ્તાવો થશે. બિઝનેસમાં તમને અણધાર્યો નફો પ્રાપ્ત થશે. (ઉપાય: વૈવાહિક આનંદ વધારવા માટે તમારા આહારમાં કેસરનો સમાવેશ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Leo.jpeg</image:loc><image:caption><![CDATA[ સિંહ રાશિ: નજીકના મિત્રો સાથે થોડી ક્ષણો વિતાવો અને આંતરિક શાંતિ મેળવો. આર્થિક રીતે આજે તમે ખૂબ જ મજબૂત દેખાશો. તમે તમારો મોટાભાગનો સમય મિત્રો અને પરિવાર સાથે વિતાવશો. સર્જનાત્મક લોકો સાથે જોડાણ બનાવો, જેમના વિચારો તમારા વિચારો સાથે સુસંગત હોય. આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને બહાર ફરવા લઈ જવાની યોજના બનાવી શકો છો પરંતુ તેમના ખરાબ સ્વાસ્થ્યને કારણે આ યોજના સાકાર નહીં થઈ શકે. જો કે, તેમ છતાંય તમે તમારા જીવનસાથી સાથે કેટલીક ખૂબ જ રોમાંચક પ્રવૃત્તિઓમાં જોડાઈ શકો છો. (ઉપાય: કેળાનું મૂળ રાખવાથી તમારા પારિવારિક જીવનમાં સુમેળ સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Virgo.jpeg</image:loc><image:caption><![CDATA[ કન્યા રાશિ: તમે તમારા દિવસની શરૂઆત યોગ અને ધ્યાનથી કરી શકો છો. આવું કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો. તમારા વ્યવસાયને મજબૂત બનાવવા માટે તમે આજે એક મહત્વપૂર્ણ પગલું ભરી શકો છો, જેના માટે કોઈ નજીકનો સાથી તમને નાણાકીય સહાય આપી શકે છે. આજે તમારા પૌત્ર-પૌત્રીઓ તરફથી તમને અપાર આનંદ મળે તેવી શક્યતા છે. તમે તમારા પ્રિયજન સાથે અદ્ભુત સમય વિતાવી શકો છો. (ઉપાય: પ્રેમ જીવનમાં ગેરસમજ દૂર કરવા માટે દૃષ્ટિહીન વ્યક્તિને ખવડાવવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Libra.jpeg</image:loc><image:caption><![CDATA[ તુલા રાશિ: આજે તમારે મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડશે, જેના કારણે તણાવ અને બેચેની અનુભવી શકે છે. બિઝનેસમાં નવી ડીલ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નાના ભાઈ-બહેન રોકાણને લઈને તમારી સલાહ લઈ શકે છે. આજનો દિવસ રોમાંચક રહેશે, કારણ કે તમારો પ્રિયજન તમને ભેટ આપીને આશ્ચર્યચકિત કરી શકે છે. એક સુખદ સાંજ સુનિશ્ચિત કરવા માટે તમારે આખો દિવસ ખંતથી કામ કરવાની જરૂર છે. આજે જીવનસાથી તમને ખુશ કરવા માટે ઘણા પ્રયત્નો કરતા જોવા મળશે. (ઉપાય: લાલ રંગની બોટલમાં પાણી ભરો અને તેને સૂર્યપ્રકાશમાં રાખો; આ પાણી પીવાથી સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Scorpio.jpeg</image:loc><image:caption><![CDATA[ વૃશ્ચિક રાશિ: તમારી જાતને કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો. માનસિક શાંતિ માટે ખાલી બેસી રહેવાની તમારી આદત નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘર સાથે સંબંધિત રોકાણ નફાકારક સાબિત થશે. બીજું કે, જેમ જેમ દિવસ આગળ વધશે, તેમ તેમ તમારા કોઈ જૂના મિત્ર સાથે સુખદ મુલાકાત થશે. (ઉપાય: સારા સ્વાસ્થ્ય માટે પૂર્વ દિશા તરફ મોં રાખીને ભોજન કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Sagittarius.jpeg</image:loc><image:caption><![CDATA[ ધન રાશિ: તમારી ખુશીઓ બીજાઓ સાથે વહેંચવાથી સુખાકારીમાં વધારો થશે. આજે તમે સંપત્તિ એકઠી કરવાની કળા શીખી શકો છો અને આ કુશળતામાં નિપુણતા મેળવીને, તમે તમારા પૈસા બચાવી શકો છો. તમારા મનમાંથી ચિંતાઓ દૂર કરો અને પરિવાર તેમજ મિત્રો સાથેના તમારા સંબંધો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે તમે તમારા વચનને પૂર્ણ કરવામાં અસમર્થ હોઈ શકો છો, જેના કારણે જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે. ભાગીદારીમાં નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ એક અનુકૂળ દિવસ છે. તમારા પ્રિયજન સાથે સમય વિતાવવો ખૂબ જ જરૂરી છે. દિવસમાં તમારા જીવનસાથી સાથે વાત કરો અને સાથે મળીને બાળકો માટે કંઈક મનોરંજક યોજના બનાવો. (ઉપાય: રસોડામાં બેસીને ભોજન કરવાથી સંબંધો મજબૂત થશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/copricorn.jpeg</image:loc><image:caption><![CDATA[ મકર રાશિ: આજે તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આજે તમે સંપત્તિ કેવી રીતે એકઠી કરવી, તે શીખી શકો છો અને આ કુશળતામાં નિપુણતા મેળવીને, તમે તમારા પૈસા બચાવી શકો છો. ઘરેલું મોરચે, તમારી સમસ્યાઓ એકંદરે સુધરી જશે. આજે તમે ખૂબ જ સુંદર અને મોહક વ્યક્તિને મળશો, તેવી પ્રબળ સંભાવના છે. વ્યવસાયિકોએ શક્ય તેટલી તેમના વેપાર સંબંધિત વિગતો કોઈની સાથે શેર ન કરવી જોઈએ. આ રાશિના વિદ્યાર્થીઓ આજે તેમનો કિંમતી સમય મોબાઇલમાં બગાડી શકે છે. (ઉપાય: હળદર ભેળવેલું દૂધ પીવાથી અને સ્નાન કરતા પહેલા તમારા નહાવાના પાણીમાં હળદર ઉમેરવાથી તમારા કૌટુંબિક જીવનને સુધારવામાં મદદ મળશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Aquarius.jpeg</image:loc><image:caption><![CDATA[ કુંભ રાશિ: આજે તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રગતિ સુનિશ્ચિત થશે. નાણાકીય રીતે, આજે તમે ખૂબ મજબૂત દેખાશો. તમારામાંથી કેટલાક લોકો ઘરેણાં અથવા ઘરગથ્થુ વસ્તુઓ ખરીદી શકે છે. તમે આજે ડેટ પર જઈ શકો છો. આ રાશિના જાતકોએ કાર્યસ્થળ પર જરૂર કરતાં વધુ બોલવાનું ટાળવું જોઈએ, કારણ કે આમ કરવાથી તેમની વ્યાવસાયિક છબી પર નકારાત્મક અસર પડી શકે છે. આ રાશિના વ્યવસાય માલિકોને બિઝનેસમાં આજે નુકસાન થવાની સંભાવના છે. તમારા નવરાશના સમયમાં તમે કોઈની સાથે સામાજિકતા નહીં કરવાનું પસંદ કરશો અને તેના બદલે એકાંતમાં આનંદ મેળવશો. (ઉપાય: પીળા રંગના ફૂટવેર પહેરવાથી તમારી નોકરી અથવા વ્યવસાયમાં પ્રગતિ થશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Pisces.jpeg</image:loc><image:caption><![CDATA[ મીન રાશિ: તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શક્ય છે કે, આજે તમે વધુ પડતો ખર્ચ કરશો. જો કે, આવી બાબતોમાં સાવધાનીનો અભાવ નાણાકીય નુકસાનનું કારણ બની શકે છે. તમારે તમારા બાળકો સાથે થોડો સમય વિતાવવાની જરૂર છે, તેમનામાં સારા મૂલ્યો કેળવવા જોઈએ અને તેમને તેમની જવાબદારીઓ વિશે શીખવવાની જરૂર છે. આ એક નફાકારક દિવસ છે, તેથી પ્રયાસ કરો અને આગળ વધો. ઉત્તમ તક તમારી રાહ જોઈ રહી છે. તમે આજે અચાનક કામ પરથી રજા લેવાનું વિચારી શકો છો, જેથી તમારા પરિવાર સાથે થોડો સમય પસાર કરી શકો. (ઉપાય: પીપળાના ઝાડના મૂળમાં તેલ ચઢાવવાથી તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/ipl-2026-delhi-capitals-dominate-lsg-rizvis-heroics-secure-first-win-1422530.html</loc><lastmod>2026-04-01T23:22:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-Delhi-Capitals-Dominate-LSG-Rizvis-Heroics-Secure-First-Win-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ IPL 2026 Delhi Capitals Dominate LSG, Rizvi&#039;s Heroics Secure First Win (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-Delhi-Capitals-Dominate-LSG-Rizvis-Heroics-Secure-First-Win-1.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026 ની પાંચમી મેચમાં Delhi Capitals એ Lucknow Super Giants સામે એકતરફી જીત મેળવી હતી. લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હીએ 142 રનનું લક્ષ્ય સરળતાથી હાંસલ કરીને ટૂર્નામેન્ટમાં જીત સાથે પોતાની શરૂઆત કરી. ખાસ વાત એ રહી કે દિલ્હીએ IPLમાં સતત પાંચમી વખત લખનૌને હરાવ્યું છે અને 2023 પછીથી LSG સામે એક પણ મેચ હાર્યું નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-Delhi-Capitals-Dominate-LSG-Rizvis-Heroics-Secure-First-Win-2.jpg</image:loc><image:caption><![CDATA[ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું દિલ્હીના કેપ્ટન Axar Patel નું નિર્ણય સંપૂર્ણ રીતે યોગ્ય સાબિત થયો. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 18.4 ઓવરમાં માત્ર 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. Abdul Samad એ 36 અને Mitchell Marsh એ 35 રન બનાવ્યા, પરંતુ અન્ય બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં. દિલ્હી તરફથી Lungi Ngidi અને T Natarajan એ 3-3 વિકેટ ઝડપી, જ્યારે Kuldeep Yadav એ 2 વિકેટ લઈને લખનૌને મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવ્યું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-Delhi-Capitals-Dominate-LSG-Rizvis-Heroics-Secure-First-Win-3.jpg</image:loc><image:caption><![CDATA[ રન ચેઝ દરમિયાન દિલ્હીની શરૂઆત ખૂબ નબળી રહી. Mohammed Shami એ ઇનિંગ્સના પહેલા જ બોલ પર KL Rahul ને આઉટ કર્યો. ત્યારબાદ Nitish Rana (15), Pathum Nissanka (1) અને અક્ષર પટેલ (0) પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા. માત્ર 4.3 ઓવરમાં 26 રનમાં 4 વિકેટ ગુમાવીને દિલ્હી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-Delhi-Capitals-Dominate-LSG-Rizvis-Heroics-Secure-First-Win-4.jpg</image:loc><image:caption><![CDATA[ આ કઠિન પરિસ્થિતિમાં Sameer Rizvi એ શાનદાર બેટિંગ કરીને મેચનો રંગ બદલી નાખ્યો. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા રિઝવીએ 47 બોલમાં અણનમ 70 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઇક રેટ 148.93 રહ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-Delhi-Capitals-Dominate-LSG-Rizvis-Heroics-Secure-First-Win-5.jpg</image:loc><image:caption><![CDATA[ રિઝવીએ Tristan Stubbs (39*) સાથે મળીને પાંચમી વિકેટ માટે 119 રનની મજબૂત ભાગીદારી કરી. આ ભાગીદારી દિલ્હીની જીત માટે નિર્ણાયક સાબિત થઈ. અંતે દિલ્હીએ 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું અને IPL 2026 માં જીત સાથે અભિયાનની શરૂઆત કરી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/how-much-to-fuel-an-airplane-shocking-cost-and-liters-for-a-full-tank-revealed-1422493.html</loc><lastmod>2026-04-01T22:08:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/How-Much-to-Fuel-an-Airplane-Shocking-Cost-and-Liters-for-a-Full-Tank-Revealed-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ How Much to Fuel an Airplane Shocking Cost and Liters for a Full Tank Revealed (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/How-Much-to-Fuel-an-Airplane-Shocking-Cost-and-Liters-for-a-Full-Tank-Revealed-6.jpg</image:loc><image:caption><![CDATA[ હાલમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછતની ચર્ચા ચાલી રહી છે. સંભવિત અછતને ધ્યાનમાં રાખીને ઘણા લોકો પોતાની કાર અને બાઇકમાં ઇંધણ ભરાવી રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક વિમાનની ટાંકી ભરવા માટે કેટલું ઇંધણ જરૂરી હોય છે? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/How-Much-to-Fuel-an-Airplane-Shocking-Cost-and-Liters-for-a-Full-Tank-Revealed-1.jpg</image:loc><image:caption><![CDATA[ છેલ્લા એક મહિનાથી યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાંથી ક્રૂડ ઓઇલનો પુરવઠો ખોરવાયો છે. જેના પરિણામે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. માત્ર એટલું જ નહીં, પરંતુ વિમાનોમાં વપરાતું એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પણ ખૂબ મોંઘું બન્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/How-Much-to-Fuel-an-Airplane-Shocking-Cost-and-Liters-for-a-Full-Tank-Revealed-2.jpg</image:loc><image:caption><![CDATA[ દિલ્હીમાં ATFની કિંમત પ્રતિ કિલોલીટર ₹2.07 લાખ સુધી પહોંચી ગઈ છે, જે ગયા મહિનાની સરખામણીએ લગભગ બમણી છે. અગાઉ આ કિંમત ₹96,638 પ્રતિ કિલોલીટર હતી, જે હવે વધીને ₹207,341 થઈ ગઈ છે. જોકે, ભારત સરકારે સ્થાનિક ફ્લાઇટ્સ માટે ATFના ભાવ પર નિયંત્રણ રાખ્યું છે અને તેમાં માત્ર આશરે 25 ટકાનો વધારો કર્યો છે. આ કારણે મુસાફરોને સીધો ફાયદો મળી રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/How-Much-to-Fuel-an-Airplane-Shocking-Cost-and-Liters-for-a-Full-Tank-Revealed-4.jpg</image:loc><image:caption><![CDATA[ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ પુરવઠા પર અસર પડી છે. ઘણા દેશોમાં ઇંધણની અછત સર્જાઈ રહી છે અને લોકો વધુમાં વધુ ઇંધણ સ્ટોક કરવા તરફ વળી રહ્યા છે. પરંતુ જો વાત વિમાનોની કરીએ, તો તેમાં ઇંધણની જરૂરિયાત બહુ જ મોટી હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/How-Much-to-Fuel-an-Airplane-Shocking-Cost-and-Liters-for-a-Full-Tank-Revealed-5.jpg</image:loc><image:caption><![CDATA[ ટૂંકા અને મધ્યમ અંતરના વિમાનો, જેમ કે બોઇંગ 737 અથવા એરબસ A320, સામાન્ય રીતે એક સમયે આશરે 23,000 થી 27,000 લિટર જેટલું ઇંધણ લઈ શકે છે. એટલે કે, તેમની ટાંકી સંપૂર્ણ ભરવા માટે લગભગ 27,000 લિટર ઇંધણની જરૂર પડે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/How-Much-to-Fuel-an-Airplane-Shocking-Cost-and-Liters-for-a-Full-Tank-Revealed-7.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યારે લાંબા અંતરના વિમાનોની વાત કરીએ, ત્યારે તેમની ટાંકી ક્ષમતા ઘણી વધારે હોય છે. આવા વિમાનોમાં એક સમયે આશરે 3,20,000 લિટર સુધી ઇંધણ ભરવામાં આવી શકે છે, જેનાથી તેઓ લાંબા અંતરની ફ્લાઇટ્સ સરળતાથી પૂરી કરી શકે છે. આથી સ્પષ્ટ થાય છે કે વિમાનમાં ઇંધણ ભરવાનું કામ માત્ર ટેક્નિકલ જ નહીં, પણ આર્થિક રીતે પણ ખૂબ જ મોટું છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/ipl-2026-pathum-nissankas-inspiring-journey-from-grassroots-to-cricket-fame-1422479.html</loc><lastmod>2026-04-01T21:11:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-Pathum-Nissankas-Inspiring-Journey-from-Grassroots-to-Cricket-Fame-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ IPL 2026 Pathum Nissanka&#039;s Inspiring Journey from Grassroots to Cricket Fame (2) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-Pathum-Nissankas-Inspiring-Journey-from-Grassroots-to-Cricket-Fame-2.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026ની પાંચમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચાર ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક આપી, જેમાં શ્રીલંકાના પ્રતિભાશાળી બેટ્સમેન Pathum Nissanka પણ સામેલ હતો. નિસંકાની કહાની ખરેખર પ્રેરણાદાયક છે, જે મહેનત અને સંઘર્ષનું ઉત્તમ ઉદાહરણ આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-Pathum-Nissankas-Inspiring-Journey-from-Grassroots-to-Cricket-Fame-1.jpg</image:loc><image:caption><![CDATA[ દિલ્હી કેપિટલ્સે લખનૌ સામેની મેચમાં નિસંકાને ડેબ્યૂ કેપ આપી. જમણા હાથનો આ ઓપનર કેપ્ટન KL Rahul સાથે ઇનિંગ્સની શરૂઆત કરતો જોવા મળ્યો. ફ્રેન્ચાઇઝીએ તેના વ્હાઇટ બોલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને ₹4 કરોડમાં ટીમમાં સામેલ કર્યો છે. નિસંકા પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સારો અનુભવ છે, જેમાં 18 ટેસ્ટ, 77 ODI અને 91 T20 મેચોનો સમાવેશ થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-Pathum-Nissankas-Inspiring-Journey-from-Grassroots-to-Cricket-Fame-3.jpg</image:loc><image:caption><![CDATA[ નિસંકાની કારકિર્દી પર નજર કરીએ તો, તેણે ટેસ્ટ ક્રિકેટમાં 18 મેચોમાં 45ની સરેરાશથી 1305 રન બનાવ્યા છે. ODIમાં તેણે 77 મેચોમાં 2920 રન બનાવ્યા છે, જેમાં 18 અડધી સદી અને 7 સદીનો સમાવેશ થાય છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, તેણે લગભગ 90 ઇનિંગ્સમાં 31.15ની સરેરાશથી 2648 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 19 અડધી સદી સામેલ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-Pathum-Nissankas-Inspiring-Journey-from-Grassroots-to-Cricket-Fame-4.jpg</image:loc><image:caption><![CDATA[ નિસંકાની સફળતા પાછળ તેના પરિવારનો મોટો ફાળો છે. તેની માતા મંદિરની બહાર ફૂલ વેચતી હતી, જ્યારે તેના પિતા કોલંબોના સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ્સમેન તરીકે કામ કરતા હતા. તેઓ ઘાસ કાપવાથી લઈને પિચ તૈયાર કરવા સુધીના કામ કરતા હતા. આજે તેમનો પુત્ર વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLમાં રમતો જોવા મળે છે, જે ખરેખર ગર્વની વાત છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2026-Pathum-Nissankas-Inspiring-Journey-from-Grassroots-to-Cricket-Fame-5.jpg</image:loc><image:caption><![CDATA[ કારકિર્દીના મહત્વના હાઇલાઇટ્સમાં, નિસંકાએ 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં જ સદી ફટકારી હતી. વિદેશી ધરતી પર ડેબ્યૂમાં સદી ફટકારવાનો અનોખો રેકોર્ડ પણ તેના નામે છે. ODI ક્રિકેટમાં પણ તેણે ઈતિહાસ રચ્યો હતો, જ્યારે 9 ફેબ્રુઆરી 2024ના રોજ અફઘાનિસ્તાન સામે અણનમ 210 રન બનાવી તેણે શ્રીલંકા માટે પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આ સાથે તેણે Sanath Jayasuriyaનો 189 રનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ખાસ વાત એ છે કે નિસંકાએ માત્ર 52 ઇનિંગ્સમાં ODI ક્રિકેટમાં 2000 રન પૂરા કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. હવે IPLમાં તેનો પ્રદર્શન કેટલું અસરકારક રહે છે તે જોવું રસપ્રદ રહેશે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ipl-2026-father-sachin-tendulkar-is-not-arjun-tendulkars-idol-than-who-1422456.html</loc><lastmod>2026-04-01T20:53:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Arjun-Sachin-Tendulkar.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News IPL 2026 father Sachin Tendulkar is not Arjun Tendulkars idol than who ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Arjun-Sachin-Tendulkar-5.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયેલો અર્જુન તેંડુલકર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરના બદલામાં ટીમમાં સામેલ થયેલા અર્જુનને દિલ્હી કેપિટલ્સ સામે સિઝનની પહેલી મેચમાં તક મળી નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Arjun-Sachin-Tendulkar-3.jpg</image:loc><image:caption><![CDATA[ અર્જુન તેંડુલકર, જેણે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું, તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. તેમ છતાં, અત્યાર સુધી તે પોતાનું સ્થાન મજબૂત બનાવી શક્યા નથી. તેના પિતા સચિન તેંડુલકરની પ્રતિષ્ઠાને ધ્યાનમાં લેતા તેના પર દબાણ પણ વધારે રહ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Arjun-Sachin-Tendulkar-7.jpg</image:loc><image:caption><![CDATA[ એક પોડકાસ્ટ દરમિયાન, જ્યારે અર્જુનને તેના આદર્શ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે સ્પષ્ટ રીતે યુવરાજ સિંહનું નામ લીધું. યુવરાજની બેટિંગ સ્ટાઈલ અને તેની આક્રમકતા અર્જુનને ખૂબ ગમે છે. બોલિંગ વિશે પૂછતા તેણે કહ્યું કે યુવરાજ સ્પિનર હતો જ્યારે તે પોતે પેસ બોલર છે, એટલે બંનેની શૈલી અલગ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Arjun-Sachin-Tendulkar-8.jpg</image:loc><image:caption><![CDATA[ મુંબઈ ટીમમાં કઠિન સ્પર્ધાને કારણે અર્જુનને વધુ તક મળી નહોતી. આ કારણે તે મહત્વપૂર્ણ નિર્ણય લઈ ગોવા તરફ રવાના થયો. ગોવામાં રમવાથી તેને સતત મેચ રમવાની તક મળી અને તેની રમત સુધારવામાં મદદ મળી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Arjun-Sachin-Tendulkar-9.jpg</image:loc><image:caption><![CDATA[ અર્જુને સ્વીકાર્યું કે કોઈપણ ખેલાડી માટે નિયમિત રમવું અત્યંત જરૂરી છે. ગોવામાં જોડાવાનો તેનો મુખ્ય હેતુ વધુ જવાબદારી લેવાનો અને સર્વાંગી વિકાસ કરવાનો હતો. હવે લખનૌ ટીમ સાથે જોડાયા બાદ, તે પોતાની પ્રતિભા સાબિત કરવા અને IPLમાં મજબૂત ઓળખ બનાવવા માટે પ્રયત્નશીલ છે. (PC:PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-prices-set-for-massive-rally-investors-alert-as-gold-may-hit-20000-and-silver-breaks-records-1422439.html</loc><lastmod>2026-04-01T20:38:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold (4) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ETF-02-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ છેલ્લા કેટલાક અઠવાડિયામાં સોનાએ જાણે પોતાની ખોવાયેલી ચમક પાછી મેળવી લીધી છે. કિંમતોમાં અચાનક ઉછાળો આવ્યો અને તે પ્રતિ ઔંસ $4,760 ની નજીક પહોંચી ગઈ છે. બજારમાં ભારે હલચલ છે, રોકાણકારો મુંઝવણમાં છે અને દરેક જગ્યાએ એક જ સવાલ ગુંજી રહ્યો છે કે, શું સોનું $5,000 સુધી જશે અને ચાંદી $90 ને સ્પર્શશે? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-8.jpg</image:loc><image:caption><![CDATA[ ડૉલરની નબળાઈ, ઈરાન તણાવમાં ઘટાડો અને વ્યાજ દરના અનિશ્ચિત માહોલે આ બાબતને વધુ રસપ્રદ બનાવી દીધી છે. અગાઉ જ્યારે માર્ચ મહિનામાં સોનું જાણે પોતાની ચમક ખોઈ બેઠું હતું અને કિંમતોમાં 11% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે બજારમાં ડર હતો. બીજું કે, તેલ મોંઘું થઈ રહ્યું હતું, મોંઘવારી વધી રહી હતી અને એવું લાગતું હતું કે, વ્યાજ દર હજુ ઉપર જશે. બસ આ બાબતને ધ્યાનમાં લઈને રોકાણકારો ધીરે ધીરે ગોલ્ડથી અંતર બનાવી રહ્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ જો કે, પછીથી અચાનક સ્થિતિ બદલાઈ ગઈ. અમેરિકી ડૉલર થોડો નબળો પડ્યો અને લગભગ 0.4% નો ઘટાડો થયો. બસ અહીંથી જ સોનાની વાર્તાએ નવો વળાંક લીધો. ડૉલર નબળો પડતા વિશ્વના બાકીના દેશો માટે સોનું સસ્તું થઈ ગયું. એવામાં ખરીદદારો પાછા ફર્યા, માંગ વધી અને કિંમતો વધવા લાગી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ દરમિયાન એક સમાચાર આવ્યા કે, ઈરાન સાથે જોડાયેલા સંઘર્ષનો અંત આવી શકે છે. ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું કે, આગામી 2-3 અઠવાડિયામાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે અને બજારનો મૂડ બદલાઈ ગયો. શેરબજારમાં ચિંતાનું માહોલ હતું અને એવામાં રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરવાનું શરૂ કર્યું. બસ ત્યારબાદ ફરી એકવાર રોકાણકારોની નજર ગોલ્ડ પર ટકી ગઈ. ધીરે ધીરે સોનું $4,700 ને પાર કરી ગયું અને $4,760 સુધી પહોંચી ગયું, જે 1 એપ્રિલ 2026 ની સાંજ સુધીમાં 20 માર્ચ પછીનું સૌથી ઊંચું સ્તર હતું. હવે સવાલ એ ઊઠી રહ્યો છે કે, શું આ માત્ર એક ઉછાળો છે કે મોટી રેલીની શરૂઆત? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Bhutan-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ Goldman Sachs કહે છે કે, વર્ષ 2026 સુધીમાં સોનું $5,400 સુધી જઈ શકે છે, જ્યારે J.P. Morgan અને Deutsche Bank પણ $4,450 થી $5,055 ની રેન્જ બતાવી રહ્યા છે. ટૂંકમાં સંકેત સ્પષ્ટ છે કે, મોટી ચાલ શક્ય છે. જો કે, આ વાર્તા પાછળ ઘણા કારણો પણ છે. પહેલું,  ઉભરતા બજારોની સેન્ટ્રલ બેંક સતત સોનું ખરીદી રહી છે. તેઓ પોતાના ફોરેક્સ રિઝર્વને મજબૂત કરી રહ્યા છે. બીજું કે, પશ્ચિમી દેશોમાં ગોલ્ડ ETF માં નાણાં ઝડપથી આવી રહ્યા છે અને અંતે બજાર માની રહ્યું છે કે, અમેરિકામાં આ વર્ષે રેટ કટ (વ્યાજ દરમાં ઘટાડો) નહીં થાય પરંતુ જો સ્થિતિ બદલાય અને વર્ષ 2026 માં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થાય, તો રિયલ ઈન્ટરેસ્ટ રેટ નીચે આવશે તેમજ ગોલ્ડને મોટો સપોર્ટ મળશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Getty-Images-silver-.jpg</image:loc><image:caption><![CDATA[ ચાંદી હાલમાં $75 ની આસપાસ છે, તે થોડી નબળી જરૂર દેખાઈ રહી છે પરંતુ તેની પોતાની એક અલગ વાર્તા છે. ચાંદી માત્ર રોકાણ નથી પણ એક ઇન્ડસ્ટ્રિયલ મેટલ છે. ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં માંગ વધશે, તો તે ઝડપથી ભાગી શકે છે. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સોનું દોડે છે, ત્યારે ચાંદી તેનાથી પણ વધુ ઝડપથી દોડે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Bhutan-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ જો સોનું $5,400 સુધી પહોંચે છે, તો ભારતમાં તેની કિંમત પ્રતિ 10 ગ્રામ અંદાજે 1,75,000 રૂપિયા સુધી જઈ શકે છે. ટૂંકમાં હાલના સ્તરથી અંદાજે 20,000 રૂપિયાની વધુ તેજી શક્ય છે. ધ્યાન રાખવા જેવુ એ છે કે, બજાર હજુ પણ અનિશ્ચિત છે. પહેલા પણ ઘણીવાર માર્કેટ સેન્ટિમેન્ટ સકારાત્મક દેખાઈ રહ્યું હતું પરંતુ પછીથી સ્થિતિ બગડી હતી. એવામાં નિષ્ણાતો કહી રહ્યા છે કે, ઉતાવળમાં નિર્ણય ન લો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/qatar-eases-visa-rules-tourists-can-now-extend-stay-in-minutes-via-metrash2-app-amid-middle-east-tensions-1422428.html</loc><lastmod>2026-04-01T20:24:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/13-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ 13 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/12.jpg</image:loc><image:caption><![CDATA[ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને ઈરાન સાથેના સંભવિત સંઘર્ષની આશંકાઓ વચ્ચે, કતારે વિશ્વને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે પ્રવાસીઓ માટે ખુલ્લું અને સુરક્ષિત છે. જીસીસી (GCC) દેશોના વ્યાપક સુધારાના ભાગરૂપે કતારે પોતાની ઇમિગ્રેશન પ્રક્રિયાને અત્યંત સરળ અને ડિજિટલ બનાવી દીધી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/15.jpg</image:loc><image:caption><![CDATA[ હવે વિઝા એક્સટેન્શન માટે નહીં ખાવા પડે ધક્કા: કતારમાં 30 દિવસના વિઝા ઓન અરાઈવલ પર ગયેલા પ્રવાસીઓ હવે કોઈપણ કતારમાં ઉભા રહ્યા વગર &#039;Metrash2&#039; મોબાઈલ એપ દ્વારા પોતાના રોકાણને વધુ 30 દિવસ માટે લંબાવી શકશે. આ પ્રક્રિયા માત્ર બે મિનિટમાં પૂર્ણ થાય છે. ઘણા દેશોના નાગરિકો માટે આ એક્સટેન્શન મફત છે, પરંતુ શરત એટલી જ છે કે તમારી પાસે વેલિડ હેલ્થ ઇન્શ્યોરન્સ અને રિટર્ન ટિકિટ હોવી જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/14.jpg</image:loc><image:caption><![CDATA[ હેલ્થ ઇન્શ્યોરન્સ હવે ફરજિયાત: ફેબ્રુઆરી 2023 થી કતારે 30 દિવસથી વધુ રોકાનારા તમામ પ્રવાસીઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ અનિવાર્ય બનાવ્યો છે. રજિસ્ટર્ડ પ્રોવાઈડર પાસેથી માત્ર 50 કતારી રિયાલ (આશરે ₹1,400) માં આ વીમો મેળવી શકાય છે. જો તમારી પાસે પહેલેથી જ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ હોય જેમાં કતાર કવર થતું હોય, તો તમારે નવો વીમો લેવાની જરૂર નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/13.jpg</image:loc><image:caption><![CDATA[ નિયમો તોડ્યા તો ખિસ્સું ખાલી થશે!: કતાર પ્રવાસીઓનું સ્વાગત તો કરે છે, પરંતુ કાયદામાં કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. જો કોઈ પ્રવાસી વિઝાની અવધિ પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે રોકાશે, તો તેને પ્રતિ દિવસ 200 કતારી રિયાલ (આશરે ₹5,177) નો દંડ ભરવો પડશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/16.jpg</image:loc><image:caption><![CDATA[ GCC ગ્રાન્ડ ટુર્સ વિઝા: 2026 નો માસ્ટર પ્લાન: કતારના આ ફેરફારો એકલા નથી. વર્ષ 2026 સુધીમાં સાઉદી અરેબિયા, UAE, કુવૈત, બહેરીન અને ઓમાન સાથે મળીને &#039;GCC ગ્રાન્ડ ટુર્સ વિઝા&#039; લોન્ચ કરવાની તૈયારી છે. આ યુરોપના શૈનગેન વિઝા જેવો હશે, જેના દ્વારા પ્રવાસીઓ એક જ પરમિટ પર છ ગલ્ફ દેશોમાં 90 દિવસ સુધી મુસાફરી કરી શકશે. ઈરાન યુદ્ધની ભીતિ વચ્ચે પણ આ દેશો પોતાની વૈશ્વિક છબી સુધારવા અને પર્યટનને વેગ આપવા મક્કમ દેખાય છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/the-real-power-behind-the-world-types-of-coal-explained-and-why-india-and-china-still-rely-on-it-in-2026-1422369.html</loc><lastmod>2026-04-01T19:28:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/7-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ 7 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/5.jpg</image:loc><image:caption><![CDATA[ દુનિયા ગમે તેટલી આધુનિક બને, પણ ભારે ઉદ્યોગો અને વીજળીના સતત પુરવઠા માટે કોલસો આજે પણ અનિવાર્ય છે. વર્ષ 2026 માં ચીન 4.8 અબજ ટન ઉત્પાદન સાથે મોખરે છે, જ્યારે ભારત અને ઇન્ડોનેશિયા તેની પાછળ છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક કોલસો સરખો નથી હોતો? જાણો કોલસાના 4 મુખ્ય પ્રકારો: કોણ કેટલું પાવરફુલ? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/6.jpg</image:loc><image:caption><![CDATA[ એન્થ્રેસાઇટ (હાર્ડ કોલ): આ કોલસાનો સૌથી શુદ્ધ અને સર્વોચ્ચ પ્રકાર છે. તેમાં 86% થી 97% કાર્બન હોય છે. તે ઓછો ધુમાડો આપે છે અને સૌથી વધુ ગરમી પેદા કરે છે. તે ખૂબ જ દુર્લભ છે અને મુખ્યત્વે ધાતુ ઉદ્યોગમાં વપરાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/8.jpg</image:loc><image:caption><![CDATA[ બિટ્યુમિનસ (સોફ્ટ કોલ): દુનિયામાં સૌથી વધુ આ પ્રકારનો કોલસો વપરાય છે. તેમાં 45% થી 86% કાર્બન હોય છે. તેનો ઉપયોગ વીજળી પેદા કરવા અને સ્ટીલ બનાવવા (કોકિંગ કોલ) માટે અનિવાર્ય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/10.jpg</image:loc><image:caption><![CDATA[ સબ-બિટ્યુમિનસ: આ કોલસો બિટ્યુમિનસ અને લિગ્નાઈટ વચ્ચેની કડી છે. તેમાં 35% થી 45% કાર્બન હોય છે. તેમાં સલ્ફર ઓછું હોવાથી તે બાળવામાં થોડો &#039;સ્વચ્છ&#039; માનવામાં આવે છે અને વીજળી મથકોમાં ઈંધણ તરીકે વપરાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/9.jpg</image:loc><image:caption><![CDATA[ લિગ્નાઈટ (બ્રાઉન કોલ): આ સૌથી કાચો અને નબળો કોલસો છે. તેમાં માત્ર 25% થી 35% કાર્બન અને 45% જેટલો ભેજ હોય છે. તે વજનમાં ભારે હોવાથી તેને દૂર મોકલવા પરવડતું નથી, તેથી ખાણની નજીક આવેલા પાવર પ્લાન્ટ્સમાં જ તેનો ઉપયોગ થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/4.jpg</image:loc><image:caption><![CDATA[ 2026 માં કોલસો કેમ છે અનિવાર્ય?: વૈશ્વિક બજારમાં કુદરતી ગેસના ભાવમાં થતી વધ-ઘટ વચ્ચે કોલસો દેશોને &#039;એનર્જી સિક્યોરિટી&#039; પૂરી પાડે છે. ખાસ કરીને ભારત અને ચીન જેવા દેશો માટે 24/7 વીજળીનો પુરવઠો જાળવી રાખવા માટે કોલસો સૌથી સસ્તું અને ભરોસાપાત્ર સાધન છે. વિકાસશીલ દેશોમાં ગરીબી દૂર કરવા અને GDP ગ્રોથ જાળવી રાખવા માટે કોલસો એક આર્થિક બ્રિજનું કામ કરી રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/7.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યારે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન ખોરવાય છે, ત્યારે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કોલસો જ દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપે છે. ભલે દુનિયા ગ્રીન એનર્જી તરફ વળી રહી હોય, પણ સ્ટીલ અને સિમેન્ટ જેવા પાયાના ઉદ્યોગો આજે પણ કોલસા વગર અધૂરા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/have-you-ever-wondered-why-there-are-60-minutes-in-an-hour-1422393.html</loc><lastmod>2026-04-01T19:08:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/history-of-time-measurement-thum.jpeg</image:loc>
					<image:title><![CDATA[ Have you ever wondered why there are 60 minutes in an hour ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/history-of-time-measurement-thum.jpeg</image:loc><image:caption><![CDATA[ આપણે બધા ઘડિયાળ વાંચતા શીખીએ છીએ, પણ કદાચ ધ્યાન નથી આપતા કે એક કલાકમાં 60 મિનિટ અને એક મિનિટમાં 60 સેકન્ડ કેમ હોય છે, 100 કેમ નહીં. આજે આપણે 10 આધારિત ગણિત પદ્ધતિ વાપરીએ છીએ, છતાં સમય 60 ભાગોમાં વહેંચાયેલો છે. તેનું મુખ્ય કારણ એ છે કે હજારો વર્ષ પહેલાં સુમેરિયન સંસ્કૃતિએ 60 આધારિત ગણતરી પદ્ધતિ વિકસાવી હતી, જે સરળ ગણતરી માટે અનુકૂળ હતી. એ જ પદ્ધતિ આજે પણ સમય માપવામાં ઉપયોગમાં લેવાઈ રહી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/history-of-time-measurement-3.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ અમે રોજિંદા જીવનમાં ખાવાનું, કામ, અભ્યાસ કે ઊંઘ જેવી બધી બાબતો સમય મુજબ કરીએ છીએ, એટલે સમયનું મહત્વ ખૂબ છે. આપણે જાણીએ છીએ કે દિવસમાં 24 કલાક, કલાકમાં 60 મિનિટ અને મિનિટમાં 60 સેકન્ડ હોય છે, પરંતુ આ પદ્ધતિ કોઈ એક દિવસમાં બની નથી. તે ઘણા વર્ષો દરમિયાન પ્રાચીન સંસ્કૃતિઓ દ્વારા વિકસિત થઈ છે. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/history-of-time-measurement-5.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ લગભગ 5,000 વર્ષ પહેલાં મેસોપોટેમિયામાં રહેતા લોકો સમય અને ગણિતમાં આગળ હતા. તેમણે 60 આધારિત ગણતરી પદ્ધતિ વિકસાવી હતી. દિવસને નાના ભાગોમાં વહેંચવા માટે તેમણે 12 અને 60 નો ઉપયોગ કર્યો. તેમને પૃથ્વીનું વિજ્ઞાન ખબર ન હોવા છતાં, તેમણે દિવસ અને રાતને 12-12 ભાગોમાં વહેંચી દીધા, જે આજની સમય પદ્ધતિનું આધાર બન્યું. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/history-of-time-measurement-4.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ મેસોપોટેમિયાના લોકોએ 60 નંબર પસંદ કર્યો કારણ કે તેઓ આંગળીઓથી ગણતરી કરતા હતા. એક હાથની આંગળીઓની ગાંઠો ગણીને તેઓ 12 સુધી પહોંચતા અને બીજા હાથની 5 આંગળીઓથી તેને ગણતા, એટલે 12 × 5 = 60 થાય. આ રીતે તેઓ સરળતાથી 60 સુધી ગણતરી કરી શકતા. 60 એવી સંખ્યા છે જેને ઘણા આંકડાથી સરળતાથી ભાગી શકાય છે, એટલે ખગોળશાસ્ત્ર અને વેપારમાં ગણતરી સરળ બની. આ કારણે જ એક કલાકમાં 60 મિનિટનો નિયમ બન્યો. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/history-of-time-measurement-6.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ 60 એક એવી સંખ્યા છે જેને ઘણા નાના આંકડાથી સરળતાથી ભાગી શકાય છે, એટલે સમય અને વસ્તુઓને ભાગોમાં વહેંચવું સહેલું બનતું હતું. તેથી પ્રાચીન વેપારીઓ અને ખગોળશાસ્ત્રીઓ માટે 60 બહુ અનુકૂળ સાબિત થયો. ત્યારબાદ પ્રાચીન ઇજિપ્તના લોકોએ સૂર્યના પડછાયાના આધાર પર દિવસને 12 કલાક દિવસના પ્રકાશ અને 12 કલાક રાત્રિમાં વહેંચ્યો, એટલે કુલ 24 કલાકની પદ્ધતિ શરૂ થઈ. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/history-of-time-measurement-7.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ શરૂઆતમાં 24 કલાકની પદ્ધતિ બધે સ્વીકારાઈ નહોતી અને લોકો પોતાની જરૂર મુજબ સમય માપતા હતા. પછી યુરોપમાં યાંત્રિક ઘડિયાળો આવ્યા પછી સમય માપવું સરળ અને ચોક્કસ બન્યું. 17મી સદીમાં સેકન્ડનું સચોટ માપન શરૂ થયું અને 60 સેકન્ડની પદ્ધતિ સ્થિર થઈ ગઈ. ત્યારબાદ ગેલિલિયો અને ક્રિશ્ચિયન હ્યુજેન્સે લોલક ઘડિયાળો બનાવી સમય માપનને વધુ સચોટ બનાવ્યું. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/history-of-time-measurement-9.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન સમયને 10 આધારિત બનાવવાનો પ્રયાસ થયો હતો, જેમાં દિવસને 10 કલાક અને દરેક કલાકને 100 મિનિટમાં વહેંચાયો હતો. પરંતુ આ પદ્ધતિ ઉપયોગમાં મુશ્કેલ લાગી, તેથી તેને જલ્દી છોડવામાં આવી અને ફરીથી 60 આધારિત સમય પ્રણાલી સ્વીકારી લેવામાં આવી. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/antilia-11th-floor-secret-nita-ambanis-priests-and-rituals-1422306.html</loc><lastmod>2026-04-01T18:39:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Secret-of-11th-floor-of-antilia-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Secret of 11th floor of antilia ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Secret-of-11th-floor-of-antilia.jpg</image:loc><image:caption><![CDATA[ મુકેશ અંબાણીના antilia માં અહીં સ્વિમિંગ પૂલ, સ્પા, જીમ, થિયેટર સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ તાજેતરમાં એક રસપ્રદ દાવો સામે આવ્યો છે, જેના કારણે એન્ટિલિયાનો 11મો માળ ચર્ચામાં આવ્યો છે. એક વાયરલ વીડિયોમાં જણાવાયું છે કે આ ખાસ માળ પૂજારીઓ માટે બનાવવામાં આવ્યો છે અને અહીં માત્ર તેઓ જ રહે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Antilia-11th-Floor-Secret-Nita-Ambanis-Priests-and-Rituals-2.jpg</image:loc><image:caption><![CDATA[ દાવા અનુસાર, આ માળ પર નિયમિત રીતે પૂજા, યજ્ઞ અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે Nita Ambani ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવવા માટે ધાર્મિક વિધિઓને વિશેષ મહત્વ આપે છે. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે, જેથી પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Antilia-11th-Floor-Secret-Nita-Ambanis-Priests-and-Rituals-3.jpg</image:loc><image:caption><![CDATA[ એન્ટિલિયામાં એક વિશાળ મંદિર પણ હોવાની ચર્ચા છે, જેમાં સોના, ચાંદી અને રત્નોથી સજાવેલી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. નવરાત્રી, ગણેશ ચતુર્થી અને શિવ પૂજા જેવા પ્રસંગોએ અહીં વિશેષ ઉજવણી કરવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Antilia-11th-Floor-Secret-Nita-Ambanis-Priests-and-Rituals-5.jpg</image:loc><image:caption><![CDATA[ જોકે, આ તમામ દાવાઓ અંગે અંબાણી પરિવાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી. તેથી આ માહિતીને વાયરલ દાવા તરીકે જ જોવી યોગ્ય રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Antilia-11th-Floor-Secret-Nita-Ambanis-Priests-and-Rituals-6.jpg</image:loc><image:caption><![CDATA[ રસપ્રદ વાત એ છે કે અંબાણી પરિવાર પોતે 27મા માળે રહે છે. Nita Ambaniએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ માળ પર પૂરતો સૂર્યપ્રકાશ, તાજી હવા અને શાંતિ મળે છે, જે પરિવાર માટે વધુ આરામદાયક છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Antilia-11th-Floor-Secret-Nita-Ambanis-Priests-and-Rituals-7.jpg</image:loc><image:caption><![CDATA[ એકંદરે, એન્ટિલિયા માત્ર વૈભવનું પ્રતિક નથી, પરંતુ તેમાં આધુનિક જીવનશૈલી સાથે ધાર્મિક પરંપરાનું પણ સમન્વય જોવા મળે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/india-hidden-gold-silver-reserves-fact-and-mysterious-knowledge-about-7-places-that-can-make-india-a-gold-power-1422340.html</loc><lastmod>2026-04-01T18:24:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold (2) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Bhutan-4.jpg</image:loc><image:caption><![CDATA[ ભારત ખનિજ સંસાધનોથી સમૃદ્ધ દેશ છે અને અહીં સોનાના ભંડાર પણ મોટી માત્રામાં ઉપલબ્ધ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ભારત પાસે હજારો ટન સોનાના સંસાધનો છે  પરંતુ તેમાંથી ખૂબ જ ઓછા હિસ્સાનું ખોદકામ (Mining) થઈ શક્યું છે. આ જ કારણ છે કે,  દેશમાં ગોલ્ડ માઇનિંગની હજુ પણ ઘણી શક્યતાઓ રહેલી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Bhutan-5.jpg</image:loc><image:caption><![CDATA[ કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ (KGF): કર્ણાટકમાં આવેલી આ ભારતની સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક સોનાની ખાણ છે. તેની શરૂઆત અંગ્રેજોએ 19મી સદીના અંતમાં કરી હતી અને તે વર્ષ 2001માં બંધ થઈ ગઈ હતી. આ ખાણ વિશ્વની સૌથી ઊંડી ખાણોમાં ગણાતી હતી, જ્યાં ખાણિયાઓએ 3 કિલોમીટરથી વધુ ઊંડાઈ સુધી જવું પડતું હતું. અહીંથી લાંબા સમય સુધી મોટાપાયે સોનું કાઢવામાં આવ્યું હતું પરંતુ બાદમાં વધતા ખર્ચ અને ઘટતા ઉત્પાદનને કારણે તેને બંધ કરવી પડી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ETF-02-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ હુટ્ટી ગોલ્ડ માઇન્સ: કર્ણાટકના રાયચુર જિલ્લામાં આવેલી આ ખાણ અત્યારના સમયમાં ભારતની સૌથી મુખ્ય કાર્યરત (Active) સોનાની ખાણ માનવામાં આવે છે. તેનું સંચાલન &#039;હુટ્ટી ગોલ્ડ માઇન્સ કંપની લિમિટેડ&#039; કરે છે. અહીં દર વર્ષે મર્યાદિત માત્રામાં પણ નિયમિતપણે સોનાનું ઉત્પાદન થાય છે. આ વિસ્તારમાં ખોદકામનો ઇતિહાસ ઘણો જૂનો માનવામાં આવે છે અને અહીં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-2.jpg</image:loc><image:caption><![CDATA[ સોનભદ્ર: ઉત્તર પ્રદેશનો આ જિલ્લો વર્ષ 2020માં સોનાના સંભવિત મોટા ભંડારના સમાચારોને કારણે ચર્ચામાં આવ્યો હતો. જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ અહીં ઘણી જગ્યાએ સોના સાથે જોડાયેલા સંસાધનોની ઓળખ કરી હતી. એવામાં પાછળથી સ્પષ્ટ થયું હતું કે, આ એક અનુમાનિત સંસાધન છે, તેને તરત જ ખોદકામ યોગ્ય રિઝર્વ માનવું જોઈએ નહીં. તેમ છતાં, ભવિષ્યમાં ખોદકામની દ્રષ્ટિએ આ વિસ્તાર મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-3.jpg</image:loc><image:caption><![CDATA[ ગણજુર ગોલ્ડ પ્રોજેક્ટ: આ કર્ણાટકની સોનાની ખાણ છે, જેને &#039;ડેક્કન ગોલ્ડ માઇન્સ લિમિટેડ&#039; દ્વારા વિકસાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટને લઈને ઘણા વર્ષોથી પર્યાવરણીય અને વહીવટી મંજૂરી મળવાની આશા રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી અહીં મોટાપાયે ઉત્પાદન શરૂ થઈ શક્યું નથી પરંતુ તેને ભવિષ્યની મહત્વની યોજનાઓમાં ગણવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-4.jpg</image:loc><image:caption><![CDATA[ જોન્નાગીરી ગોલ્ડ પ્રોજેક્ટ: આંધ્રપ્રદેશમાં આવેલો આ એક આધુનિક ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટ છે. આ પણ ડેક્કન ગોલ્ડ માઇન્સ સાથે જોડાયેલો છે અને અહીં ઓપન-પિટ (ખુલ્લી ખાણ) ટેકનોલોજીથી ખોદકામની યોજના બનાવવામાં આવી છે. તાજેતરમાં આ પ્રોજેક્ટ પર કામ તેજ થયું છે અને તેને ભારતમાં ગોલ્ડ પ્રોડક્શન વધારવાની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-6.jpg</image:loc><image:caption><![CDATA[ લાવા (લાવા બેલ્ટ): ઝારખંડના ચાંડિલમાં આવેલી આ ખાણને પણ સોનાની સંભવિત ખાણ તરીકે જોવામાં આવે છે. અહીં હજુ મોટાપાયે ખોદકામ શરૂ થયું નથી પરંતુ પ્રાથમિક સર્વે જણાવે છે કે,  આ વિસ્તારમાં સોના સહિત અનેક ખનિજો હોઈ શકે છે. ભવિષ્યમાં ટેકનોલોજી અને રોકાણ મળતા આ વિસ્તાર પણ મહત્વનો બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-02-7.jpg</image:loc><image:caption><![CDATA[ રામાગીરી ગોલ્ડ ફીલ્ડ્સ: આંધ્રપ્રદેશમાં આવેલી આ એક જૂની સોનાની ખાણ છે, જ્યાં અંગ્રેજોના સમયમાં ખોદકામ કરવામાં આવતું હતું. જો કે, પાછળથી તે બંધ થઈ ગઈ હતી પરંતુ મિનરલ એક્સપ્લોરેશન એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડે અહીં ફરીથી શક્યતાઓ શોધવાનું કામ કર્યું છે. એવું માનવામાં આવે છે કે, આ વિસ્તારમાં હજુ પણ સોનાની સાથે અન્ય ખનિજો ઉપલબ્ધ છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ipl-2026-lsg-vs-dc-lucknow-super-giants-vs-delhi-capitals-pitch-report-1422367.html</loc><lastmod>2026-04-01T18:02:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LSG-vs-DC-4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News IPL 2026 LSG vs DC Lucknow Super Giants vs Delhi Capitals pitch report ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LSG-vs-DC-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026માં આજની મેચ બંને ટીમો માટે ખૂબ મહત્વની છે. રિષભ પંત લખનૌનું નેતૃત્વ કરશે, જ્યારે અક્ષર પટેલ દિલ્હી ટીમના કેપ્ટન તરીકે જોવા મળશે. બંને કેપ્ટન અગાઉ ગત સિઝનમાં પણ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LSG-vs-DC-4.jpg</image:loc><image:caption><![CDATA[ બેટિંગમાં લખનૌની ટીમમાં રિષભ પંત, મિશેલ માર્શ, એડન માર્કરામ અને નિકોલસ પૂરન મહત્વના ખેલાડીઓ છે. દિલ્હી તરફથી કેએલ રાહુલ, ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સ સારો દેખાવ કરી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LSG-vs-DC-1.jpg</image:loc><image:caption><![CDATA[ બોલિંગ વિભાગમાં લખનૌ માટે મોહમ્મદ શમી અને એનરિચ નોર્ટજે મહત્વપૂર્ણ રહેશે. જ્યારે દિલ્હીની બોલિંગ કુલદીપ યાદવ અને લુંગી એનગીડી પર નિર્ભર રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LSG-vs-DC-6.jpg</image:loc><image:caption><![CDATA[ એકાના સ્ટેડિયમની પિચ પહેલા ધીમી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે. નવી પિચ પર બેટિંગ થોડી સરળ બની છે. શરૂઆતમાં બેટ્સમેનને મદદ મળે છે, પરંતુ પછી રન બનાવવું મુશ્કેલ બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LSG-vs-DC-5.jpg</image:loc><image:caption><![CDATA[ ઝાકળ પણ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેથી ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, જેથી પછી બેટિંગ કરવી સરળ બને. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LSG-vs-DC.jpg</image:loc><image:caption><![CDATA[ મેચની આગાહી મુજબ લખનૌ ટીમ થોડી મજબૂત લાગી રહી છે. તેમ છતાં, બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ક્રિકેટમાં કંઈપણ થઈ શકે છે, તેથી ચાહકો રોમાંચક મેચની અપેક્ષા રાખશે. (PC:PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/war-impact-on-markets-where-should-you-invest-1-lakh-gold-stock-market-or-debt-fund-tips-for-high-return-1422287.html</loc><lastmod>2026-04-01T16:42:48+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Photos-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Photos (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SHARE-market-5.jpg</image:loc><image:caption><![CDATA[ પશ્ચિમ એશિયામાં ઈરાન યુદ્ધ અને કાચા તેલની કિંમતોમાં થતાં વધારાએ વૈશ્વિક બજારોને હચમચાવી દીધા છે. રોકાણકારો તમામ એસેટ્સમાં ઝડપથી પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે અને નાણાં સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં આની અસર સોના, શેરબજાર અને કોમોડિટી પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તમામમાં સતત ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SHARE-market-4.jpg</image:loc><image:caption><![CDATA[ આવા વાતાવરણમાં મોટો પ્રશ્ન એ છે કે, જો કોઈ રોકાણકાર પાસે ₹1 લાખ હોય, તો તેણે પૈસા ક્યાં રોકવા જોઈએ? શું બજારનો ઘટાડો ખતરો છે કે રોકાણની નવી તક? નિષ્ણાતોનો મત સમજતા પહેલા અલગ-અલગ એસેટ ક્લાસને સમજવા જરૂરી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/AI-4.jpg</image:loc><image:caption><![CDATA[ ઈક્વિટી (શેરબજાર): આ લાંબાગાળે સૌથી વધુ રિટર્ન આપતું રોકાણ માનવામાં આવે છે. તે મોંઘવારી કરતા વધુ રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તેમાં ઉતાર-ચઢાવ પણ વધુ હોય છે. આ એવા રોકાણકારો માટે વધુ સારું માનવામાં આવે છે, જેઓ જોખમ લેવા તૈયાર હોય અને ઓછામાં ઓછા 3 થી 5 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ જાળવી શકે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/jayk7MomentGetty-Images.jpg</image:loc><image:caption><![CDATA[ ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ: આ રોકાણમાં સ્થિરતા લાવે છે. આમાં તમારા પૈસા સરકાર કે કોઈ કંપનીને ઉધાર આપવામાં આવે છે અને બદલામાં નક્કી કરેલું વ્યાજ મળે છે. તેમાં નાણાં પ્રમાણમાં સુરક્ષિત રહે છે અને જરૂર પડે સરળતાથી ઉપાડી પણ શકાય છે. જો કે, તેમાં રિટર્ન સામાન્ય રીતે ઈક્વિટી કરતા ઓછું હોય છે. આ રોકાણ ટૂંકાગાળાના લક્ષ્યો માટે અને બજાર ઘટતી વખતે સુરક્ષા આપવા માટે ઉપયોગી માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ETF-02-3.jpg</image:loc><image:caption><![CDATA[ સોનું: સોનાને હંમેશા સુરક્ષા આપતી એસેટ માનવામાં આવે છે. બજારમાં અનિશ્ચિતતા, મોંઘવારી કે આર્થિક સંકટ સમયે ગોલ્ડ સારું પ્રદર્શન કરી શકે છે. આ કારણોસર, તેને પોર્ટફોલિયોમાં સંતુલન જાળવી રાખતા રોકાણ તરીકે જોવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SHARE-market-1.jpg</image:loc><image:caption><![CDATA[ સ્ટોકિફાય (Stockify) ના ફાઉન્ડર અને સીઈઓ પીયૂષ ઝુનઝુનવાલાના જણાવ્યા અનુસાર, જો તેમની પાસે રોકાણ માટે ₹1 લાખ હોય, તો તેઓ તેને અલગ-અલગ એસેટ ક્લાસમાં વહેંચશે. તેમનું કહેવું છે કે, સંતુલિત પોર્ટફોલિયોમાં ઈક્વિટી, ડેબ્ટ અને ગોલ્ડ ત્રણેયનું મિશ્રણ હોવું જોઈએ. ઝુનઝુનવાલા સલાહ આપે છે કે, રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોનો 50 થી 60% હિસ્સો ઈક્વિટીમાં, 20 થી 30% ડેબ્ટમાં અને 10 થી 20% ગોલ્ડમાં રાખવો જોઈએ. આનાથી ગ્રોથ, સ્થિરતા અને સુરક્ષા ત્રણેયનું સંતુલન જળવાઈ રહે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SHARE-market-3.jpg</image:loc><image:caption><![CDATA[ સ્ક્રિપબોક્સ (Scripbox) ના મેનેજિંગ પાર્ટનર સચિન જૈન કહે છે કે, જો તેમની પાસે આજે રોકાણ માટે ₹1 લાખ હોય, તો તેઓ સંતુલિત એસેટ એલોકેશન અપનાવશે. તેમના મતે, આશરે ₹60,000 ઈક્વિટીમાં રોકી શકાય છે, કારણ કે લાંબાગાળે સંપત્તિ બનાવવા માટે ઈક્વિટી જરૂરી છે. આશરે ₹30,000 ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકી શકાય છે, જેનાથી લિક્વિડિટી જળવાઈ રહે છે અને બજારની અસ્થિરતા સામે સુરક્ષા મળે છે. બાકીના ₹10,000 ગોલ્ડમાં રોકી શકાય છે, જે મોંઘવારી સામે રક્ષણ આપે છે અને સમય જતાં પોર્ટફોલિયોને સંતુલિત કરવામાં મદદ કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SHARE-market-6.jpg</image:loc><image:caption><![CDATA[ ચોઈસ વેલ્થ (Choice Wealth) ના સીઈઓ નિકુંજ સરાફ ના જણાવ્યા મુજબ, જો તેમની પાસે રોકાણ માટે ₹1 લાખ હોય, તો તેઓ પોર્ટફોલિયોને ઈક્વિટી તરફના ઝુકાવ સાથે બનાવશે પરંતુ સંપૂર્ણપણે એક જ બજાર પર નિર્ભર રહેશે નહીં. તેમની વ્યૂહરચના મુજબ, 65% ઈક્વિટી, 15% ગ્લોબલ ઈક્વિટી, 10% ગોલ્ડ અને 10% ડેબ્ટ અથવા મલ્ટી એસેટમાં રોકાણ કરી શકાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/SHARE-market.jpg</image:loc><image:caption><![CDATA[ ફિનએજ (FinEdge) ના કો-ફાઉન્ડર અને સીઈઓ હર્ષ ગહલૌત નું કહેવું છે કે, રોકાણમાં એક જ રણનીતિ દરેક માટે સાચી હોતી નથી. રોકાણની સાચી વહેંચણી બજારની સ્થિતિ કરતા રોકાણકારના લક્ષ્ય, રોકાણનો સમયગાળો અને જોખમ લેવાની ક્ષમતા પર વધુ નિર્ભર કરે છે. જો રોકાણનો સમય લાંબો હોય, તો પોર્ટફોલિયોમાં ઈક્વિટીનો હિસ્સો વધુ રાખી શકાય છે, જ્યારે ડેબ્ટ અને ગોલ્ડ ઓછા રાખી શકાય છે. જો લક્ષ્ય નજીક હોય, તો રોકાણનો મોટો હિસ્સો ડેબ્ટમાં રાખવો વધુ હિતાવહ છે અને ઈક્વિટીનો હિસ્સો ઘટાડી શકાય છે. ગોલ્ડને ડાયવર્સિફિકેશન માટે પોર્ટફોલિયોમાં 10% સુધી રાખી શકાય છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/how-isometric-exercise-lowers-blood-pressure-naturally-1422251.html</loc><lastmod>2026-04-01T16:02:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Isometric-Exercise-thum.jpeg</image:loc>
					<image:title><![CDATA[ How Isometric Exercise Helps Lower High Blood Pressure Naturally ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Isometric-Exercise-thum-1.jpeg</image:loc><image:caption><![CDATA[ હાઈ બ્લડ પ્રેશર, જેને હાયપરટેન્શન પણ કહેવામાં આવે છે, આજકાલ ઘણા લોકોમાં જોવા મળતી ગંભીર આરોગ્ય સમસ્યા છે. જ્યારે હૃદય લોહીને પમ્પ કરે છે અને તે ધમનીઓ પર વધુ દબાણ પાડે છે, ત્યારે આ સ્થિતિ ઉભી થાય છે. બ્લડ પ્રેશર બે આંકડામાં માપવામાં આવે છે,  એક સિસ્ટોલિક અને બીજું ડાયસ્ટોલિક. સામાન્ય રીતે 120/80 ને નોર્મલ માનવામાં આવે છે, પરંતુ જો તે 130/80 કે તેથી વધુ હોય, તો તેને હાઈ બ્લડ પ્રેશર તરીકે ગણવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Isometric-Exercise-2.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ દિવસ દરમિયાન બ્લડ પ્રેશરમાં થોડી વધઘટ થવી સ્વાભાવિક છે, પરંતુ જો તે સતત વધારે જ રહે તો તે આરોગ્ય માટે જોખમી બની શકે છે. આ સ્થિતિમાં હૃદયને વધુ મહેનત કરવી પડે છે અને ધીમે ધીમે ધમનીઓ તેમની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. જો સમયસર ધ્યાન ન આપવામાં આવે, તો તેની અસર હૃદય, કિડની, આંખો અને મગજ જેવા મહત્વપૂર્ણ અંગો પર પડી શકે છે. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Isometric-Exercise-3.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ આવી પરિસ્થિતિમાં બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા માટે કસરત ખૂબ અસરકારક માનવામાં આવે છે.  270 અભ્યાસોના એક નવા વિશ્લેષણમાં અલગ-અલગ પ્રકારની કસરતો બ્લડ પ્રેશર ઘટાડવામાં કેટલી મદદરૂપ છે તેની તપાસ કરવામાં આવી. પરિણામે એવું જાણવા મળ્યું કે સ્થિર (આઇસોમેટ્રિક) કસરતો સૌથી વધુ અસરકારક સાબિત થઈ. બાકીની કસરતો પણ ફાયદાકારક હતી, પરંતુ દિવાલ પાસે બેસવાની જેવી આઇસોમેટ્રિક કસરતો જેટલો અસરકારક લાભ આપતી નહોતી. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Isometric-Exercise-4.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ આઇસોમેટ્રિક કસરતો એવી હોય છે જેમાં સ્નાયુઓ કામ કરે છે, પરંતુ શરીરના સાંધા હલતા નથી. એટલે કે, તમે એક જ સ્થિતિમાં રહીને સ્નાયુઓ પર દબાણ રાખો છો. જેમ કે દિવાલ સામે બેસવું, હાથથી કંઈક મજબૂત રીતે પકડવું અથવા પગથી કોઈ સ્થિર વસ્તુને દબાવવી. નિષ્ણાતો કહે છે કે જ્યારે સ્નાયુઓ થોડો સમય સુધી તાણમાં રહે છે, ત્યારે તે જગ્યાએ લોહીનો પ્રવાહ થોડોક ઘટે છે. પરંતુ દબાણ છોડતા જ લોહી ફરી ઝડપથી વહે છે, જેના કારણે રક્તવાહિનીઓ ઢીલી પડે છે અને આ પ્રક્રિયા બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદરૂપ બને છે. ( Credits: AI Generated ) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Isometric-Exercise-5.jpg.jpeg</image:loc><image:caption><![CDATA[ પણ આ કસરતો સંપૂર્ણપણે જોખમમુક્ત છે એવું માનવું યોગ્ય નથી. નિષ્ણાતો મુજબ, જો સ્નાયુઓ લાંબા સમય સુધી તાણમાં રહે તો બ્લડ પ્રેશર થોડા સમય માટે વધી પણ શકે છે. તેથી જે લોકોને પહેલાથી હૃદયની સમસ્યા હોય અથવા બ્લડ પ્રેશર યોગ્ય રીતે નિયંત્રિત ન હોય, તેમણે આ કસરતો શરૂ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આઇસોમેટ્રિક કસરતો બ્લડ પ્રેશર કાબૂમાં રાખવામાં મદદરૂપ બની શકે છે, પરંતુ તેને સાચી રીતથી અને સાવચેતી સાથે કરવી ખૂબ મહત્વપૂર્ણ છે. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: AI Generated ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ipl-2026-bcci-announces-schedule-for-india-vs-zimbabwe-t20-series-1422263.html</loc><lastmod>2026-04-01T16:02:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Team-India-2026-04-01T153826.163.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking News IPL 2026 BCCI announces schedule for India vs Zimbabwe T20 series ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Team-India-2026-04-01T153846.501.jpg</image:loc><image:caption><![CDATA[ IPL 2026 વચ્ચે BCCI એ ટીમ ઈન્ડિયાની વધુ એક સિરીઝની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા જુલાઈ 2026માં ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચોની T20 શ્રેણી રમવા જઈ રહી છે. આ શ્રેણી 23 થી 26 જુલાઈ દરમિયાન યોજાશે અને તમામ મેચો હરારેમાં રમાશે. BCCI દ્વારા આ શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Team-India-2026-04-01T153826.163-1.jpg</image:loc><image:caption><![CDATA[ હાલમાં ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ IPL 2026માં વ્યસ્ત છે. લીગ પૂર્ણ થયા પછી ખેલાડીઓને આરામનો સમય ઓછો મળશે, કારણ કે તરત જ આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી શરૂ થવાની છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Team-India-2026-04-01T153909.562.jpg</image:loc><image:caption><![CDATA[ છેલ્લા ચાર વર્ષમાં ભારતનો આ ત્રીજો ઝિમ્બાબ્વે પ્રવાસ હશે. 2022માં ભારતે ત્યાં ODI શ્રેણી રમી હતી, જ્યારે 2024માં પાંચ મેચોની T20 શ્રેણી યોજાઈ હતી. હવે ફરી એકવાર બંને ટીમો T20 ફોર્મેટમાં આમને-સામને જોવા મળશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Team-India-2026-04-01T153930.507.jpg</image:loc><image:caption><![CDATA[ આ T20 શ્રેણીમાં 23, 25 અને 26 જુલાઈએ ત્રણ મેચ યોજાશે.  T20 શ્રેણી બાદ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે એક ODI શ્રેણી પણ યોજાવાની છે, જે ભારતમાં રમાશે. ખાસ વાત એ છે કે 2002 પછી પ્રથમ વખત બંને દેશો વચ્ચે ભારતની ધરતી પર વન-ડે શ્રેણી યોજાશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Team-India-2026-04-01T154033.889.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતનો વ્યસ્ત શેડ્યૂલ અહીં પૂરો નથી થતો. IPL બાદ ટીમ પ્રથમ અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે ટેસ્ટ અને ODI શ્રેણી રમશે. ત્યારબાદ ટીમ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં બંને ફોર્મેટમાં મેચો રમાશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Team-India-2026-04-01T153759.875.jpg</image:loc><image:caption><![CDATA[ તાજેતરમાં બંને ટીમો T20 વર્લ્ડ કપ 2026 માં પણ ટકરાઈ હતી. તે મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 72 રનથી જીત મેળવી હતી. ભારતે પહેલા બેટિંગ કરીને 256 રન બનાવ્યા હતા, જ્યારે ઝિમ્બાબ્વે 184 રન સુધી જ પહોંચી શક્યું હતું. (PC:PTI/X/BCCI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/condom-prices-in-india-likely-to-rise-soon-as-war-impact-disrupts-petrochemical-supply-and-increases-production-cost-1422231.html</loc><lastmod>2026-04-01T15:44:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Photos-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Photos (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Photos-5.jpg</image:loc><image:caption><![CDATA[ ખાડી વિસ્તારમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સાથે જોડાયેલા યુદ્ધની અસર હવે માત્ર તેલ અને ગેસ સુધી સીમિત રહી નથી પરંતુ સામાન્ય લોકોની રોજિંદી વસ્તુઓ સુધી પહોંચવા લાગી છે. હવે સમાચાર છે કે, આગામી સમયમાં ભારતમાં કોન્ડોમના ભાવ પણ વધી શકે છે. એક રિપોર્ટ અનુસાર, આ આખી સ્થિતિનું મૂળ પેટ્રોકેમિકલ સપ્લાય ચેઈનમાં આવેલો અવરોધ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Photos-4.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ મુજબ, ભારતની કોન્ડોમ ઈન્ડસ્ટ્રી 8,000 કરોડ રૂપિયાની છે. પેટ્રોકેમિકલ સપ્લાય ચેઈનમાં આવેલા વિક્ષેપને કારણે જરૂરી કાચા માલની અછત સર્જાઈ છે, જેની અસર દેશના કોન્ડોમ ઉત્પાદન ક્ષેત્ર પર પડી છે, જે 400 કરોડથી વધુ યુનિટ્સનું ઉત્પાદન કરે છે. જો કાચા માલની અછત ચાલુ રહેશે, તો આગામી સમયમાં કોન્ડોમના ભાવમાં વધારો થઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Photos-3.jpg</image:loc><image:caption><![CDATA[ કોન્ડોમ બનાવવા માટે સિલિકોન ઓઈલ અને એમોનિયા જેવા ચોક્કસ કાચા માલની જરૂર હોય છે. સિલિકોન ઓઈલનો ઉપયોગ લ્યુબ્રિકન્ટ તરીકે થાય છે, જ્યારે એમોનિયા લેટેક્સને સુરક્ષિત અને સ્થિર રાખવામાં મદદ કરે છે. યુદ્ધ અને સપ્લાયમાં અવરોધને કારણે સિલિકોન ઓઈલની ઉપલબ્ધતા ઘટી ગઈ છે, જેનાથી કંપનીઓ સામે ઉત્પાદનને લઈને અનિશ્ચિતતા વધી છે. આ સાથે જ એમોનિયાની કિંમતોમાં પણ ભારે ઉછાળો આવવાની આશંકા છે, જેની કિંમત 40 થી 50 ટકા સુધી વધી શકે છે. આ ઉપરાંત, પેકેજિંગમાં વપરાતા PVC અને એલ્યુમિનિયમ ફોઈલ જેવી સામગ્રી પણ મોંઘી થઈ રહી છે. આ તમામ કારણોસર કોન્ડોમ બનાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Photos-2.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતમાં આ સેક્ટરની મોટી કંપનીઓ જેવી કે HLL Lifecare, Mankind Pharma અને Cupid અત્યારે આ સંકટનો સામનો કરી રહી છે. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે, કાચા માલની અછત અને મોંઘવારીને કારણે ઉત્પાદન તેમજ સમયસર ડિલિવરી કરવી મુશ્કેલ બની રહી છે. સાથે જ, લોજિસ્ટિક્સમાં આવેલી મુશ્કેલીઓએ સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે. સ્થિતિ આગળ જતાં વધુ બગડી શકે છે, કારણ કે સરકાર જરૂરી સેક્ટરોને પ્રાથમિકતા આપતા પેટ્રોકેમિકલ સંસાધનોની ફાળવણી ઘટાડી શકે છે. એવામાં કોન્ડોમ ઈન્ડસ્ટ્રીને મળતો સપ્લાય હજુ ઘટી શકે છે, જેનાથી ભાવમાં વધારો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Photos-1.jpg</image:loc><image:caption><![CDATA[ ખાસ વાત એ છે કે, આ માત્ર બિઝનેસની સમસ્યા નથી પરંતુ સામાજિક ચિંતા પણ બની શકે છે. ભારતમાં કોન્ડોમનો ઉપયોગ ફેમિલી પ્લાનિંગ અને વસ્તી નિયંત્રણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કિંમતો વધશે તો તેનો ઉપયોગ ઘટી શકે છે, જેની અસર સમાજ પર પણ પડી શકે છે. ઈરાન યુદ્ધની અસર હવે ધીમે-ધીમે સામાન્ય જીવનની વસ્તુઓ સુધી પહોંચી રહી છે. LPG બાદ હવે કોન્ડોમ જેવા જરૂરી પ્રોડક્ટ પર વધતી કિંમતો દર્શાવે છે કે, વૈશ્વિક સંકટ કેવી રીતે દરેક વ્યક્તિના ખિસ્સા અને જીવનને પ્રભાવિત કરી શકે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/ipl-2026-rishabh-pant-diet-eat-only-one-food-to-recover-after-accident-1422224.html</loc><lastmod>2026-04-01T15:39:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rishabh-Pant-DIET-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rishabh Pant DIET 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rishabh-Pant-DIET-3.jpg</image:loc><image:caption><![CDATA[ IPLની લખનઉં સુપર જાયન્ટના કેપ્ટન ઋષભ પંતને 2022માં કાર એક્સિડેન્ટમાં ગંભીર ઈજા થઈ હતી. ઈજાને કારણે તે લાંબો સમય બેડ રેસ્ટ પર રહ્યો અને ક્રિકેટ મેદાનથી પણ દૂર રહ્યો હતો. જોકે એક્સિડન્ટ બાદ પંતને ઘણી ઝડપથી રિકવરી મેળવી લીધી અને ફરી પાછો મેદાન પર ઉતરી આવ્યો. હવે તે IPLની લખનઉં સુપર જાયન્ટ ટીમથી રમી રહ્યો છે ત્યારે પંતે ઝડપથી રિકવી મેળવવા તેના આહારમાં શું સામેલ કર્યું ચાલો જાણીએ. (ફોટો ક્રેડિટ-Revsportz) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rishabh-Pant-DIET-4.jpg</image:loc><image:caption><![CDATA[ તેની ઝડપી રિકવરી ફક્ત તબીબી સારવારને આભારી ન હતી; તેના આહારમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પંતે જાતે જ તેની રિકવરી યાત્રા વિશે લોકપ્રિય કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં ખુલાસો કર્યો હતો.  (ફોટો ક્રેડિટ-Revsportz) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rishabh-Pant-DIET-.jpg</image:loc><image:caption><![CDATA[ ક્રિકેટરે કહ્યું હતુ કે તેમના અકસ્માત પછી, તેમણે ફક્ત બે થી ત્રણ મહિના સુધી માત્રને માત્ર એકલી ખીચડી ખાધી હતી. તમને પણ જાણીને નવાઈ લાગશે કે કોઈ અકસ્માત વાળો વ્યક્તિ માત્ર ખીચડી ખાઈને કઈ રીતે સાજો થઈ શકે છે. પણ ન્યૂટ્રીશન સ્વાતી જેને પંતની રિકવરીમાં મોટો ભાગ ભજવ્યો હતો તેણે રોજ ખીચડી ખાવાના ફાયદા જણાવ્યા હતા.   (ફોટો ક્રેડિટ-Revsportz) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rishabh-Pant-DIET-5.jpg</image:loc><image:caption><![CDATA[ સ્વાતિએ સમજાવ્યું કે ખીચડી એ ઋષભ પંતના સ્વસ્થ થવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નોંધપાત્ર રીતે, સ્વાતિએ પંતના વ્યક્તિગત પોષણશાસ્ત્રી તરીકે સેવા આપે છે, આ હકીકત તેમણે તેમના વીડિયો પોસ્ટમાં પણ પ્રકાશિત કરી હતી. તેમણે સમજાવ્યું કે ખીચડી તેમના શરીરમાં ઊંડા, કુદરતી ઉપચાર પ્રક્રિયાને સરળ બનાવે છે. નિષ્ણાતોના મતે, આઘાત, બળતરા અથવા ઈજાના સમયે, શરીરને આહાર જટિલતાની જરૂર નથી; તેના બદલે, તેને સલામતી અને સંતુલનની જરૂર છે.  (ફોટો ક્રેડિટ-Revsportz) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rishabh-Pant-DIET-2.jpg</image:loc><image:caption><![CDATA[ સ્વાતીએ વધુમાં સમજાવ્યું કે તેમણે અકસ્માત પછી પંતના સ્વસ્થ થવામાં મદદ કરવા માટે આ પરંપરાગત આયુર્વેદિક વાનગી જાણી જોઈને પસંદ કરી હતી. તે બળતરા ઘટાડવા, શક્તિ વધારવા અને પાચન સ્વાસ્થ્ય સુધારવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. તેથી, ખીચડી ને ક્યારેય ઓછી ના આંકની જોઈએ. ખીચડી - જેને ઘણીવાર બીમાર વ્યક્તિનો ખોરાક તરીકે ઓળખવામાં આવે છે - તે તમારા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે.  (ફોટો ક્રેડિટ-Revsportz) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rishabh-Pant-DIET-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ જ કારણ છે કે, આજના સમયમાં, ઘણા આધુનિક રમતવીરો તેમના સ્વસ્થ થવામાં મદદ કરવા માટે ખીચડી તરફ વળ્યા છે. તે સંપૂર્ણપણે સાત્વિક, આરોગ્યપ્રદ અને શક્તિ વધારનારી વાનગી છે.  (ફોટો ક્રેડિટ-Revsportz) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/airtel-recharge-plan-leaves-jio-stunned-packed-with-benefits-for-less-than-50-rs-1422186.html</loc><lastmod>2026-04-01T15:21:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/airtel-recharge-plan.jpg</image:loc>
					<image:title><![CDATA[ airtel recharge plan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Best-Broadband-Plans-in-India-JioFiber-vs-Airtel-Xstream-Fiber-Speed.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતી એરટેલે તેના યુઝર્સ માટે માત્ર ₹48 ની કિંમતનો એક અવિશ્વસનીય સસ્તો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. નોંધનીય છે કે, તેની ઓછી કિંમત હોવા છતાં, આ પ્લાન 30 દિવસની સંપૂર્ણ માન્યતા અવધિ સાથે આવે છે. કંપનીએ આ પ્લાન તેની સત્તાવાર વેબસાઇટ અને એરટેલ થેંક્સ એપ પર ઉપલબ્ધ કરાવ્યો છે, જેનાથી યુઝર્સ તેને સરળતાથી ચાલુ કરી શકે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/6-67.jpg</image:loc><image:caption><![CDATA[ આ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમને વધારાના ડેટાની જરૂર હોય છે. તે કુલ 1GB ડેટા આપે છે પરંતુ તેમાં કોલિંગ સુવિધાઓ સામેલ નથી; મૂળભૂત રીતે, તે ડેટા એડ-ઓન પ્લાન તરીકે કામ કરે છે. વધુમાં, યુઝર્સને JioHotstar નું સબ્સ્ક્રિપ્શન મળે છે, જે પેકેજમાં મનોરંજનનો એક તત્વ ઉમેરે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/lpg-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ વધુમાં, એરટેલે તાજેતરમાં ₹399 ની કિંમતનો બીજો પ્લાન લોન્ચ કર્યો છે, જે 28 દિવસની માન્યતા સાથે આવે છે. આ પ્લાન હેઠળ, વપરાશકર્તાઓ દેશભરમાં અમર્યાદિત કોલિંગનો આનંદ માણી શકે છે. તે 2.5GB ડેટા, 100 SMS અને મફત રાષ્ટ્રીય રોમિંગ જેવા દૈનિક લાભો પણ પ્રદાન કરે છે - જે તેને ઉચ્ચ ડેટા અને કોલિંગ વપરાશની જરૂરિયાતો ધરાવતા વપરાશકર્તાઓ માટે એક ઉત્તમ પસંદગી બનાવે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/artial-1.jpg</image:loc><image:caption><![CDATA[ અન્ય બજેટ-ફ્રેંડલી વિકલ્પોની વાત કરીએ તો, કંપની ₹100 નો પ્લાન પણ ઓફર કરે છે. આ પ્લાન 30 દિવસની માન્યતા સાથે કુલ 6GB હાઇ-સ્પીડ ડેટા પ્રદાન કરે છે. પાછલા પ્લાનની જેમ, આ એક ડેટા-ઓન્લી પ્લાન છે જેમાં JioHotstar સબ્સ્ક્રિપ્શન પણ સામેલ છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/02/Airtel-Ends-Free-Perplexity-Pro-AI-Subscription-What-Existing-Users-Need-to-Know-3.jpg</image:loc><image:caption><![CDATA[ આ સસ્તો પ્લાન વર્તમાન IPL સીઝન દરમિયાન વપરાશકર્તાઓ માટે ખાસ ઉપયોગી સાબિત થઈ શકે છે. JioHotstar પર મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ હોવાથી, આટલી ઓછી કિંમતે ડેટા અને OTT ઍક્સેસ બંને મેળવવી વપરાશકર્તાઓ માટે ખૂબ જ ફાયદાકારક સોદો બની જાય છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/jio-5-1-7.jpg</image:loc><image:caption><![CDATA[ હવે એરટેલની સરખામણીમાં, રિલાયન્સ જિયો તેના પ્રીપેડ વપરાશકર્તાઓને ઓછામાં ઓછા ₹100 થી શરૂ થતા રિચાર્જ વિકલ્પો દ્વારા JioHotstar લાભોની ઍક્સેસ આપે છે. જો કે, કિંમત બિંદુ વધારે હોવા છતાં, તે યોજનાઓમાં સમાવિષ્ટ એકંદર લાભો પણ અલગ કેલિબરના છે. જ્યારે કેટલાક બજેટ-ફ્રેંડલી પ્લાન ફક્ત મર્યાદિત ડેટા ઓફર કરે છે, ત્યારે આ ચોક્કસ Jio પ્લાન વપરાશકર્તાઓને 5G ડેટાનો લાભ પૂરો પાડે છે (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/jio-4-1-7.jpg</image:loc><image:caption><![CDATA[ આ રિચાર્જ સાથે, વપરાશકર્તાઓને સંપૂર્ણ 30 દિવસ માટે માન્ય Jio-Hotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન પણ મળે છે, જે તેમને તેમના મનપસંદ શો અને લાઇવ સામગ્રીનો સરળતાથી આનંદ માણવાની મંજૂરી આપે છે. આ પ્લાન ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે ફાયદાકારક સાબિત થાય છે જેઓ ફક્ત મૂળભૂત ડેટા જ નહીં, પરંતુ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને OTT મનોરંજનના સંયુક્ત લાભોનો આનંદ માણવા માંગે છે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/rishabh-pant-ad-fee-rishabh-pant-charges-rs-3-to-4-crore-per-ad-earns-rd-20-25-crore-annually-from-brand-endorsements-1422164.html</loc><lastmod>2026-04-01T14:26:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rishabh-Pant-Endorsement-Fees.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rishabh Pant Ad Fee Rishabh Pant Charges rs 3 to 4 Crore Per Ad Earns rd 20 25 Crore Annually from Brand Endorsements ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rishabh-Pant-Endorsement-Fees-1.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ્સ મુજબ, 2024-25 દરમિયાન પંત એક બ્રાન્ડના જાહેરાત માટે અંદાજે ₹3.5 કરોડથી ₹4 કરોડ સુધીની ફી લે છે. આ આંકડો બતાવે છે કે કંપનીઓ માટે પંત એક વિશ્વસનીય અને પ્રભાવશાળી ચહેરો બની ગયા છે. તેમની યુવા ઇમેજ, આક્રમક રમત અને સોશિયલ મીડિયા પરની મોટી ફેન ફોલોઇંગ બ્રાન્ડ્સને તેમની તરફ આકર્ષે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Brand-Endorsements-India.jpg</image:loc><image:caption><![CDATA[ ખાસ વાત એ છે કે IPL 2025માં પંત ₹27 કરોડની કિંમત સાથે સૌથી મોંઘા ખેલાડી બન્યા બાદ તેમની બ્રાન્ડ વેલ્યૂમાં વધુ ઉછાળો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે તેમની એન્ડોર્સમેન્ટ ફી આગામી સમયમાં 30 થી 40 ટકા સુધી વધી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Celebrity-Net-Worth.jpg</image:loc><image:caption><![CDATA[ પંતની આવકનો મોટો ભાગ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે. માહિતી અનુસાર, તેઓ દર વર્ષે જાહેરાતોથી અંદાજે ₹20 થી ₹25 કરોડ સુધી કમાણી કરે છે. આ આવક માત્ર ક્રિકેટથી મળતી ફી સિવાયની છે, જે તેમની કુલ કમાણીમાં મોટો ફાળો આપે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Indian-Cricketer-Earnings.jpg</image:loc><image:caption><![CDATA[ પંત ઘણા જાણીતા બ્રાન્ડ્સ સાથે જોડાયેલા રહ્યા છે. તેમાં Thums Up, Dream11, Adidas, HDFC Life અને 90+ My Tuition App જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડ્સ સાથેની તેમની ભાગીદારી દર્શાવે છે કે તેઓ માત્ર ક્રિકેટર નહીં પરંતુ એક મજબૂત બ્રાન્ડ આઇકન પણ બની ગયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/IPL-2025-Player-Salary.jpg</image:loc><image:caption><![CDATA[ જાહેરાત માટેની તેમની ફી ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે બ્રાન્ડનો પ્રકાર, જાહેરાતની અવધિ, અને કેમ્પેઇનનો વ્યાપ. મોટા બ્રાન્ડ્સ અથવા લાંબા સમયના કરારો માટે તેમની ફી વધુ હોઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rishabh-Pant-Income.jpg</image:loc><image:caption><![CDATA[ સારાંશરૂપે કહીએ તો રિષભ પંત આજે ક્રિકેટ જગતની સાથે સાથે માર્કેટિંગ વર્લ્ડમાં પણ એક મજબૂત સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની વધતી લોકપ્રિયતા અને પ્રદર્શનને જોતા આવનારા સમયમાં તેમની કમાણી અને બ્રાન્ડ વેલ્યૂ બંનેમાં વધુ વધારો થવાની પૂરી શક્યતા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cinema-photos/breaking-news-rajpal-yadav-bhooth-bangla-fees-1422166.html</loc><lastmod>2026-04-01T14:10:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rajpal-Yadav-Fees-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rajpal Yadav Fees (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rajpal-Yadav-Fees-1.jpg</image:loc><image:caption><![CDATA[ Rajpal Yadav Bhooth Bangla Fees: પોતાની શાનદાર કોમિક ટાઈમિંગથી લોકોને હસાવનાર રાજપાલ યાદવ થોડા સમય પહેલા વિવાદમાં આવ્યા હતા. 5 કરોડ રુપિયાના ચેક બાઉન્સ મામલે તેને જેલની હવા ખાવી પડી હતી. પરંતુ હવે તે ફરીથી ચાહકોનું મનોરંજન કરવા આવી રહ્યા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rajpal-Yadav-Fees-2.jpg</image:loc><image:caption><![CDATA[ રાજપાલ હાલમાં ભૂત બંગ્લાને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ફરી અક્ષય કુમારની સાથે સ્ક્રીન શેર કરશે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે. જેને ડાયરેક્ટ કરી છે પ્રિયદર્શને,રાજપાલ યાદવના ચાહકો આ ફિલ્મ જોવા માટે ખુબ ઉત્સાહિત છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rajpal-Yadav-Fees-3.jpg</image:loc><image:caption><![CDATA[ હવે રાજપાલ આ ફિલ્મ દ્વારા કઈ રીતે કમાલ કરશે. એ ફિલ્મ રિલીઝ થયા બાદ ખબર પડશે. પરંતુ હાલમાં તેની ફીને લઈ વાત કરીએ. આ ફિલ્મમાં તબ્બુ, વામિકા ગબ્બી, પરેશ રાવલ પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ નિભાવશે. જેમાં સૌથી ઓછી ફી રાજપાલ યાદવને મળી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rajpal-Yadav-Fees-4.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ અનુસાર રાજપાલ યાદવ આ ફિલ્મ માટે કરોડો રુપિયા લઈ રહ્યો છે. જ્યારે અક્ષય કુમાર 50 કરોડ, વામિકાને 3 કરોડ,તબ્બુને 2.5 કરોડ અને પરેશ રાવલને 2 કરોડ રુપિયા મળવાની ચર્ચા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rajpal-Yadav-Fees-5.jpg</image:loc><image:caption><![CDATA[ સપ્ટેમ્બર 2024માં ભૂત બંગ્લાની જાહેરાત થઈ હતી. ત્યારબાદથી ચાહકોને આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેની રિલીઝ તારીખ 10 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, ધુરંધર 2ની સફળતા જોઈ મેકર્સે આ ફિલ્મને 17 એપ્રિલના રોજ રિલીઝ કરશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Rajpal-Yadav-Fees-6.jpg</image:loc><image:caption><![CDATA[ પોસ્ટપોન થવાને લઈ હવે માત્ર ચર્ચા છે. મેકર્સે અત્યારસુધી કોઈ જાહેરાત કરી નથી. હવે જોવાનું રહેશે કે, આ ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે પરંતુ એ વાત કન્ફર્મ છે કે, આ ફિલ્મ આ મહિને (એપ્રિલ) લોકોના મનોરંજન માટે સિનેમાઘરોમાં આવશે. (ALL PHOTO : PTI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-big-layoffs-in-this-it-company-12000-employees-lost-their-jobs-in-one-fell-swoop-1422137.html</loc><lastmod>2026-04-01T13:34:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/layoffs-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ layoffs 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/layoffs.jpg</image:loc><image:caption><![CDATA[ અમેરિકાની અગ્રણી IT કંપની ઓરેકલ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેના કારણે ટેક ક્ષેત્રમાં કામ કરતા હજારો વ્યાવસાયિકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, કંપનીએ ભારતમાં આશરે 12,000 કર્મચારીઓને છટણી કરી છે. વધુમાં, આગામી મહિનામાં છટણીનો બીજો એક મહત્વપૂર્ણ રાઉન્ડ થવાની સંભાવના છે. (ફોટો ક્રેડિટ-fox business) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/layoffs-1.jpg</image:loc><image:caption><![CDATA[ છટણીથી પ્રભાવિત કર્મચારીઓ જણાવે છે કે આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો હતો, જેના કારણે તેમને તૈયારી કરવાની કોઈ તક મળી નથી. કેટલાક લોકોએ નોંધ્યું હતું કે સંગઠનાત્મક ફેરફારો અંગે આંતરિક ચર્ચાઓ થઈ હતી, પરંતુ આટલા મોટા પાયે છટણી સંપૂર્ણપણે અણધારી હતી. વૈશ્વિક સ્તરે, કંપનીએ પહેલાથી જ લગભગ 30,000 નોકરીઓમાં કાપ મૂક્યો છે, જે સ્પષ્ટ કરે છે કે આ મુદ્દો ફક્ત ભારત પૂરતો મર્યાદિત નથી. (ફોટો ક્રેડિટ-fox business) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/layoffs-2.jpg</image:loc><image:caption><![CDATA[ કંપનીએ સત્તાવાર રીતે વિસ્તૃત વિગતો જાહેર કરી નથી; જોકે, કર્મચારીઓને મોકલવામાં આવેલા ઇમેઇલ્સ દર્શાવે છે કે સંગઠનાત્મક પુનર્ગઠન ચાલી રહ્યું છે. આ ફેરફારોના પરિણામે, ઘણી જગ્યાઓ હવે આવશ્યક માનવામાં આવતી નથી, જેના કારણે અસરગ્રસ્ત કર્મચારીઓને છટણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની દાવો કરે છે કે આ પગલું કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને કાર્યક્ષમતા વધારવા માટે લેવામાં આવ્યું છે. (ફોટો ક્રેડિટ-fox business) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/layoffs-3.jpg</image:loc><image:caption><![CDATA[ છટણી કરાયેલા કર્મચારીઓ માટે, કંપનીએ ચોક્કસ નાણાકીય સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે. આ પેકેજમાં દરેક પૂર્ણ સેવા વર્ષ માટે 15 દિવસનો પગાર, એક મહિનાનો મૂળ પગાર, ઉપાર્જિત રજાનું રોકડીકરણ, ગ્રેચ્યુઇટી (જ્યાં લાગુ પડે), અને નોટિસ સમયગાળા માટેનો પગાર શામેલ છે. વધુમાં, બે મહિનાનો વધારાનો પગાર આપવાનો પ્રસ્તાવ છે. જો કે, આ લાભો ફક્ત તે કર્મચારીઓને જ આપવામાં આવશે જેઓ કંપનીથી પરસ્પર મૈત્રીપૂર્ણ રીતે અલગ થવા માટે સંમત થાય છે. (ફોટો ક્રેડિટ- Computerworld) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/layoffs-4.jpg</image:loc><image:caption><![CDATA[ અહેવાલો અનુસાર, કંપની હાલમાં તેના વ્યવસાય મોડેલમાં પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. ઓરેકલ હવે મુખ્ય AI-સંબંધિત પ્રોજેક્ટ્સ અને ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ રોકાણમાં વધારો કરી રહી છે. પરિણામે, કંપની ખર્ચ ઘટાડવાના પ્રયાસમાં તેના પરંપરાગત વ્યવસાયિક કામગીરીને ઘટાડી રહી છે.(ફોટો ક્રેડિટ- Computerworld) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/layoffs-5.jpg</image:loc><image:caption><![CDATA[ આ સમગ્ર પરિસ્થિતિએ IT ક્ષેત્રમાં અસ્થિરતાની ભાવના વધારી છે. જો છટણીનો બીજો રાઉન્ડ આવે તો, હજારો વધુ કર્મચારીઓને અસર થઈ શકે છે. સપ્ટેમ્બરમાં, કંપનીએ અહેવાલ આપ્યો હતો કે, ઓપનએઆઈ સાથે $300 બિલિયનથી વધુના મોટા સોદા બાદ, તેની બાકીની કામગીરીની જવાબદારીઓ 359% વધીને $455 બિલિયન સુધી પહોંચી ગઈ છે. (ફોટો ક્રેડિટ- Computerworld) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/mohammed-shami-breaks-silence-on-retirement-will-he-quit-after-ipl-2026-star-pacer-reveals-comeback-plans-1421970.html</loc><lastmod>2026-04-01T12:15:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/9-36.jpg</image:loc>
					<image:title><![CDATA[ _ (9) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/17-14.jpg</image:loc><image:caption><![CDATA[ સંન્યાસની ચર્ચાઓ વચ્ચે શમીનો ધડાકો!: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાક સમયથી ઈજા અને પસંદગીકારોની અવગણનાને કારણે ચર્ચામાં છે. ઘરેલું ક્રિકેટમાં 67 વિકેટ ઝડપવા છતાં તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. આ સ્થિતિમાં લોકો પૂછી રહ્યા હતા કે શું શમી હવે નિવૃત્તિ લેશે? શમીએ આ તમામ અટકળો પર વિરામ મૂકતા પોતાનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/18-14.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યારે હું કંટાળી જઈશ, ત્યારે જ મેદાન છોડીશ: એક પોડકાસ્ટમાં શમીએ સંન્યાસ અંગે દિલ ખોલીને વાત કરી. તેણે કહ્યું કે, જ્યારે મને લાગશે કે હવે મારું મન નથી લાગતું, ત્યારે જ હું ક્રિકેટને અલવિદા કહીશ. જે દિવસે મને સવારે ઉઠીને આળસ કે કંટાળો અનુભવાશે, તે જ ક્ષણે હું ક્રિકેટ છોડી દઈશ. શમીએ ભારપૂર્વક કહ્યું કે અત્યારે તે આ રમતનો ભરપૂર આનંદ માણી રહ્યો છે અને તે ન તો આળસુ થયો છે કે ન તો કંટાળ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/19-10.jpg</image:loc><image:caption><![CDATA[ રિટાયરમેન્ટના વિચારો તમને નીચે ખેંચે છે!: શમીએ એક ખૂબ જ ઊંડી વાત કરી કે રિટાયરમેન્ટ વિશે વિચારવું પણ જોખમી છે. તેના મતે, જો તમારા મનમાં સંન્યાસનો વિચાર આવે છે, તો તેનો અર્થ એ છે કે તમે પહેલેથી જ થાકી ગયા છો અને તમારું પ્રદર્શન ડાઉન થઈ જશે. અત્યારે તેની લય (Rhythm) શાનદાર છે અને તે ભવિષ્ય વિશે સકારાત્મક વિચારી રહ્યો છે, એટલે નિવૃત્તિનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/15-17.jpg</image:loc><image:caption><![CDATA[ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે નવી શરૂઆત: IPL 2026 માં મોહમ્મદ શમી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે રમતા જોવા મળશે. ફ્રેન્ચાઈઝીએ તેના પર 10 કરોડ રૂપિયાનો મોટો દાવ ખેલ્યો છે. શમીએ કહ્યું કે જો લખનૌએ તેના પર આટલો મોટો ભરોસો મૂક્યો છે, તો તે મેદાન પર પોતાનું 100 ટકા યોગદાન આપશે. તેના માટે નસીબ કરતાં વધુ મહત્વનું દ્રઢ નિશ્ચય અને સંતોષ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/16-16.jpg</image:loc><image:caption><![CDATA[ ટીમ ઈન્ડિયામાં વાપસીનો પડકાર: જોકે શમી માટે ટીમ ઈન્ડિયાના દરવાજા હાલ મુશ્કેલ દેખાય છે. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગીકારોએ તેનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે રમવાની ના પાડી હોવાના અહેવાલ છે. તેમ છતાં શમી હાર માનવા તૈયાર નથી. તે માને છે કે તેનું કામ પ્રદર્શન કરવાનું છે અને ટીમ મેનેજમેન્ટ પર બધું છોડી દેવું જોઈએ. ચાહકો હવે એ જોવા આતુર છે કે શમી IPL માં કેવો તરખાટ મચાવે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/if-you-keep-ganga-jal-at-home-where-and-how-should-you-store-it-vastu-tips-1422105.html</loc><lastmod>2026-04-01T12:07:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gangajal-.jpg</image:loc>
					<image:title><![CDATA[ gangajal ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ganga-jal-.jpg</image:loc><image:caption><![CDATA[ સનાતન પરંપરામાં, ગંગાજળ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ગંગાજળની શુદ્ધતા એ હકીકત દ્વારા વધુ પુરાવા મળે છે કે, એકવાર ઘરે લાવવામાં આવ્યા પછી, તે વર્ષો સુધી અક્ષય રહે છે. મોટાભાગના લોકો ઘરમાં ગંગા જળ લાવે છે પણ તેને ક્યાં, કેવી રીતે અને સેમા ભરીને રાખવું જોઈએ તે જાણતા નથી ત્યારે વાસ્તુ શું કહે છે તેને લઈને અહીં જાણીએ. (ફોટો ક્રેડટ- Whisk AI) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ganga-jal-1.jpg</image:loc><image:caption><![CDATA[ હિન્દુ માન્યતા અનુસાર, માતા ગંગાનું અમૃત જેવું પાણી - જે ભગવાન વિષ્ણુના ચરણમાંથી ઉદ્ભવ્યું અને ભગવાન શિવના જટાઓ દ્વારા પૃથ્વી પર વહેતું હોવાનું કહેવાય છે  જેને હંમેશા ઘરની અંદર એક પવિત્ર સ્થાનમાં રાખવું જરુરી છે. (ફોટો ક્રેડટ- Whisk AI) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ganga-jal-2.jpg</image:loc><image:caption><![CDATA[ ઘણા લોકો પ્લાસ્ટિકની બોટલમાં ભરીને તેને રાખે છે, પણ ગંગાજળ હંમેશા ધાતુના બનેલા વાસણમાં સંગ્રહિત કરવું જોઈએ. આમ કરવાથી તેની અંતર્ગત શુદ્ધતા અને પવિત્રતા જાળવવામાં મદદ મળે છે. જો શક્ય હોય તો, પિત્તળ અથવા તાંબાના બનેલા વાસણમાં ગંગાજળ સંગ્રહિત કરવું શ્રેષ્ઠ છે. (ફોટો ક્રેડટ- Whisk AI) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ganga-jal-7.jpg</image:loc><image:caption><![CDATA[ ગંગાજળ ઘરની અંદર ગમે ત્યાં પણ ન મૂકવું જોઈએ. હિન્દુ પરંપરા અનુસાર, ગંગાજળ દૈવી પાણી છે; તેથી, તેને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં એટલે કે ઈશાન ખૂણામાં સંગ્રહિત કરવું સૌથી યોગ્ય છે. જો તેને આ ચોક્કસ દિશામાં મૂકવું શક્ય ન હોય, તો વ્યક્તિ પૂર્વ અથવા ઉત્તર દિશા પસંદ કરી શકે છે. (ફોટો ક્રેડટ- Whisk AI) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ganga-jal-4.jpg</image:loc><image:caption><![CDATA[ સનાતન પરંપરામાં ગંગા નદીને દેવી તરીકે પૂજાય છે, તેથી તેનું પાણી સમાન પવિત્ર અને દિવ્ય માનવામાં આવે છે. પરિણામે, કોઈએ ક્યારેય પણ - અજાણતાં પણ - આ પાણીને અશુદ્ધ હાથથી અથવા અશુદ્ધ શારીરિક સ્થિતિમાં સ્પર્શ ન કરવું જોઈએ. (ફોટો ક્રેડટ- Whisk AI) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ganga-jal-6.jpg</image:loc><image:caption><![CDATA[ હિન્દુ માન્યતા અનુસાર, દરરોજ ઘરમાં પવિત્ર ગંગાજળ છાંટવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સતત પ્રવાહ જળવાઈ રહે છે. ગંગાજળનો શુભ પ્રભાવ ઘરમાં સુખ અને સૌભાગ્યની સતત હાજરી સુનિશ્ચિત કરે છે તેવું માનવામાં આવે છે. (ફોટો ક્રેડટ- Whisk AI) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/ganga-jal-5.jpg</image:loc><image:caption><![CDATA[ ગંગાજળ વિશે એવી પણ વ્યાપક માન્યતા છે કે જો તમે તેની થોડી માત્રા પણ સામાન્ય શુદ્ધ પાણીમાં ભેળવી દો છો, તો પાણીનો આખો જથ્થો ગંગાજળમાં પરિવર્તિત થઈ જાય છે. જો તમે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને સમર્પિત આધ્યાત્મિક સાધના કરી રહ્યા છો, તો તમારે તમારી પૂજામાં ગંગાજળનો ઉપયોગ કરવો જોઈએ. (ફોટો ક્રેડટ- Whisk AI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/tips-and-tricks-chinese-cctv-is-banned-in-india-so-ones-already-installed-at-home-have-to-be-removed-1422074.html</loc><lastmod>2026-04-01T10:46:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CCTV-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ CCTV 8 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CCTV-4.jpg</image:loc><image:caption><![CDATA[ 1 એપ્રિલ એટલે કે આજથી Hikvision, Dahua અને  TP-Link જેવી મુખ્ય ચાઇનીઝ બ્રાન્ડ્સના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકાર સ્થાપિત સલામતી અને સુરક્ષા ધોરણોને પૂર્ણ ન કરતા કેમેરાની ખરીદી અને ઉપયોગ પર પ્રતિબંધો લાદી રહી છે. આ એક સુસંગત પ્રશ્ન ઉભો કરે છે: જો તમે હાલમાં તમારા ઘર, દુકાન અથવા ઓફિસમાં આ બ્રાન્ડ્સના CCTV કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છો, તો શું તમારે તેનો ઉપયોગ બંધ કરવો પડશે? ચાલો અહીં જાણીએ. (ફોટો ક્રેડિટ-AI) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CCTV-1.jpg</image:loc><image:caption><![CDATA[ હાલમાં, સરકારે ઘરો, ઓફિસો અથવા દુકાનોમાં પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલા અને ઉપયોગમાં લેવાતા સીસીટીવી કેમેરાને દૂર કરવાનો કોઈ આદેશ જાહેર કર્યો નથી. જો તમે પણ ચાઇનીઝ બ્રાન્ડ્સના સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે સાવચેતીનાં પગલાં લઈ શકો છો - જેમ કે તેમની ઇન્ટરનેટ ઍક્સેસ મર્યાદિત કરવી અથવા તેમના પાસવર્ડ બદલવા - અને તેમને ખાનગી જગ્યાઓ, જેમ કે બેડરૂમમાં ઇન્સ્ટોલ કરવાનું ટાળવું. (ફોટો ક્રેડિટ-એમેઝોન) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CCTV-7.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે પહેલાથી જ આમાંથી કોઈપણ બ્રાન્ડના કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છો, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે તેનો ઉપયોગ ચાલુ રાખી શકો છો. જો કે, તમારે સલામતીના પગલા તરીકે ચોક્કસ સાવચેતીનાં પગલાં લેવા જોઈએ.(ફોટો ક્રેડિટ-એમેઝોન) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CCTV-6.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે હાલમાં પ્રતિબંધને આધીન કોઈપણ બ્રાન્ડના કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે નીચેના સાવચેતીનાં પગલાં અમલમાં મૂકી શકો છો. (ફોટો ક્રેડિટ-એમેઝોન) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CCTV-5.jpg</image:loc><image:caption><![CDATA[ સૌપ્રથમ અને અગ્રણી, આ CCTV કેમેરાને ફક્ત ત્યારે જ ઇન્ટરનેટ ઍક્સેસ આપો જ્યારે ખૂબ જરૂરી હોય, અને મુખ્યત્વે સ્થાનિક ડિસ્પ્લે અથવા મોનિટર દ્વારા તેમના ફીડનું નિરીક્ષણ કરો. (ફોટો ક્રેડિટ-એમેઝોન) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CCTV-3.jpg</image:loc><image:caption><![CDATA[ જો આ કેમેરાનો પાસવર્ડ લાંબા સમયથી બદલાયો નથી, તો તેમના માટે તાત્કાલિક એક મજબૂત, સુરક્ષિત પાસવર્ડ સેટ કરો. (ફોટો ક્રેડિટ-એમેઝોન) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CCTV.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમારા CCTV કેમેરામાં P2P અને UPnP વિકલ્પો હોય, તો ખાતરી કરો કે તમે તેમને અક્ષમ રાખો છો. (ફોટો ક્રેડિટ-એમેઝોન) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/CCTV-2.jpg</image:loc><image:caption><![CDATA[ આ કેમેરા તમારા બેડરૂમ અથવા લિવિંગ રૂમ જેવી ખાનગી જગ્યાઓમાં ન મૂકો. ઘરની અંદર ઉપયોગ માટે, ભારતીય બ્રાન્ડ્સ પસંદ કરો. (ફોટો ક્રેડિટ-એમેઝોન) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-news-ipl-2026-paisa-vasool-player-cooper-connolly-1422088.html</loc><lastmod>2026-04-01T10:32:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Cooper-Connolly-3-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cooper Connolly (3) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Cooper-Connolly-1.jpg</image:loc><image:caption><![CDATA[ આઈપીએલ 2026માં એક નવો સ્ટાર ખેલાડી સામે આવ્યો છે. આ ખેલાડી 22 વર્ષનો ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર કૂપર કોનોલીએ આઈપીએલમાં પહેલી વખત રમી બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યુ છે. કૂપરે આઈપીએલ ડેબ્યુ મેચમાં મેચ વિનિગ ઈનિગ્સ રમી પંજાબ કિંગ્સની ટીમને રોમાંચક જીત અપાવી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Cooper-Connolly-3.jpg</image:loc><image:caption><![CDATA[ મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોનોલીએ 44 બોલમાં અણનમ 72 રનની ઈનિગ્સ રમી હતી. આ દરમિયાન તેમણે 5 ચોગ્ગા અને 5 સિકસ ફટકારી હતી. પંજાબકિંગ્સને ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 3 વિકેટથી જીત અપાવી હતી. કૂપરને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Cooper-Connolly-4.jpg</image:loc><image:caption><![CDATA[ આઈપીએલ 2026ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે તેને 3 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.કૂપરે શાનદાર ઈનિગ્સ રમી હતી. આઈપીએલમાં ડેબ્યુ પહેલા કોનોલી 52 ટી20 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેમણે 870 રન બનાવ્યા છે અને 30 વિકેટ લીધી છે. વેર્સટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલું ક્રિકેટ રમનાર કોનોલીએ ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યુ કરી લીધું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Cooper-Connolly-5.jpg</image:loc><image:caption><![CDATA[ કોનોલીએ 1 ટેસ્ટ, 8 ઓડીઆઈ અને 11 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે 7 સપ્ટેમ્બર 2024ના રોજ સ્કોટલેન્ડ વિરુદ્ધ પોતાનું ટી20 ડેબ્યુ કર્યું હતુ. એક ટેસ્ટ મેચ 2025માં સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપમાં રમી હતી. તેના નામે ટેસ્ટમાં 4 રન અને ઓડીઆઈ 94 રન અને 6 વિકેટ છે, ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Cooper-Connolly-2.jpg</image:loc><image:caption><![CDATA[ તેમણે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 28 રન અને 3 વિકેટ લીધી છે. તેમની છ ODI વિકેટોમાંથી પાંચ સાઉથ આફ્રિકા સામેની એક જ મેચમાં લીધી હતી. કોનોલી 2026ના ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમનો પણ ભાગ હતો, જોકે તેમને વધારે સફળતા મળી ન હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Cooper-Connolly-6.jpg</image:loc><image:caption><![CDATA[ કૂપર કોનોલીએ પોતાના આઈપીએલ ડેબ્યૂમાં જ પોતાને એક મોટા મંચનો ખેલાડી સાબિત કરી દીધો છે. તે આગામી મેચોમાં પણ આ પ્રદર્શન ચાલુ રાખવાનો પ્રયાસ કરશે અને પંજાબ કિંગ્સ માટે એક મોટો મેચ વિજેતા સાબિત થઈ શકે છે. આ સાથે પંજાબ કિંગ્સ માટે પૈસા વસુલ ખેલાડી રહ્યો હતો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-breaking-on-1-march-2026-gold-rises-while-silver-slips-1422056.html</loc><lastmod>2026-04-01T09:25:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/Gold-Silver-Rate-Breaking.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Silver Rate Breaking ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-price-today-2.jpg</image:loc><image:caption><![CDATA[ દેશમાં નવું નાણાકીય વર્ષ (2026-27) 1 એપ્રિલથી શરૂ થયું. આ નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે, સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ વધારા પાછળના પરિબળોમાં વૈશ્વિક બજારોમાં ભાવમાં વધારો, દેશમાં લગ્નની મોસમ પહેલા ઝવેરીઓ દ્વારા નવી ખરીદી અને રૂપિયામાં નબળો પડવાનો સમાવેશ થાય છે. 1 એપ્રિલની સવાર સુધીમાં, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,670 થયો છે (ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-price-today-1.jpg</image:loc><image:caption><![CDATA[ દિલ્હીમાં 1 એપ્રિલના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,49,670 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,37,210 રૂપિયા પર છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-price-today-.jpg</image:loc><image:caption><![CDATA[ હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,060 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,270 છે.( ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-on-mcx-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ સિવાય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,110 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,570 છે.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-price-today-4.jpg</image:loc><image:caption><![CDATA[ અન્ય કિંમતી ધાતુ - ચાંદી - ના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. 1 એપ્રિલની સવારે, ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,50,100 સુધી પહોંચી ગયો. આંતરરાષ્ટ્રીય બજારમાં, ચાંદીનો હાજર ભાવ $74.64 પ્રતિ ઔંસ છે. આ વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરીમાં, ચાંદીનો ભાવ ₹400,000 ને પાર કરી ગયો હતો.(ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/gold-on-mcx-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ વિશ્લેષકો માને છે કે વ્યાપક મેક્રોઇકોનોમિક અનિશ્ચિતતાઓ અને યુએસ ડોલરની તરફેણમાં વૈશ્વિક બજારના સંકેતોને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોનાનો હાજર ભાવ $4,663.54 પ્રતિ ઔંસ છે. ઇઝરાયલ (અને યુએસ) અને ઈરાનને સંડોવતા મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે; છતાં, આ ભૂ-રાજકીય પૃષ્ઠભૂમિ હોવા છતાં, સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. (ફોટો ક્રેડિટ- File Image) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/golden-time-for-these-4-zodiac-signs-will-begin-from-april-2nd-trigrahi-yoga-will-make-your-luck-shine-1422045.html</loc><lastmod>2026-04-01T09:06:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/lucky-zodic-17.jpg</image:loc>
					<image:title><![CDATA[ lucky zodic (17) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/lucky-zodic-2-6.jpg</image:loc><image:caption><![CDATA[ વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો સમયાંતરે તેમની રાશિ બદલતા રહે છે; આ ગોચર દરમિયાન, ઘણા મહત્વપૂર્ણ ગ્રહોની ગોઠવણી (યોગો) રચાય છે, જેની અસરો ફક્ત લોકોના અંગત જીવનમાં જ નહીં પરંતુ દેશ અને વિશ્વભરમાં જોવા મળે છે. દૃક પંચાંગ અનુસાર, સૂર્ય દેવ (સૂર્ય દેવ) અને શનિ દેવ (શનિ દેવ) બંને હાલમાં મીન રાશિમાં સ્થિત છે. આ વચ્ચે, 2 એપ્રિલે, મંગળ (મંગળ દેવ) પણ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી આ રાશિમાં &#039;ત્રિગ્રહી યોગ&#039; (ત્રણ-ગ્રહોની યુતિ) બનશે. આ ગોઠવણી 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે, ત્યારબાદ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે.(ફોટો ક્રેડિટ- Asianet Newsable) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/lucky-zodic-16.jpg</image:loc><image:caption><![CDATA[ જ્યારે સૂર્ય, શનિ અને મંગળ એક સાથે ગોઠવાય છે, ત્યારે તેને ખૂબ જ પ્રભાવશાળી ગ્રહોનું સંયોજન માનવામાં આવે છે. આ યોગ જીવનમાં અચાનક પરિવર્તન લાવી શકે છે અને સખત મહેનત અને સંઘર્ષના સમયગાળા પછી સફળતા મેળવી શકે છે. જો કે, આ સમયગાળા દરમિયાન, ક્રોધ, ઉતાવળ અને ઘમંડથી સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ વ્યક્તિ ધીરજ અને સમજદારીથી કાર્ય કરે છે, તો તે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લઈ શકે છે. ચાલો હવે જાણીએ કે કઈ આ 4 રાશિના લોકો છે જેમને સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ થવાનો છે.(ફોટો ક્રેડિટ- Asianet Newsable) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/lucky-zodic-3-5.jpg</image:loc><image:caption><![CDATA[ મેષ રાશિ: મેષ રાશિ હેઠળ જન્મેલા વ્યક્તિઓ માટે, મંગળનું મીનમાં ગોચર તેમના વ્યાવસાયિક અને વ્યવસાયિક ક્ષેત્રોમાં નવા પડકારો અને જવાબદારીઓ લાવશે. આ સમયગાળો તમારી નેતૃત્વ ક્ષમતાઓ અને હિંમતમાં વધારો કરશે. બાકી રહેલા પ્રોજેક્ટ્સમાં સફળતા મળવાની શક્યતા છે, અને કાર્યસ્થળ પર તમારી મહેનતની યોગ્ય પ્રશંસા કરવામાં આવશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો, થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે; જોકે, તમારી માનસિક ઉર્જા અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે. તમને તમારા પરિવાર તરફથી ટેકો મળશે, અને તમારા ઘરમાં શાંતિ અને સુમેળનું વાતાવરણ રહેશે. આ સમય દરમિયાન, તમને નાણાકીય આયોજન અને રોકાણ માટે ઉત્તમ તકો પણ મળી શકે છે.(ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/mithun-rashi-.jpg</image:loc><image:caption><![CDATA[ મિથુન રાશી : મિથુન રાશિ હેઠળ જન્મેલા લોકો માટે, આ ગ્રહોની ગોઠવણી તેમની કારકિર્દીમાં નવી તકો લાવી શકે છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં પ્રગતિના સંકેતો છે. નેટવર્કિંગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે, અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ સારો નફો મેળવી શકે છે; કોઈ મોટો સોદો થઈ શકે છે. જો કે, મન થોડું બેચેન રહી શકે છે, જે નિર્ણય લેવામાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં, ધીરજ રાખવી જરૂરી રહેશે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/lucky-zodic-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ ધન રાશિ: ધન રાશિ હેઠળ જન્મેલા લોકો માટે, આ ગોચર તમારા વ્યક્તિગત જીવનમાં નાણાકીય સ્થિરતા, કારકિર્દીમાં પ્રગતિ અને સંતુલનની ભાવના લાવવાનું વચન આપે છે. તમારા પરિવાર અને સામાજિક વર્તુળોમાં તમને મજબૂત ટેકોનો અનુભવ થશે. સંપત્તિ અને સંપત્તિ સંબંધિત બાબતોમાં લાભ થવાની સંભાવના ખૂબ જ છે. આ સમયગાળો તમને નવી સંભાવનાઓનો લાભ લેવાની અને નવા જોડાણો બનાવવાની તક આપે છે. જ્યારે તમે તમારા સ્વાસ્થ્યને લગતા હળવો થાક અથવા તણાવ અનુભવી શકો છો, ત્યારે ધ્યાન અને યોગ દ્વારા આને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવો પણ તમારી માનસિક શાંતિ અને શાંતિમાં ફાળો આપશે. (ફોટો ક્રેડિટ-File Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/lucky-zodic-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ મીન રાશિ: મીન રાશિ હેઠળ જન્મેલા વ્યક્તિઓ માટે, મંગળનું ગોચર ઉત્સાહ, નવી ઉર્જા અને નવી શરૂઆતથી ભરેલા સમયગાળાનો સંકેત આપે છે. નવી તકોનો સામનો કરવાની અને તમારા વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની સંભાવના છે. તમારું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સુધરશે, અને તમે માનસિક રીતે વધુ સક્રિય અને પ્રેરિત અનુભવશો.આ તમારા આત્મવિશ્વાસને વધારવા, નવા લક્ષ્યો નક્કી કરવા અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે ઉત્તમ સમય છે. તમારા પરિવાર અને ઘર સંબંધિત બાબતોમાં સંવાદિતા અને શાંતિ પ્રબળ રહેશે. નાણાકીય સમૃદ્ધિ અને કારકિર્દીની પ્રગતિની સંભાવનાઓ પણ ઉભરી આવવાની શક્યતા છે. (ફોટો ક્રેડિટ- Asianet Newsable) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/apple-50th-anniversary-10-game-changing-innovations-that-shaped-technology-1421542.html</loc><lastmod>2026-04-01T08:03:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Apple 50th Anniversary 10 Game Changing Innovations That Shaped Technology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-11.jpg</image:loc><image:caption><![CDATA[ 1 એપ્રિલ 2026ના રોજ એપલ (Apple) પોતાના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ માત્ર એક કંપનીની એનિવર્સરી નથી, પરંતુ ટેક્નોલોજી ક્રાંતિની અર્ધસદીનો ઉત્સવ છે. એક નાના ગેરેજમાંથી શરૂ થયેલી આ કંપની આજે 4 ટ્રિલિયન ડોલરના વ્યાપક સામર્થ્ય ધરાવે છે, જે અનેક દેશોની GDP કરતાં પણ વધારે છે. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-12.jpg</image:loc><image:caption><![CDATA[ 1976માં સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિક અને રોન વેઇન દ્વારા શરૂ થયેલી એપલ આજે વૈશ્વિક ટેક ઈકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેની શોધશીલતા અને નવિનતા કંપનીને સતત નવા મંચ પર લાવી રહી છે. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-13.jpg</image:loc><image:caption><![CDATA[ આજે જ્યારે દુનિયા AI અને સ્પેશિયલ કમ્પ્યુટિંગ તરફ આગળ વધી રહી છે, એપલ ફરીથી ભવિષ્યની નવી ઈમારત ઉભી કરી રહ્યું છે. અહીં અમે એવા 10 ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિકારી ઇનોવેશન્સ દર્શાવી રહ્યા છીએ, જેમણે ટેકનોલોજી જગતને હલાવી નાંખ્યું. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-14.jpg</image:loc><image:caption><![CDATA[ Apple II- પર્સનલ કમ્પ્યુટિંગનો આરંભ: એપ્રિલ 1976માં કેલિફોર્નિયામાં એક નાના ગેરેજમાંથી એપલની શરૂઆત થઈ હતી. સ્ટીવ વોઝનિક અને સ્ટીવ જોબ્સ દ્વારા બનાવવામાં આવેલ Apple I પહેલા પગલું હતું, જે માત્ર સર્કિટ બોર્ડ જેવું લાગતું હતું. પરંતુ સાચો ધમાકો Apple II સાથે આવ્યો. 1977માં લોન્ચ થયેલા Apple II એ પહેલી એવી ડિવાઇસ બની જે સામાન્ય લોકો પણ ઉપયોગ કરી શકે. આ કમ્પ્યુટર રંગીન ગ્રાફિક્સ અને સરળ ઈન્ટરફેસ સાથે આવ્યું, જે તે સમયે ક્રાંતિકારી હતું. તેની ઓપન આર્કિટેક્ચર ડિઝાઇન યુઝર્સને કસ્ટમાઇઝેશનની છૂટ આપતી. VisiCalc જેવા સોફ્ટવેરથી આ વ્યવસાય જગત માટે જરૂરી ટૂલ બની. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-1.jpg</image:loc><image:caption><![CDATA[ Macintosh- માઉસ અને GUI ક્રાંતિ: 1984માં Macintosh લોન્ચ થયું, જે કમ્પ્યુટર ઉપયોગમાં ક્રાંતિ લાવી. કમાન્ડ લાઇનને બદલે ગ્રાફિકલ યુઝર ઈન્ટરફેસ અને માઉસનો ઉપયોગ શરૂ થયો. કમ્પ્યુટર ચલાવવું હવે સરળ બન્યું અને ડેસ્કટોપ પબ્લિશિંગનો આરંભ થયો. Macintosh નું 1984નું એડvertisement આજે પણ ઇતિહાસના સૌથી પ્રભાવશાળી જાહેરાતોમાં ગણાય છે. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-2.jpg</image:loc><image:caption><![CDATA[ iMac G3- ડિઝાઇન અને ઈન્ટરનેટનું મેલ: 1998માં iMac G3 લોન્ચ થયું. આ સમયે કંપની આર્થિક મુશ્કેલીમાં હતી, પરંતુ આ પ્રોડક્ટે પરિસ્થિતિ બદલાવી. રંગીન અને પારદર્શક ડિઝાઇન સાથે, ફ્લોપી ડ્રાઇવને બદલે USB પોર્ટ અપનાવવામાં આવ્યો. ઈન્ટરનેટ કેન્દ્રિત ડિઝાઇન એ કંપનીની પુનર્જીવન શરૂઆત બની. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-3.jpg</image:loc><image:caption><![CDATA[ iPod અને iTunes: મ્યુઝિકનો નવો યુગ: 2001માં iPod આવી અને મ્યુઝિક સાંભળવાની રીત જ બદલી દીધી. 1000 ગીતો તમારા પૉકેટમાં કોન્સેપ્ટ લોકપ્રિય બન્યું. 2003માં iTunes Store આવ્યો, જેનાથી ડિજિટલ મ્યુઝિક ખરીદવું સરળ બન્યું. CD યુગ અંતિમ પડી ગયો અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ડિજિટલ બની. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-4.jpg</image:loc><image:caption><![CDATA[ MacBook અને Intel પરિવર્તન: 2006માં એપલે પોતાના કમ્પ્યુટર્સમાં Intel પ્રોસેસર અપનાવ્યા, જેનાથી પરફોર્મન્સ સુધારાયું. MacBook Pro એ એલ્યુમિનિયમ યુનિબોડી ડિઝાઇનમાં રજૂ થયું, જે લૅપટૉપ ઉદ્યોગમાં નવી લહેર લાવી. MagSafe ચાર્જર દ્વારા યુઝર્સ માટે વધુ સલામત અને સરળ અનુભવ મળ્યો. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-5.jpg</image:loc><image:caption><![CDATA[ iPhone- સ્માર્ટફોનનો આરંભ: 2007માં iPhone લોન્ચ થયો. આ માત્ર ફોન નહીં, પરંતુ મલ્ટી‑ટચ ડિવાઇસ હતો, જે બટન અને સ્ટાઇલસને હટાવી દીધા. ઇન્ટરનેટ, કેમેરા અને એપ્સને એક જ ડિવાઇસમાં લાવવાથી સ્માર્ટફોન યુગ શરૂ થયું. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-6.jpg</image:loc><image:caption><![CDATA[ App Store- એપ અર્થતંત્રનો જન્મ: 2008માં App Store શરૂ થયો, જે ડેવલપર્સ માટે પ્લેટફોર્મ અને લાખો એપ્સની દુનિયા લાવ્યો. Uber, Instagram અને Netflix જેવા મોટા પ્લેટફોર્મ આ ઈકોસિસ્ટમમાંથી ઉભર્યા. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-7.jpg</image:loc><image:caption><![CDATA[ iPad- પોસ્ટ‑PC યુગ: 2010માં iPad એ ટેબલેટ કેટેગરી શરૂ કરી. શરૂઆતમાં મોટું iPhone કહીને જોઈતું હતું, પરંતુ ઝડપથી તેની ઉપયોગિતા સાબિત થઈ. શિક્ષણ, હેલ્થકેર અને ક્રિએટિવ કામોમાં ઉપયોગ વધ્યો. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-8.jpg</image:loc><image:caption><![CDATA[ Apple Watch- હેલ્થ અને ટેકનોલોજીનો મિલન: 2015માં Apple Watch આવી. હવે માત્ર સમય બતાવતું ઉપકરણ નહીં, હાર્ટ રેટ, ECG અને ફૉલ ડિટેક્શન જેવા ફીચર્સ સાથે હેલ્થ મોનીટર બની. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-9.jpg</image:loc><image:caption><![CDATA[ Apple Silicon- પરફોર્મન્સની નવી વ્યાખ્યા: 2020માં M1 ચિપ સાથે Intel છોડીને એપલે પોતાની ચીપ ડિઝાઇન શરૂ કરી. Macની સ્પીડ અને બેટરી લાઈફમાં સુધારો થયો. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Apple-50th-Anniversary-10-Game-Changing-Innovations-That-Shaped-Technology-10.jpg</image:loc><image:caption><![CDATA[ Vision Pro અને AI- ભવિષ્યની ઝલક: 2024માં Apple Vision Pro સાથે સ્પેશિયલ કમ્પ્યુટિંગ શરૂ થયું. 2026માં AI અને નવા કિફાયતી ડિવાઇસ જેવા MacBook Neoની ચર્ચા છે. એપલ ટેકનોલોજીમાં ફરીથી દિશા નિર્ધારિત કરવા તૈયાર છે. (Image Credit Source: Social Media) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-commercial-lpg-cylinder-price-crosses-2200-rupees-500-rise-in-one-year-1422008.html</loc><lastmod>2026-04-01T07:47:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LPG-cylinders-price-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ breaking-news-commercial-lpg-cylinder-price-crosses-2200-rupees-500-rise-in-one-year ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LPG-cylinders-price-2.jpg</image:loc><image:caption><![CDATA[ મિડલ ઇસ્ટમાં વધતા તણાવની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ વર્ષે પાંચમી વખત વધારો જોવા મળ્યો છે. ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે જાહેર કરવામાં આવે છે. ડેટા સૂચવે છે કે આ વર્ષે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આશરે ₹500 નો વધારો થયો છે.આ સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ₹2,200 ને વટાવી ગયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LPG-cylinders-price-Reduce.jpg</image:loc><image:caption><![CDATA[ ઘરેલુ ગેસ સિલિન્ડરનું સંકટ કોઈ રહસ્ય નથી. સરકાર માત્ર જનતાને ઉપલબ્ધતા વિશે દરરોજ માહિતી આપી રહી નથી, પરંતુ જનતાને ગભરાવાની જરુર ન હોવાની પણ અપીલ કરી રહી છે. તેણે ખાસ કરીને PNG કનેક્શન ધરાવતા લોકોને તેમના ગેસ સિલિન્ડર પરત કરવા વિનંતી કરી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LPG-cylinders-price-1.jpg</image:loc><image:caption><![CDATA[ બુધવારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર રાહત જોવા મળ્યો છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ વર્ષે પાંચમો વધારો જોવા મળ્યો. ડેટા પર નજર કરીએ તો આ વર્ષે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આશરે ₹500 નો વધારો થયો છે. જ્યારે દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ₹2,200 ને વટાવી ગયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LPG-cylinders-price-3.jpg</image:loc><image:caption><![CDATA[ ગયા મહિને 6 માર્ચે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ જાહેર થયા ત્યારથી, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થશે, પરંતુ આવું થયું નહીં. IOCL ના ડેટા અનુસાર, દેશના કોઈપણ મહાનગર વિસ્તારમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી. સરકાર અને તેલ કંપનીઓએ જનતાને નોંધપાત્ર રાહત આપી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LPG-cylinders-price-4.jpg</image:loc><image:caption><![CDATA[ 7 માર્ચે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹60નો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી, ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ₹913, કોલકાતામાં ₹939, મુંબઈમાં ₹912.50 અને ચેન્નાઈમાં ₹928.50 પર પહોંચી ગયો. આ એપ્રિલ સુધી અમલમાં રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LPG-cylinders-price-5.jpg</image:loc><image:caption><![CDATA[ બીજી તરફ, ચાલુ વર્ષના છેલ્લા ચાર મહિનામાં પાંચમી વખત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આનાથી દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 2,200 રૂપિયાને પાર કરી શકે છે. IOCL ના ડેટા અનુસાર, એપ્રિલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયા કે તેથી વધુનો વધારો થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LPG-cylinders-price-6.jpg</image:loc><image:caption><![CDATA[ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, ભાવ 195.5 રૂપિયા વધીને 2,078.50 રૂપિયા થઈ ગયો છે. આ વર્ષે, દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 498 રૂપિયાનો વધારો થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/04/LPG-cylinders-price-7.jpg</image:loc><image:caption><![CDATA[ મુંબઈમાં, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ₹196 વધીને ₹2,031 પર પહોંચી ગયા છે. નોંધપાત્ર રીતે, આ વર્ષે, મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ₹499.5 રૂપિયા વધીને ₹499.5 રૂપિયા થઈ ગયા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/assam-bharatiya-janata-party-politician-pradyut-bordoloi-family-tree-1416044.html</loc><lastmod>2026-04-01T07:13:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Assam-Bharatiya-Janata-Party-politician-Pradyut-Bordoloi-Family-Tree.jpeg</image:loc>
					<image:title><![CDATA[ Assam Bharatiya Janata Party politician Pradyut Bordoloi Family Tree ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Product-Bordoloi-family-tree-1.jpg</image:loc><image:caption><![CDATA[ આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રદ્યુત બોરદોલોઈએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટી અધ્યક્ષને પત્ર લખીને રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તો આજે આપણે પ્રદ્યુત બોરદોલોઈના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Product-Bordoloi-family-tree-2.jpg</image:loc><image:caption><![CDATA[ પ્રદ્યુત બોરદોલોઈનો જન્મ 28 એપ્રિલ 1959ના રોજ  આસામના માર્ગેરિટામાં  થયો છે. તે આસામના ભારતીય જનતા પાર્ટીના નેતા છે જેમણે 2019  થી 2026 સુધી નાગાંવ લોકસભા મતવિસ્તારના સંસદ સભ્ય તરીકે સેવા આપી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Assam-Bharatiya-Janata-Party-politician-Pradyut-Bordoloi-Family-Tree-1.jpeg</image:loc><image:caption><![CDATA[ પ્રદ્યુત બોરદોલોઈનો પરિવાર જુઓ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Product-Bordoloi-family-tree-3.jpg</image:loc><image:caption><![CDATA[ તેઓ અગાઉ 1998 થી 2016 સુધી માર્ગેરિટાનું પ્રતિનિધિત્વ કરતા આસામ વિધાનસભાના ચાર ટર્મના સભ્ય હતા અને 2001 થી 2015 સુધી આસામ સરકારમાં મંત્રી હતા.  બોરદોલોઈ અગાઉ 2026 સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Product-Bordoloi-family-tree-4.jpg</image:loc><image:caption><![CDATA[ તેઓ અગાઉ 1998 થી 2016 સુધી માર્ગેરિટાનું પ્રતિનિધિત્વ કરતા આસામ વિધાનસભાના ચાર ટર્મના સભ્ય હતા અને 2001 થી 2015 સુધી આસામ સરકારમાં મંત્રી હતા.  બોરદોલોઈ અગાઉ 2026 સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Product-Bordoloi-family-tree-5.jpg</image:loc><image:caption><![CDATA[ 1998માં પેટા-ચૂંટણીમાં બોરદોલોઈ માર્ગેરિટાથી આસામ વિધાનસભામાં ચૂંટાયા હતા,અને 2001, 2006 અને 2011માં ફરીથી ચૂંટાયા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Product-Bordoloi-family-tree-6.jpg</image:loc><image:caption><![CDATA[ તેઓ 2001 થી 2006 સુધી પ્રથમ તરુણ ગોગોઈની આગેવાની હેઠળની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સરકારમાં રાજ્યમંત્રી હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Product-Bordoloi-family-tree-7.jpg</image:loc><image:caption><![CDATA[ તેમણે 2006 થી 2015 સુધી બીજા અને ત્રીજા તરુણ ગોગોઈની આગેવાની હેઠળના કોંગ્રેસ મંત્રાલયોમાં વરિષ્ઠ કેબિનેટ મંત્રી તરીકે ઉદ્યોગ, વાણિજ્ય, વીજળી અને જાહેર સાહસોના વિભાગો સંભાળ્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Product-Bordoloi-family-tree-8.jpg</image:loc><image:caption><![CDATA[ 2015ના કેબિનેટ ફેરબદલમાં તેમણે મંત્રી પદ છોડી દીધું, અને ત્યારબાદ તેમને વરિષ્ઠ સરકારી પ્રવક્તા અને મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Product-Bordoloi-family-tree-9.jpg</image:loc><image:caption><![CDATA[ 2019માં, બોરદોલોઈ નાગાંવથી લોકસભામાં ચૂંટાયા હતા.તેઓ 2024માં નાગાંવથી ફરીથી ચૂંટાયા. તેઓ 18 માર્ચ, 2026ના રોજ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Product-Bordoloi-family-tree-10.jpg</image:loc><image:caption><![CDATA[ આસામના કોંગ્રેસના લોકસભા સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતુ અને કહ્યું કે આ નિર્ણય તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે તેમને પાર્ટીમાં અનેક મુદ્દાઓ પર સતત અપમાનનો સામનો કરવો પડી રહ્યો હતો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/breaking-news-husband-has-no-right-on-wife-inherited-property-from-parents-andhra-pradesh-high-court-ruling-explained-1421412.html</loc><lastmod>2026-04-01T07:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Hindu-Succession-Act-1956.jpg</image:loc>
					<image:title><![CDATA[ breaking news Husband Has No Right on Wife Inherited Property from Parents Andhra Pradesh High Court Ruling Explained ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Hindu-Succession-Act-1956-1.jpg</image:loc><image:caption><![CDATA[ ન્યાયાધીશ તરલાધા રાજશેખર રાવે, હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 ની કલમ 15(2)(A) ટાંકીને કહ્યું, જો કોઈ સ્ત્રીને તેના પિતા કે માતા પાસેથી વારસામાં મિલકત મળી હોય અને તે કોઈ સંતાન વિના મૃત્યુ પામે, તો આવી મિલકત તેના પિતાના વારસદારો પાસે જશે, તેના પતિ પાસે નહીં. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Andhra-Pradesh-High-Court.jpg</image:loc><image:caption><![CDATA[ આ કેસમાં મિલકતનો વિવાદ હતો. જેમાં એક મહિલાએ 2002 માં તેની પૌત્રીને મિલકત ભેટમાં આપી હતી. પૌત્રીનું 2005 માં કોઈ સંતાન વિના અવસાન થયું. ત્યારબાદ મહિલાએ ભેટ રદ કરી અને મિલકત તેની બીજી પૌત્રીને વારસામાં આપી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/inheritance-law-India.jpg</image:loc><image:caption><![CDATA[ મહિલાના મૃત્યુ પછી, બીજી પૌત્રીએ મહેસૂલ રેકોર્ડમાં તેનું નામ નોંધાવવાનો પ્રયાસ કર્યો, જેને શરૂઆતમાં મહેસૂલ અધિકારીએ સ્વીકાર્યો. જોકે, મૃતક પૌત્રીના પતિએ આ આદેશને પડકાર્યો અને પોતાની તરફેણમાં ચુકાદો મેળવ્યો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/property-dispute-case.jpg</image:loc><image:caption><![CDATA[ બીજી પૌત્રીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં દલીલ કરવામાં આવી હતી કે મૃતક પૌત્રીના પતિનો મિલકત પર કોઈ કાનૂની અધિકાર નથી કારણ કે તે તેના માતૃ પક્ષ તરફથી આવી હતી અને તેને કોઈ બાળકો નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/wife-property-rights-India.jpg</image:loc><image:caption><![CDATA[ કોર્ટે આ દલીલ સાથે સંમત થયા અને ઠરાવ્યું કે પતિનો મિલકત પર કોઈ અધિકાર નથી. કોર્ટે એમ પણ કહ્યું કે પતિને ભેટ રદ કરવાની માન્યતા પર પ્રશ્ન ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. કારણ કે તેને તેની પત્ની પાસેથી મિલકત પર કોઈ કાનૂની અધિકાર વારસામાં મળ્યો નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/women-property-rights.jpg</image:loc><image:caption><![CDATA[ આખરે હાઈકોર્ટે નીચલા અધિકારીના આદેશને રદ કર્યો અને સંબંધિત તહસીલદારને મિલકત અરજદારની તરફેણમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/horoscope-today-01-april-2026-daily-horoscope-zodiac-predictions-1421578.html</loc><lastmod>2026-04-01T06:01:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/01-April-Video.jpg</image:loc>
					<image:title><![CDATA[ 01 April Video ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Aries-12.jpeg</image:loc><image:caption><![CDATA[ મેષ રાશિ: વૃદ્ધ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવાની જરૂર છે. આજે તમે જે ભંડોળ બચાવશો, તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે તમે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે રહેશો તેમજ આનંદ માણશો. આ રાશિના જાતકો આજે તેમના ભાઈ-બહેન સાથે ઘરે ફિલ્મ અથવા મેચ જોવાનું પસંદ કરી શકે છે. વધુ પડતો ખર્ચ તમારા જીવનસાથી સાથે ઘર્ષણ તરફ દોરી શકે છે. (ઉપાય: દરરોજ શુદ્ધ મધનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Taurus-11.jpeg</image:loc><image:caption><![CDATA[ વૃષભ રાશિ: તમે તમારા નવરાશના સમયનો આનંદ માણી શકશો. આજે પૈસાનો પ્રવાહ તમને ઘણી નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. આજે તમારું ઊર્જાવાન અને ઉષ્માભર્યું વર્તન તમારી આસપાસના લોકો માટે આનંદ લાવશે. તમારું ઊર્જા સ્તર ઊંચું રહેશે, કારણ કે પ્રિયજન તમને એક ખાસ ભેટ આપશે. આજે તમે જે નવી માહિતી મેળવશો, તે તમને સફળતા તરફ આગળ લઈ જશે. આજે સાંજે જીવનસાથી સાથે સમય વિતાવતા તમને ખ્યાલ આવશે કે, તમારે તેમના માટે વધુ સમય ફાળવવો જોઈએ. (ઉપાય: સૂર્યોદય સમયે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Gemini-11.jpeg</image:loc><image:caption><![CDATA[ મિથુન રાશિ: તમે તમારા વ્યાવસાયિક જીવનમાં સકારાત્મક ફેરફારો જોવાની અપેક્ષા રાખી શકો છો. આજે તમે તમારા બાળપણના દિવસોમાં જે પ્રવૃત્તિઓનો આનંદ માણતા હતા, તેમાં વ્યસ્ત રહેવા માટે તમારા બધા વર્તમાન કાર્યોને બાજુ પર રાખવાનું પસંદ કરશો. આ દિવસ તમારા લગ્ન જીવનના સૌથી ખાસ દિવસોમાંનો એક સાબિત થશે. માતા-પિતા તમને નાણાકીય બાબત પર સલાહ આપી શકે છે. (ઉપાય: કોઈ પુરુષને કાળા અને સફેદ કપડા દાન કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Cancer-10.jpeg</image:loc><image:caption><![CDATA[ કર્ક રાશિ: સ્વાસ્થ્ય અને ઊર્જાના સ્તરમાં તમે જે સુધારા કર્યા છે, તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વ્યસ્ત સમયપત્રક હોવા છતાં તમે હળવાશના મૂડમાં રહેશો. નજીકના મિત્રની મદદથી, કેટલાક વ્યવસાય માલિકોને આજે નોંધપાત્ર નાણાકીય લાભ થવાની સંભાવના છે. ભંડોળનો આ પ્રવાહ તમારી ઘણી વર્તમાન મુશ્કેલીઓને ઉકેલવામાં મદદ કરી શકે છે. નવા પ્રોજેક્ટ્સ અંગે તમારા માતા-પિતા સાથે કરવાનો આ યોગ્ય સમય છે. સંતોષકારક પરિણામો પ્રાપ્ત કરવા માટે તમારા કાર્યને વ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે કરો. જો કે, કાર્યસ્થળ પર સમસ્યાઓનું નિરાકરણ કરતી વખતે તમારે કેટલાક માનસિક તાણનો સામનો કરવો પડી શકે છે. તમે ફ્રી સમય રમત રમવામાં અથવા જીમની મુલાકાત લેવામાં વિતાવવાનું પસંદ કરી શકો છો. (ઉપાય: નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે તમારા ઘરમાં તલના તેલથી ભરેલો દીવો પ્રગટાવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Leo-14.jpeg</image:loc><image:caption><![CDATA[ સિંહ રાશિ: નકારાત્મક વલણને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. આજે અનુભવી વ્યક્તિની સલાહ લીધા વિના એવી કોઈ પ્રવૃત્તિ ન કરો, જેનાથી નાણાકીય નુકસાન થઈ શકે. એવી શક્યતા છે કે, તમે કોઈ ધાર્મિક સ્થળ અથવા સંબંધીના ઘરની મુલાકાત લઈ શકો છો. મુસાફરી દરમિયાન, તમે નવી જગ્યાઓ શોધી શકશો અને મહત્વપૂર્ણ લોકોને મળશો. જીવનસાથીની સુસ્તી તમારા ઘણા પ્રયત્નોને બગાડી શકે છે. (ઉપાય: પ્રેમ જીવનને સુધારવા માટે તમારા ઘરમાં તાંબાના ફૂલદાનીમાં ગુલાબનો ગુલદસ્તો રાખો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Virgo-11.jpeg</image:loc><image:caption><![CDATA[ કન્યા રાશિ: કોઈ સંત વ્યક્તિના આશીર્વાદથી તમને માનસિક શાંતિ મળશે. આજે કોઈ પાડોશી પૈસા ઉછીના લેવા માટે તમારી પાસે આવી શકે છે. નજીકના સાથીની ખોટી સલાહને કારણે આ રાશિના વ્યવસાય માલિકોને આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પગારદાર નોકરી કરનારાઓએ આજે ​​કાર્યસ્થળ પર કાળજીપૂર્વક ચાલવાની અને સમજદારીથી કામ કરવાની જરૂર છે. તમારે પ્રભાવશાળી હોદ્દા ધરાવતા લોકો સાથે નેટવર્ક બનાવવાની જરૂર છે. (ઉપાય: દિવ્યાંગોને રેવડીનું વિતરણ કરવાથી પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Libra-10.jpeg</image:loc><image:caption><![CDATA[ તુલા રાશિ: આજે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. સારા સ્વાસ્થ્યને કારણે, તમે આજે તમારા મિત્રો સાથે રમતગમતનું આયોજન કરી શકો છો. આજે તમારો કોઈ નજીકના સાથી સાથે ઝઘડો થઈ શકે છે પરંતુ અંતે બધું જ સારું થઈ જશે. આજે નોંધપાત્ર નાણાકીય ખર્ચ થઈ શકે છે. તમારા વ્યસ્ત દિનચર્યા વચ્ચે સંબંધીઓની ટૂંકી મુલાકાત આરામ અને શાંતિનો સ્ત્રોત સાબિત થશે. તમારા ઉપરી અધિકારીઓ અને સાથીદારોનું વલણ ખૂબ જ સહાયક રહેશે. તમારા અપાર આત્મવિશ્વાસનો લાભ લો; બહાર નીકળો અને કેટલાક નવા સંપર્કો તેમજ મિત્રતા બનાવો. (ઉપાય: મજબૂત નાણાકીય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે રોજ ગાયને રોટલી ખવડાવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Scorpio-12.jpeg</image:loc><image:caption><![CDATA[ વૃશ્ચિક રાશિ: આજે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આજે કોઈ જૂનો મિત્ર તમને તમારા વ્યવસાયમાં નફો કેવી રીતે મેળવવો, તે અંગે સલાહ આપી શકે છે. જો તમે આ સલાહ પર કાર્ય કરશો, તો તમને ચોક્કસ નાણાકીય લાભ થશે. રોકાણ કરવાનો પ્રશ્ન હોય ત્યારે, સ્વતંત્ર બનો અને તમારા પોતાના નિર્ણયો લો. તમે ટૂંક સમયમાં તમારા જીવનસાથીને મળવાના છો. તમે નજીકના પરિચિત સાથે મુલાકાત કરીને દિવસને ઉજ્જવળ બનાવશો. (ઉપચાર: ખીર ખાવાથી ઘરેલું સુમેળ અને ખુશી વધે છે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Sagittarius-12.jpeg</image:loc><image:caption><![CDATA[ ધન રાશિ: તમારી ઊર્જા કોઈ મુશ્કેલીમાં હોય તેને મદદ કરવા માટે વાપરો. લાંબાગાળાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને રોકાણ કરો. આજે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે અનુભવી વ્યક્તિઓની સલાહ લેશો અને તમારા કાર્યમાં નવા વિચારોનો સમાવેશ કરશો, તો તમને ચોક્કસ લાભ મળશે. જીવનસાથી આજે તમારા માટે કંઈક ખૂબ જ ખાસ કરવા જઈ રહ્યા છે. (ઉપાય: ગૌશાળામાં 1.25 કિલોગ્રામ જવનું દાન કરવાથી સુમેળભર્યું પારિવારિક જીવન બનશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Capricorn-7.jpeg</image:loc><image:caption><![CDATA[ મકર રાશિ: તમારા ઉત્સાહને વધારવા માટે સામાજિક મેળાવડામાં હાજરી આપો. તંગ નાણાકીય પરિસ્થિતિઓને કારણે, કોઈ મહત્વપૂર્ણ કાર્ય અધવચ્ચે અટકી શકે છે. તમારે તમારા ઘરેલું જીવનમાં કેટલાક તણાવનો સામનો કરવો પડી શકે છે. તમારા પ્રિયજનનો મૂડ સારો નહીં હોય. ભાગીદારો તમારી યોજનાઓ અને વ્યવસાયિક વિચારો પ્રત્યે ઉત્સાહી રહેશે. ખર્ચ અંગે તમારા જીવનસાથી સાથે તણાવ શક્ય છે. (ઉપાય: યુવાન છોકરીઓમાં ખીરનું વિતરણ કરવાથી નાણાકીય પ્રગતિ થશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Aquarius-9.jpeg</image:loc><image:caption><![CDATA[ કુંભ રાશિ: ગરદન અથવા કમરના નીચેના ભાગમાં સતત દુખાવો રહેવો મુશ્કેલીકારક હોઈ શકે છે. આજે આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે તમારે પોતાના પૈસા ખર્ચવાની જરૂર રહેશે નહીં, કારણ કે પરિવારનો કોઈ સભ્ય તમને ભંડોળ પૂરું પાડી શકે છે. બાળકો તેમના ભવિષ્ય માટે યોજનાઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે બહાર વધુ સમય વિતાવીને તમને નિરાશ કરી શકે છે. આજે તમારા પ્રિયજનને મીઠાઈઓ, ચોકલેટ અથવા તેને લગતી વસ્તુઓ ભેટમાં આપી શકો છો. આજનો દિવસ ખાસ કાર્યો કરવા માટે ઉત્તમ છે. દિવસનો મહત્તમ ઉપયોગ કરવા માટે તમારે તમારા માટે પણ થોડો સમય કાઢવાનું શીખવું જોઈએ. વૈવાહિક આનંદના દૃષ્ટિકોણથી, આજે તમને એક અનોખી ભેટ મળી શકે છે. (ઉપાય: કેળાના ઝાડની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળશે.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Pisces-12.jpeg</image:loc><image:caption><![CDATA[ મીન રાશિ: કેટલાક તણાવ અને મતભેદો તમને બેચેન બનાવી શકે છે. આજે તમારું નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે. બિઝનેસ દૃષ્ટિકોણથી આ એક ઉત્તમ દિવસ છે, જ્યારે તમે બધાનું ધ્યાન આકર્ષિત કરશો. આજે તમારા પ્રિયજન સાથે બહાર ફરવા જાઓ. માતા-પિતાને કોઈ ખાસ ભેટ આપો અને તેમના આશીર્વાદ લો. (ઉપચાર: વિધવાઓને મદદ કરવાથી સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત થશે.) ]]></image:caption></image:image></url></urlset>