<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9gujarati.com/photo-gallery/up-to-580-percent-return-in-1-year-these-5-multibagger-stocks-made-investors-rich-1508463.html</loc><lastmod>2026-09-01T17:50:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Stock (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-Market-9.jpg</image:loc><image:caption><![CDATA[ શેરબજારમાં એવા રોકાણકારો માટે આ વર્ષ ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે, જેમણે મલ્ટીબેગર સ્ટોક્સમાં પૈસા રોક્યા છે. આવી જ કેટલીક પસંદગીની લાર્જકેપ કંપનીઓએ ઈયર-ટુ-ડેટ (YTD) ના આધારે મલ્ટીબેગર રિટર્ન આપીને રોકાણકારોની સંપત્તિમાં વધારો કર્યો છે. બજારના ઉતાર-ચઢાવ અને આર્થિક અનિશ્ચિતતાઓ છતાં, કેટલાક પસંદગીના શેર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-Market-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ કંપનીઓએ પોતાના શ્રેષ્ઠ બિઝનેસ મોડલ અને મજબૂત ઓર્ડર બુકના દમ પર બજારમાં એક નવી ઊંચાઈ નોંધાવી છે, જેનાથી રોકાણકારોએ તેમના સ્ટોકમાં પૈસા લગાવીને નફો કમાયો છે. અહીં એવી જ 5 કંપનીઓની વાત થઈ રહી છે, જેમણે આ વર્ષે અત્યાર સુધીમાં 500 ટકાથી વધુ સુધીનું રિટર્ન આપ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-Market-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ યાદીમાં સૌથી ઉપર Sterlite Technologies નું નામ છે. નિફ્ટી માઇક્રોકેપ 250 ના આ સ્ટોકે આ વર્ષે 582.59 ટકાનું હાઇ રિટર્ન આપ્યું છે. ઓપ્ટિકલ ફાઇબર અને ડિજિટલ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી જતી ગ્લોબલ ડિમાન્ડના કારણે આ કંપનીના શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. શેરમાં મંગળવારે 01 September ના રોજ 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા પછી સ્ટોકનો ભાવ ₹4,195 પ્રતિ શેર પર ટ્રેડ કરતો જોવા મળ્યો છે. કંપનીનું માર્કેટ કેપ ₹35,742.53 કરોડ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-Market-8.jpg</image:loc><image:caption><![CDATA[ ટેલિકોમ ઇક્વિપમેન્ટ બનાવતી દિગ્ગજ કંપની HFCL એ પણ રોકાણકારોને મોટો નફો કરાવ્યો છે. નિફ્ટી-500 માં કારોબાર કરતા HFCL સ્ટોકે આ વર્ષે અત્યાર સુધી 243.35 ટકાનું રિટર્ન આપ્યું છે. 5G નેટવર્કના વિસ્તાર અને સરકારની PLI સ્કીમનો આને સીધો ફાયદો મળ્યો છે. આ કંપનીના સ્ટોકમાં 01 September ના રોજ 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડા પછી સ્ટોકનો ભાવ ₹236.64 પ્રતિ શેર પર પહોંચી ગયો છે. કંપનીનું માર્કેટ કેપ ₹36,220.18 કરોડ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-Market-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ Welspun Corp એ YTD માં 218.95 ટકાનું શાનદાર રિટર્ન આપીને રોકાણકારોનો વિશ્વાસ જીત્યો છે. લાઇન પાઇપ મેન્યુફેક્ચરિંગ અને વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મજબૂત ઓર્ડર બુકના કારણે આના શેરોમાં સતત તેજી બનેલી છે. આની અસર મંગળવારે 01 September ના રોજ પણ સ્ટોકમાં જોવા મળી, જ્યારે આના શેર સાડા 6 ટકાથી વધુની તેજી સાથે ₹2,549 પ્રતિ શેર પર ટ્રેડ કરતા જોવા મળ્યા. કંપનીનું માર્કેટ કેપ ₹67,509.30 કરોડ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-Market-7.jpg</image:loc><image:caption><![CDATA[ એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં કામ કરતી MTAR Technologies કંપનીએ YTD માં 190.77 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. સરકારના મેક ઇન ઇન્ડિયા અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ પરના ફોકસનો કંપનીને મોટો ફાયદો મળ્યો છે. આ કંપનીનો શેર આજે માત્ર 1 ટકાથી વધુ ઘટીને ₹6,960 પ્રતિ શેર પર કારોબાર કરી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ ₹21,410.21 કરોડ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-Market-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ પાવર ટ્રાન્સમિશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપની Diamond Power એ રોકાણકારોને આ વર્ષે 146.86 ટકાનો નફો કરાવ્યો છે. પાવર સેક્ટરમાં વધતી વીજળીની માંગ અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સે આ શેરને નવી ઊંચાઈઓ પર પહોંચાડી દીધો છે. કંપનીનું માર્કેટ કેપ ₹20,361.33 કરોડ છે. સ્ટોક 2 ટકાના ઘટાડા પછી ₹341 પ્રતિ શેરના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/janmashtami-dhaniya-panjiri-recipe-make-this-special-janmashtami-prasad-at-home-1508488.html</loc><lastmod>2026-09-01T17:24:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Dhaniya-Panjiri-Recipe-Janmashtami-Special-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dhaniya Panjiri Recipe Janmashtami Special ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Dhaniya-Panjiri-Recipe-Janmashtami-Special-5.jpg</image:loc><image:caption><![CDATA[ જન્માષ્ટમીના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને મધ્યરાત્રિએ 12 વાગ્યે કાનુડાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરે છે તેમજ લાડુ ગોપાલને પારણામાં ઝુલાવે છે. આ દિવસે ઠાકોરજીને વિવિધ પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે, પરંતુ પંજરી વગર જન્માષ્ટમીનો ભોગ અધૂરો માનવામાં આવે છે. આ પ્રસાદ ફરાળી હોવાથી વ્રત-ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. જો તમને ઘરે પંજરી બનાવતા ન આવડતી હોય, તો આ સરળ રેસિપી દ્વારા તમે ઉત્તમ પ્રસાદ તૈયાર કરી શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Dhaniya-Panjiri-Recipe-Janmashtami-Special-4.jpg</image:loc><image:caption><![CDATA[ પંજરી બનાવવા માટેની સામગ્રી: સવા કપ આખા સૂકા ધાણાનો તાજો પીસેલો પાવડર, અડધો કપ મખાના, ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ, પિસ્તા), 1 ચમચી ચારોળી (ચિરોંજી), અડધો કપ કરકરી પીસેલી ખાંડ અથવા બૂરું ખાંડ, 1/4 કપ ઝીણું સમારેલું સૂકું નાળિયેર (કોપરું), અડધો કપ શુદ્ધ દેશી ઘી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Dhaniya-Panjiri-Recipe-Janmashtami-Special.jpg</image:loc><image:caption><![CDATA[ પંજરી બનાવવાની રીત: સૌપ્રથમ એક પેનમાં 2 મોટા ચમચી દેશી ઘી ગરમ કરો. તેમાં તાજો પીસેલો ધાણા પાવડ ઉમેરી ધીમી આંચ પર સુગંધ આવે અને રંગ સહેજ ઘેરો બદામી થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. હવે તે જ પેનમાં થોડું ઘી ઉમેરીને મખાના ક્રિસ્પી (કુરકુરા) થાય ત્યાં સુધી શેકી લો. મખાના ઠંડા થાય એટલે તેને મિક્સરમાં કરકરા પીસી લો. ત્યારબાદ એક મોટા વાસણમાં શેકેલો ધાણા પાવડર અને પીસેલા મખાના ભેગા કરો. તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ, ચારોળી, કોપરું અને પીસેલી ખાંડ ઉમેરીને તમામ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લો. લાડુ ગોપાલ માટે સ્વાદિષ્ટ અને પવિત્ર ધાણા પંજરીનો પ્રસાદ તૈયાર છે. તેમાં તુલસીદલ પધરાવી ઠાકોરજીને ભોગ ધરાવો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Dhaniya-Panjiri-Recipe-Janmashtami-Special-2.jpg</image:loc><image:caption><![CDATA[ પંજરી ખાવાના સ્વાસ્થ્ય લાભ: પંજરી માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ પોષક તત્વોથી પણ ભરપૂર છે. ધાણા, મખાના, ડ્રાયફ્રૂટ્સ અને શુદ્ધ ઘીનું મિશ્રણ શરીરને ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે. ઉપવાસ દરમિયાન તે નબળાઈ દૂર કરવામાં મદદરૂપ બને છે. મખાના અને ડ્રાયફ્રૂટ્સ શક્તિ આપે છે, જ્યારે ધાણા પેટની ગરમી શાંત કરી પાચનતંત્રને સુધારે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Dhaniya-Panjiri-Recipe-Janmashtami-Special-3.jpg</image:loc><image:caption><![CDATA[ વ્રજભૂમિમાં જન્માષ્ટમી પર આ પ્રસાદ અર્પણ કરવાની પ્રાચીન પરંપરા છે. એવી માન્યતા છે કે જન્માષ્ટમીનું વ્રત કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/duleep-trophy-vaibhav-suryavanshi-weakness-lack-of-footwork-against-quality-spin-1508512.html</loc><lastmod>2026-09-01T17:23:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Vaibhav-Suryavanshi-13-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Duleep Trophy Vaibhav Suryavanshi weakness lack of footwork against quality spin ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Vaibhav-Suryavanshi-19.jpg</image:loc><image:caption><![CDATA[ વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટના સૌથી ચર્ચિત યુવા ખેલાડીઓમાંથી એક છે. દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં તેણે પોતાની બેટિંગ પ્રતિભાની ઝલક બતાવી, પરંતુ બંને ઇનિંગમાં મોટી ઇનિંગથી થોડો દૂર રહી ગયો. પહેલી ઇનિંગમાં 93 અને બીજી ઇનિંગમાં 40 રન તેના ખાતામાં આવ્યા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Vaibhav-Suryavanshi-14.jpg</image:loc><image:caption><![CDATA[ સેન્ટ્રલ ઝોન સામેની બીજી ઇનિંગમાં વૈભવ પાસે ટીમ માટે મહત્વપૂર્ણ ઇનિંગ રમવાની તક હતી. જોકે, યશ ઠાકુરની ઓવરમાં પાંચ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા બાદ તેણે મોટા શોટનો પ્રયાસ કર્યો અને પોતાની વિકેટ ગુમાવી દીધી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Vaibhav-Suryavanshi-20.jpg</image:loc><image:caption><![CDATA[ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ઝડપથી રન બનાવવા પૂરતા નથી. લાંબા ફોર્મેટમાં બેટ્સમેને લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી રહેવું અને પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરવી પડે છે. વૈભવને પોતાની કુદરતી આક્રમક રમત સાથે ડિફેન્સ અને સિંગલ-ડબલ લેવાની કળા પર પણ કામ કરવું પડશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Vaibhav-Suryavanshi-13.jpg</image:loc><image:caption><![CDATA[ વૈભવ માટે ક્વોલિટી સ્પિન પણ મોટો પડકાર બની રહ્યો છે. દુલીપ ટ્રોફીમાં સારાંશ જૈન અને હર્ષ દુબેએ તેને મુશ્કેલીમાં મૂક્યો હતો. પ્રથમ ઇનિંગમાં હર્ષ દુબેએ તેને સદીથી માત્ર સાત રન દૂર રોક્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Vaibhav-Suryavanshi-18.jpg</image:loc><image:caption><![CDATA[ વૈભવ હજુ ખૂબ જ યુવાન છે અને તેની પાસે પોતાની રમત સુધારવા માટે પૂરતો સમય છે. જો તે વિકેટ પર ટકી રહેવાની ક્ષમતા અને સ્પિન સામેની ટેકનિક પર કામ કરશે, તો લાંબા ફોર્મેટમાં પણ સફળ થઈ શકે છે. તેના પિતાનું સપનું તેને મહાન ટેસ્ટ ક્રિકેટર બનાવવાનું છે અને તેના માટે આ સુધારા મહત્વપૂર્ણ રહેશે. (PC:PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/breaking-new-will-rahul-dravid-become-coach-of-chennai-super-kings-csk-in-ipl-2027-1508489.html</loc><lastmod>2026-09-01T17:07:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rahul-Dravid-coach-of-CSK.jpg</image:loc>
					<image:title><![CDATA[ Breaking New Will Rahul Dravid become coach of Chennai Super Kings CSK in IPL 2027 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/CSK-4.jpg</image:loc><image:caption><![CDATA[ ચેન્નાઈ સુપર કિંગ્સનો હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ  CSK છોડી ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કોચ બન્યો છે. હવે, તેની જગ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સનો કોચ કોણ બનશે તે એક મોટો પ્રશ્ન છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/CSK-2.jpg</image:loc><image:caption><![CDATA[ અહેવાલો સૂચવે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે આ મુદ્દા અંગે બે અનુભવી ખેલાડીઓનો સંપર્ક કર્યો છે, જેમાં દિનેશ કાર્તિક અને રાહુલ દ્રવિડનો સમાવેશ થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/CSK.jpg</image:loc><image:caption><![CDATA[ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન, જેણે ટીમને અનેક મેચ વિજેતા જીત અપાવી હતી, તેણે ખુલાસો કર્યો કે CSK મેનેજમેન્ટે રાહુલ દ્રવિડ સાથે હેડ કોચ બનવાની શક્યતા અંગે ચર્ચા કરી છે. દિનેશ કાર્તિકનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/CSK-1.jpg</image:loc><image:caption><![CDATA[ એ નોંધનીય છે કે દિનેશ કાર્તિક અને રાહુલ દ્રવિડ બંનેએ IPL ટીમો માટે ઉત્તમ કામ કર્યું છે. દિનેશ કાર્તિક RCBનો મેન્ટર અને બેટિંગ કોચ છે. તેના માર્ગદર્શન હેઠળ, RCB સતત બે વાર IPL જીતી ચૂક્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/CSK-3.jpg</image:loc><image:caption><![CDATA[ રાહુલ દ્રવિડે IPLમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ સાથે કામ કર્યું છે. દ્રવિડે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી છે, જ્યાં ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. (PC:PTI/X/AI) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/eng-vs-pak-if-pakistan-loses-test-gainst-england-virat-kohli-will-suffer-setback-1508471.html</loc><lastmod>2026-09-01T16:40:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/KOHLI-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ ENG vs PAK If Pakistan loses Test gainst England Virat Kohli will suffer setback ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Pakistan.jpg</image:loc><image:caption><![CDATA[ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 9 સપ્ટેમ્બરથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. પહેલી બે ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે હાર બાદ ત્રીજી ટેસ્ટ પહેલા પાકિસ્તાન ટીમમાં ખળભળાટ મચી ગયો છે. સાત ખેલાડીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં પાંચ નવા ખેલાડીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/KOHLI-2.jpg</image:loc><image:caption><![CDATA[ હવે પ્રશ્ન એ છે કે, આટલા બધા ફેરફારો પછી, શું પાકિસ્તાન ત્રીજી ટેસ્ટ જીતી શકશે? આ પ્રશ્નનો જવાબ સમય જતાં ખબર પડશે. પરંતુ એ ચોક્કસ છે કે જો પાકિસ્તાન એજબેસ્ટનમાં ત્રીજી ટેસ્ટ હારી જાય છે, તો તેની અસર વિરાટ કોહલી પર પણ પડશે. હવે, તમે પૂછશો કે, આ કેવી રીતે શક્ય છે? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/ROOT-5.jpg</image:loc><image:caption><![CDATA[ ઈંગ્લેન્ડ જો રૂટના કેપ્ટનશીપ હેઠળ ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. તેથી, એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડની જીત મતલબ જો રૂટની જીત થશે. જો આવું થાય, તો જો રૂટ WTC માં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત મામલે વિરાટ કોહલીને પાછળ છોડી દેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/KOHLI-1.jpg</image:loc><image:caption><![CDATA[ લોર્ડ્સ ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવ્યા પછી, રૂટે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી હતી. હાલમાં, બંને ટીમો WTC માં 14-14 જીત ધરાવે છે, જેમાં એક ટાઇ છે. વિરાટે 22 માંથી 14 મેચ જીતી છે, જ્યારે રૂટે 35 માંથી 14 જીત મેળવી છે. જોકે, આગામી ટેસ્ટમાં પાકિસ્તાન સામેની જીત રૂટને વિરાટ કોહલીથી આગળ કરી દેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/CUMMINS-.jpg</image:loc><image:caption><![CDATA[ ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ WTC માં સૌથી વધુ જીત મેળવનાર કેપ્ટન છે, તેણે 40 મેચમાંથી 25 જીત મેળવી છે. તેના પછી ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સનો નંબર આવે છે, જેણે 40 મેચમાંથી 21 જીત મેળવી છે. (PC:PTI/X) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/kitchen-tips-aluminum-foil-vs-cling-wrap-kitchen-tricks-to-keep-food-fresh-and-safe-for-longer-1508403.html</loc><lastmod>2026-09-01T16:29:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Aluminium-Foil-Vs-Cling-Wrap-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aluminium Foil Vs Cling Wrap (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Aluminium-Foil-Vs-Cling-Wrap-5.jpg</image:loc><image:caption><![CDATA[ રસોડામાં વધેલું ભોજન સ્ટોર કરવા અને લંચ પેક કરવા માટે મોટાભાગના ઘરોમાં એલ્યુમિનિયમ ફોઇલ અથવા ક્લિંગ રેપનો ઉપયોગ ખૂબ જ વધારે કરવામાં આવે છે. આ બંને જ ભોજનને સુરક્ષિત રાખવા માટે એકદમ બેસ્ટ માનવામાં આવે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ બંનેમાંથી કઈ વસ્તુ ભોજનને સુરક્ષિત અને લાંબા સમય સુધી તાજું રાખવા માટે એકદમ બેસ્ટ સાબિત થાય છે? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Aluminium-Foil-Vs-Cling-Wrap-4.jpg</image:loc><image:caption><![CDATA[ મોટાભાગના લોકોને આનો સાચો જવાબ હજુ સુધી ખબર જ નહીં હોય અને હવે તેઓ વિચારમાં પડી ગયા હશે કે, આખરે આ બંનેમાંથી કઈ વસ્તુ શ્રેષ્ઠ હોઈ શકે? ખોટી રીતે ભોજન પેક કરવાના કારણે તેના સ્વાદ, ગુણવત્તા અને સુરક્ષામાં પણ ઘણી કમી આવી શકે છે. એટલા માટે તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Aluminium-Foil-Vs-Cling-Wrap-3.jpg</image:loc><image:caption><![CDATA[ એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ઘણા ઘરોમાં કરવામાં આવે છે. એલ્યુમિનિયમ ફોઇલ ધાતુના એક પાતળા પડને કહેવાય છે. આનો ઉપયોગ કરતા જ ભોજનને હવા, ભેજ અને પ્રકાશથી બચાવી શકાય છે. ભોજનની ઘણી બધી વસ્તુઓ બન્યા પછી આના પર લપેટવામાં આવે છે. જો આના ફાયદા વિશે જાણીએ, તો ગરમ ભોજનને થોડા સમય સુધી ગરમ, પ્રકાશ અને દબાણથી દૂર રાખે છે તેમજ સરળતાથી આકાર પણ લઈ લે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Aluminium-Foil-Vs-Cling-Wrap-2.jpg</image:loc><image:caption><![CDATA[ હવે તમને આની ખામીઓ વિશે જણાવીએ, તો ખૂબ જ વધારે ખારા, ખાટા કે ટામેટાં જેવી વસ્તુઓ માટે આનો ઉપયોગ ન કરો. માઇક્રોવેવમાં પણ આનો ઉપયોગ ન કરો અને લાંબા સમય સુધી સ્ટોરેજ માટે આ સારું નથી હોતું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Aluminium-Foil-Vs-Cling-Wrap-1.jpg</image:loc><image:caption><![CDATA[ ક્લિંગ રેપ એક પારદર્શક પ્લાસ્ટિક જેવું દેખાય છે, જેનો ઉપયોગ લોકો ખૂબ વધારે કરે છે. વાસણ કે ભોજન પર આને સારી રીતે ચોંટાડી દેવામાં આવે છે. હવાને અંદર જતી આ ખૂબ જ અટકાવે છે. હવે તમને આના ફાયદા વિશે જણાવીએ, તો ભોજનને એરટાઇટ કવર કરે છે અને ભેજ જાળવી રાખવામાં ખૂબ જ મદદ કરે છે. ભોજનની સુગંધ અને સ્વાદ લાંબા સમય સુધી તમે સુરક્ષિત રાખી શકો છો. આની ખામીઓ વિશે વાત કરીએ, તો ખૂબ ગરમ ભોજન પર આને લગાવવાથી બચવું જોઈએ. તમામ ક્લિંગ રેપ માઇક્રોવેવ માટે સારા નથી હોતા, એટલા માટે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Aluminium-Foil-Vs-Cling-Wrap.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે એ જાણવા માંગો છો કે, બંનેમાંથી કયું એકદમ શ્રેષ્ઠ રહેશે? તો તમને જણાવી દઈએ કે, તમે તમારી જરૂરિયાત મુજબ આનો ઉપયોગ કરી શકો છો. બંને જ એકદમ બેસ્ટ હોય છે. તમને જેનો ઉપયોગ ભોજન માટે વધારે યોગ્ય લાગે, તમે તેનો ઉપયોગ કરી શકો છો. જો તમે ભોજનને લાંબા સમય સુધી ગરમ અને તાજું રાખવા માંગો છો, તો તમારા માટે એલ્યુમિનિયમ ફોઇલ બેસ્ટ માનવામાં આવે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/jio-recharge-plan-84-day-plan-get-252gb-data-and-free-netflix-and-google-gemini-pro-1508395.html</loc><lastmod>2026-09-01T15:46:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/jio-plan-13.jpg</image:loc>
					<image:title><![CDATA[ jio plan (13) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/JIO-5.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે માસિક રિચાર્જની ઝંઝટથી બચવા માંગતા હો અને ઇન્ટરનેટ, કોલિંગ, OTT અને AI સુવિધાઓ એક જ પ્લાનમાં મેળવવા માંગતા હો, તો આ Jio પ્રીપેડ પ્લાન તમને જરૂર મુજબનો હોઈ શકે છે. ₹1,799 માં કિંમતનો આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. ખાસ વાત એ છે કે તે Netflix, JioHotstar અને Google Gemini Pro જેવા લાભો સાથે 3GB દૈનિક ડેટા ઓફર કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/JIO-4.jpg</image:loc><image:caption><![CDATA[ આ Jio પ્લાન 84 દિવસની વેલિડિટી ઓફર કરે છે, એટલે કે તમારે શરૂઆતની ખરીદી પછી લગભગ ત્રણ મહિના સુધી ફરીથી રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન, તમને દરરોજ 3GB હાઇ-સ્પીડ ડેટા મળે છે, જે સમગ્ર વેલિડિટી સમયગાળા દરમિયાન કુલ 252GB ડેટા થાય છે. જો તમે કોઈપણ દિવસે તમારી 3GB દૈનિક ડેટા મર્યાદા સમાપ્ત કરો છો, તો ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ થશે નહીં; તે 64 Kbps ની ઝડપે ચાલતું રહેશે. વધુમાં, 5G નેટવર્ક કવરેજ ધરાવતા વિસ્તારોમાં લાયક ગ્રાહકોને અમર્યાદિત 5G ડેટાનો લાભ મળશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/JIO-3.jpg</image:loc><image:caption><![CDATA[ ઇન્ટરનેટ ઍક્સેસ સાથે, આ પ્લાનમાં કોલિંગ સુવિધાઓનો સમાવેશ થાય છે. ગ્રાહકો સમગ્ર 84-દિવસના સમયગાળા માટે દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઇસ કૉલ્સ કરી શકે છે. તે દરરોજ 100 મફત SMS પણ પ્રદાન કરે છે, જે કૉલ્સ અથવા ટેક્સ્ટ સંદેશાઓ માટે અલગ પેકની જરૂરિયાતને દૂર કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/JIO-2.jpg</image:loc><image:caption><![CDATA[ આ રિચાર્જ ફક્ત ડેટા અને કૉલિંગ કરતાં વધુ ઓફર કરે છે; તેમાં OTT લાભો પણ સામેલ છે. ગ્રાહકોને 84 દિવસ માટે Netflix Basic ની મફત ઍક્સેસ મળે છે. JioHotstar મોબાઇલ + હોલીવુડનું સબ્સ્ક્રિપ્શન પણ સામેલ છે, જે તેને મૂવી અને વેબ શ્રેણીના ઉત્સાહીઓ માટે એક શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/JIO-1.jpg</image:loc><image:caption><![CDATA[ જે લોકો લાઇવ ટીવી જોવાનો આનંદ માણે છે, તેમના માટે આ પ્લાનમાં JioTV ની ઍક્સેસ પણ સામેલ છે. ગ્રાહકોને આ માટે કંઈપણ વધારાનું ચૂકવવાની જરૂર નથી; એક રિચાર્જ OTT સેવાઓ અને લાઇવ ટીવીની ઍક્સેસ સાથે મોબાઇલ ડેટા અને કૉલિંગ લાભો પ્રદાન કરે છે. આ પ્લાનની એક ખાસિયત ગુગલ જેમિની પ્રો સબ્સ્ક્રિપ્શન છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/JIO-.jpg</image:loc><image:caption><![CDATA[ કંપની આ રિચાર્જ સાથે 18 મહિના માટે મફતમાં ગુગલ જેમિની પ્રો પ્લાન ઓફર કરી રહી છે. આ સેવા બજારમાં આશરે ₹35,100ની કિંમતની છે. વધુમાં, વપરાશકર્તાઓને ગુગલ જેમિની પ્રો સાથે 5000GB ક્લાઉડ સ્ટોરેજ મળે છે. &#039;નેનો બનાના&#039; જેવી સુવિધાઓ પણ ઉપયોગ માટે ઉપલબ્ધ છે. આ ક્લાઉડમાં ફોટા, ફાઇલો અને અન્ય મહત્વપૂર્ણ ડેટાનો બેકઅપ લેવા માટે પૂરતી સ્ટોરેજ સ્પેસ પૂરી પાડે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/reliance-stock-market-big-opportunity-brokerage-sets-rs-1710-target-with-53-percent-upside-1508437.html</loc><lastmod>2026-09-01T15:44:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Reliance-Stock.jpg</image:loc>
					<image:title><![CDATA[ Reliance Stock ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-Market-6.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે જબરદસ્ત નફો આપતા કોઈ શેરની શોધમાં હોવ તો તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પર દાવ લગાવી શકો છો. બ્રોકરેજ ફર્મ જેફરીઝે આ શેર ખરીદવાની પોતાની સલાહ જાળવી રાખી છે. તેણે આ શેર માટે ₹1,710 નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. આનો અર્થ એ છે કે, આ શેર તેની હાલની કિંમતથી 53 ટકા સુધી વધી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-Market-5.jpg</image:loc><image:caption><![CDATA[ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 1 ઓગસ્ટે તેજી જોવા મળી હતી. બપોરે 1:45 વાગ્યે શેર 2.04 ટકા વધીને ₹1,303 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેફરીઝે જણાવ્યું છે કે, મિડલ ઈસ્ટમાં તણાવના કારણે ગ્લોબલ રિફાઇનરી વોલ્યુમમાં ઘટાડો આવ્યો છે. આનાથી ડીઝલ અને પેટ્રોલની ઇન્વેન્ટરીઝ પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. આ જ કારણે સિંગાપોર ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (GRMs) અત્યાર સુધીના સૌથી હાઇ લેવલની નજીક બનેલું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-Market-3.jpg</image:loc><image:caption><![CDATA[ જેફરીઝનું માનવું છે કે, અર્થતંત્રમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પર આ આખા વર્ષ દરમિયાન દબાણ રહેશે. બ્રોકરેજ ફર્મનું એ પણ કહેવું છે કે, મજબૂત પેટ્રોકેમિકલ સ્પ્રેડ્સથી FY27 માં રિલાયન્સના ઓઇલ-ટુ-કેમિકલ બિઝનેસની અર્નિંગ્સ ગ્રોથને પણ સપોર્ટ મળશે. તેણે કહ્યું છે કે, RIL માં તેની લોન્ગ ટર્મ એવરેજ વેલ્યુએશનથી વન સ્ટાન્ડર્ડ ડેવિએશન નીચે ટ્રેડિંગ થઈ રહ્યું છે. આ એ વાતનો સંકેત છે કે, એનું રિસ્ક-રિવોર્ડ પ્રોફાઇલ ફેવરેબલ (સાંકળ) છે. FY26-FY29 દરમિયાન EBITDA નો CAGR 10 ટકા રહી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-Market-4.jpg</image:loc><image:caption><![CDATA[ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરને કવર કરનારા 34 એનાલિસ્ટ્સમાંથી 33 એ આ શેર ખરીદવાની સલાહ આપી છે. માત્ર એક એનાલિસ્ટે આ શેર પર &#039;સેલ&#039; રેટિંગ એટલે કે વેચવાની સલાહ આપી છે. છેલ્લા એક વર્ષમાં આ શેર 3.81 ટકા ઘટ્યો છે. આ વર્ષે એટલે કે 2026 માં તેમાં અત્યાર સુધી 17 ટકાનો ઘટાડો આવ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Stock-Market-2.jpg</image:loc><image:caption><![CDATA[ શેરબજારમાં 1 સપ્ટેમ્બરે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. સવારે બજાર ખુલીને બપોરે સારી રિકવરી આવી હતી પરંતુ ત્યારબાદ ફરીથી નિફ્ટી અને સેન્સેક્સ લાલ નિશાનમાં જતા રહ્યા. દિવસના અંતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ₹1302.60 બંધ થયો હતો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/samudrik-shastra-mole-meanings-uncover-your-fortune-with-moles-on-ears-and-cheeks-1508356.html</loc><lastmod>2026-09-01T14:46:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Samudri-Shastra-MOLE-ON-EAR.jpg</image:loc>
					<image:title><![CDATA[ Samudrik Shastra Mole Meanings Uncover Your Fortune with Moles on Ears and Cheeks ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Samudri-Shastra-MOLE-ON-EAR-1.jpg</image:loc><image:caption><![CDATA[ સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના શરીરની બનાવટના આધારે તેના ભવિષ્ય સાથે જોડાયેલા સંકેતો વિશે જણાવવામાં આવ્યુ છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા વ્યક્તિના જીવનના અનેક ઊંડા રહસ્યો વિશે જાણી શકાય છે. આ શાસ્ત્રમાં શરીરના અંગો પર રહેલા તલો નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Samudri-Shastra-MOLE-ON-EAR-5.jpg</image:loc><image:caption><![CDATA[ શરીરના કેટલાક અંગો પર તલ હોવુ એ શુભ સંકેત આપે છે. પરંતુ શું તમે જાણો છો કે કાન પર તલ હોવાથી ક્યા ક્યા સંકેત મળે છે. જો તમને ન ખબર હોય તો આવો આ આર્ટિકલમાં વિસ્તારથી જાણીએ કાન પર તલ વાળા લોકોનો સ્વભાવ કેવો હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Samudri-Shastra-MOLE-ON-EAR-9.jpg</image:loc><image:caption><![CDATA[ જમણા કાન પર તલ હોવાનો સંકેત: સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જે લોકોના જમણા કાન પર તલ હોય છે તેઓ અત્યંત ભાગ્યશાળી મનાય છે. આ લોકોને નાની-નાની વાત પર ગુસ્સો આવી જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Samudri-Shastra-MOLE-ON-EAR-7.jpg</image:loc><image:caption><![CDATA[ આ લોકોને નાની-નાની વાત પર ગુસ્સો આવી જાય છે. તેમનુ જીવન સુખ-સુવિધાઓથી સંપન્ન રહે છે અને તેમને કોઈપણ ચીજની કમીનો ક્યારેય સામનો કરવો પડતો નથી. આ લોકો ઉતાવળિયા નિર્ણયો લઈ લે છે જેના કારણે જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Samudri-Shastra-MOLE-ON-EAR-8.jpg</image:loc><image:caption><![CDATA[ ડાબા કાન પર તલ હોવાનો સંકેત: જે લોકોને ડાબા કાન પર તલ હોય છે તેઓ અત્યંત ચતુર મનાય છે. આવા લોકો સમાજમાં તેમના માન-સન્માનનું વિશેષ ધ્યાન રાખે છે અને તેમના આત્મ સન્માનની બાબતમાં ક્યારેય સમાધાન કરતા નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Samudri-Shastra-MOLE-ON-EAR-3.jpg</image:loc><image:caption><![CDATA[ કાનના નીચલા હિસ્સા પર તલ: જે લોકોને કાનના નીચેના ભાગમાં તલ હોય છે, તેઓ જીવનના દરેક પડકારોનો મજબુતીથી સામનો કરે છે. આ લોકો મજાકિયા સ્વભાવના હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Samudri-Shastra-MOLE-ON-EAR-2.jpg</image:loc><image:caption><![CDATA[ કાનના ઉપરના ભાગમાં તલ: જે લોકોને કાનના ઉપરના ભાગમાં તલ હોય છે, તેઓ ઘણા સંવેદનશીલ હોય છે, સાથે જ તેમનામાં સાહસ અને નીડરતાથી કોઈ કમી નથી હોતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Samudri-Shastra-MOLE-ON-EAR-10.jpg</image:loc><image:caption><![CDATA[ ગાલ પર તલ હોવાનો સંકેત: જમણા ગાલ પર તલ: જમણા ગાલ તલ ધરાવનારા લોકો ભાગ્યશાળી હોય છે. તેઓ ભાવુક હોવાની સાથે-સાથે બુદ્ધિશાળી પણ હોય છે. તેમનું લગ્ન જીવન ખુશીઓથી ભરેલુ હોય છે અને જીવનસાથીનો હંમેશા પુરો સહયોગ મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Samudri-Shastra-MOLE-ON-EAR-6.jpg</image:loc><image:caption><![CDATA[ ડાબા ગાલ : ડાબા ગાલ પર તલવાળા લોકોને જીવનમાં આસાનીથી સફળતા મળે છે. તેઓ અત્યંત ભાવુક અને સંવેદનશીલ હોય છે અને બીજાની લાગણીઓ અને ભાવનાઓ જલદી સમજી જાય છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/kitchen-hacks-how-to-clean-yellow-dirty-plastic-bottle-1508342.html</loc><lastmod>2026-09-01T14:44:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Clean-Plastic-Bottle.jpg</image:loc>
					<image:title><![CDATA[ Clean Plastic Bottle ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/2-4.jpg</image:loc><image:caption><![CDATA[ લીંબુ અને મીઠું: લીંબુમાં કુદરતી બ્લીચિંગ ગુણધર્મો હોય છે. જે ગંદકીને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. આ માટે, બોટલમાં એક લીંબુનો રસ નિચવીને 1થી 2 ચમચી મીઠું અને થોડું હુંફાળું ​​પાણી ઉમેરો. તેને થોડીવાર માટે રહેવા દો. પછી તેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/3-5.jpg</image:loc><image:caption><![CDATA[ ટીશ્યુ પેપર અને બેકિંગ સોડા: ટીશ્યુ પેપરના 2થી 3 નાના ટુકડા કાપીને પીળી બોટલમાં ઉમેરો. તેમાં 1 ચમચી બેકિંગ સોડા, ડીશવોશિંગ લિક્વિડના થોડા ટીપાં અને અડધો કપ હુંફાળું પાણી ઉમેરો. બોટલ બંધ કરો અને સારી રીતે બરાબર ફેરવો. પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/4-5.jpg</image:loc><image:caption><![CDATA[ બેકિંગ સોડા અને વિનેગર: એક બાઉલમાં 2 ચમચી બેકિંગ સોડા અને 2 ચમચી સફેદ વિનેગર મિક્સ કરો. આ મિશ્રણને પીળી બોટલમાં રેડો, તેને ગરમ પાણીથી ભરો, અને તેને 15થી 20 મિનિટ માટે રહેવા દો. બોટલને જોરશોરથી બરાબર ફેરવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/5-5.jpg</image:loc><image:caption><![CDATA[ ડીશવોશ લિક્વિડ અને ચોખા: બોટલમાં થોડું ડીશવોશિંગ લિક્વિડ, હુંફાળું પાણી અને 2 ચમચી ચોખાના દાણા ઉમેરો. પછી બોટલ બંધ કરો અને તેને ફેરવો. આનાથી પીળાશ દૂર થઈ શકે છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/6-5.jpg</image:loc><image:caption><![CDATA[ હાઇડ્રોજન પેરોક્સાઇડ: બોટલમાંથી પીળા ડાઘ દૂર કરવા માટે તમે હાઇડ્રોજન પેરોક્સાઇડનો પણ ઉપયોગ કરી શકો છો. બોટલમાં થોડું હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પાણી મિક્સ કરો અને તેને થોડીવાર માટે રહેવા દો. પછી બ્રશથી સ્ક્રબ કરો. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/7-5.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/apart-from-the-bed-you-should-not-sit-and-eat-in-these-places-of-the-house-vastu-tips-1508338.html</loc><lastmod>2026-09-01T14:42:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/vastu-tips-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ vastu tips (5) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/vastu-tips-4.jpg</image:loc><image:caption><![CDATA[ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જમવા સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. તમે ક્યાં અને કેવી રીતે ખાઓ છો તે તમારા ઘરની ઉર્જા પર નોંધપાત્ર અસર કરે છે. જાણો કે ઘરના કયા ભાગોમાં ભોજન ટાળવું જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/vastu-tips-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ પલંગ પર બેસીને ખાવાનું ટાળો : વાસ્તુ શાસ્ત્ર પલંગ પર બેસીને ખાવાનું પ્રતિકૂળ માને છે. એવું માનવામાં આવે છે કે આ પ્રથા ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે. વધુમાં, તે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને માનસિક શાંતિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/vastu-tips-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ મુખ્ય પ્રવેશદ્વાર પાસે ના કરવુ ભોજન : વાસ્તુ સિદ્ધાંતો અનુસાર, ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ખાવાનું ટાળવું જોઈએ. અહીં ખાવાથી ઘરની સકારાત્મક ઉર્જા ખલેલ પહોંચે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રથા ઘરની સુખ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/vastu-tips-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ બાથરૂમની નજીક બેસીને ના ખાવું: વાસ્તુ નિયમો સૂચવે છે કે બાથરૂમની સામે કે તેની નજીક ન ખાવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરનું વાતાવરણ બગડે છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/vastu-tips-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ગંદા કે તૂટેલા વાસણોમાંથી ના ખાશો : હંમેશા સ્વચ્છ અને અકબંધ વાસણોમાંથી ખાઓ. વાસ્તુશાસ્ત્રમાં તૂટેલા વાસણોનો ઉપયોગ કરવો અથવા અસ્વચ્છ જગ્યાએ ખાવાનું અશુભ માનવામાં આવે છે. આવી પ્રથાઓ ઘરની શાંતિ અને સુખને ગંભીર રીતે ખલેલ પહોંચાડે છે તેવું માનવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/vastu-tips-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ અંધારામાં ના ખાશો : વાસ્તુ શાસ્ત્ર ઝાંખા પ્રકાશવાળા રૂમમાં ખાવાની વિરુદ્ધ સલાહ આપે છે. હંમેશા સ્વચ્છ, સારી રીતે પ્રકાશિત વિસ્તારમાં ખાવાનો પ્રયાસ કરો. યોગ્ય પ્રકાશ અને સ્વચ્છતા સ્વાસ્થ્ય અને સકારાત્મક વાતાવરણ જાળવવા બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/health-tips-5-early-jaundice-symptoms-you-should-never-ignore-know-these-warning-signs-1508330.html</loc><lastmod>2026-09-01T14:37:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Health-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Health (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Health-5.jpg</image:loc><image:caption><![CDATA[ પીળિયો (કમળો) આજના સમયમાં ખૂબ મોટી સમસ્યા બની રહ્યો છે. કેટલાક લોકો એવા હોય છે કે, જે એના લક્ષણોને નજરઅંદાજ કરી દે છે. લોકો અવારનવાર આને માત્ર આંખો પીળી થવા સાથે જોડીને જોતા હોય છે પરંતુ ઘણી વાર આ ખૂબ જ અલગ હોઈ શકે છે.  (Getty Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Health.jpg</image:loc><image:caption><![CDATA[ શરીર પહેલાથી જ ઘણા પ્રારંભિક સંકેતો આપવાનું શરૂ કરી દે છે, જેને જો તમે નજરઅંદાજ કરશો તો નુકસાન વેઠવું પડી શકે છે. જો આ લક્ષણોને સમયસર ઓળખી લેવામાં આવે તો ગંભીર સ્થિતિમાંથી પણ બચી શકાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Health-1.jpg</image:loc><image:caption><![CDATA[ શરીરમાં પીળિયો થવાનો સૌથી પહેલો સંકેત એ હોય છે કે, પેશાબનો રંગ ઘાટો પીળો થવો. આ એક ખાસ લક્ષણ છે, જેને લોકો ઘણી વાર નજરઅંદાજ કરી દે છે. જો તમને આજકાલ ભૂખ ખૂબ જ ઓછી લાગી રહી હોય અને ઊબકા (જીવ ગભરાવો) જેવી તકલીફ થઈ રહી હોય, તો તમને પીળિયો હોઈ શકે છે. તેથી, તમારે ડૉક્ટર પાસે તપાસ જરૂર કરાવવી જોઈએ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Health-2.jpg</image:loc><image:caption><![CDATA[ પીળિયો થયા પછી તમને પેટની જમણી બાજુએ સખત દુખાવો થઈ શકે છે. તેથી, તમારે આને બિલકુલ નજરઅંદાજ ન કરવો જોઈએ. દુખાવો, સોજો કે અસહજતા પણ અનુભવાઈ શકે છે. જો તમારી આંખો અને ત્વચાનો રંગ પીળો પડવા લાગ્યો હોય, તો તમારે તુરંત તપાસ કરાવી લેવી જોઈએ. આ સિવાય ત્વચા અને ક્યારેક નખમાં પણ પીળાશ જોવા મળી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Health-3.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમને કોઈ કામ કર્યા વગર પણ સતત નબળાઈ અને થાક અનુભવાતો હોય, તો તમને પીળિયો હોઈ શકે છે. ધ્યાન દોરવા જેવું એ છે કે, આ એનું પ્રારંભિક લક્ષણ પણ હોઈ શકે છે, જેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવું જોઈએ. (Getty Image) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Health-4.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે પીળિયાથી બચવાના ઉપાયો અપનાવવા માંગતા હોવ, તો કેટલીક રીતો અપનાવી શકો છો. આમાં દારૂ (આલ્કોહોલ) થી દૂર રહેવું, હેલ્ધી ખોરાક લેવો, હાથની સ્વચ્છતા રાખવી, સાફ અને ઉકાળેલું પાણી પીવું જોઈએ. (Getty Image) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/new-pm-surya-ghar-rules-property-proof-mandatory-for-solar-panel-scheme-1508358.html</loc><lastmod>2026-09-01T14:36:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/New-PM-Surya-Ghar-Rules-Property-Proof-Mandatory-for-Solar-Panel-Scheme.jpg</image:loc>
					<image:title><![CDATA[ New PM Surya Ghar Rules Property Proof Mandatory for Solar Panel Scheme ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/New-PM-Surya-Ghar-Rules-Property-Proof-Mandatory-for-Solar-Panel-Scheme-5.jpg</image:loc><image:caption><![CDATA[ સોલાર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સોલાર પેનલ લગાવવાની પ્રક્રિયામાં હવે વધુ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સોલાર કનેક્શન અને લોનના નામે ખોટા અથવા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ થતો અટકાવવા માટે દસ્તાવેજોની ચકાસણી વધુ કડક બનાવવામાં આવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/New-PM-Surya-Ghar-Rules-Property-Proof-Mandatory-for-Solar-Panel-Scheme-1.jpg</image:loc><image:caption><![CDATA[ હવે માત્ર વીજળી બિલના આધારે સોલાર લોન મંજૂર કરવામાં આવશે નહીં. અરજદારોએ વીજળી બિલની સાથે મિલકતની માલિકી સાબિત કરતા જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવા પડશે. દસ્તાવેજોની યોગ્ય ચકાસણી બાદ જ લોનની પ્રક્રિયા આગળ વધશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/New-PM-Surya-Ghar-Rules-Property-Proof-Mandatory-for-Solar-Panel-Scheme-2.jpg</image:loc><image:caption><![CDATA[ નવા નિયમો મુજબ, સોલાર લોન સામાન્ય રીતે તે જ વ્યક્તિના નામે મંજૂર કરવામાં આવશે, જેના નામે ઘર અથવા જમીન નોંધાયેલ હોય. અરજીમાં આપવામાં આવેલી માહિતી અને મિલકત સંબંધિત દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જો અરજી કરનાર વ્યક્તિના નામે મિલકત નોંધાયેલ ન હોય, તો મકાનમાલિકની લેખિત મંજૂરી અથવા NOC જરૂરી બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/New-PM-Surya-Ghar-Rules-Property-Proof-Mandatory-for-Solar-Panel-Scheme-3.jpg</image:loc><image:caption><![CDATA[ ભાડાના મકાનમાં રહેતા લોકો માટે પણ નિયમો વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જો અરજદારના નામે વીજળી કનેક્શન હોય, પરંતુ ઘર અથવા જમીન તેમના નામે ન હોય, તો સોલાર પેનલ લગાવવા માટે મકાનમાલિકની લેખિત NOC રજૂ કરવી પડશે. NOC વગરની અરજી સ્વીકારવામાં નહીં આવે અથવા અરજી નકારી કાઢવામાં આવી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/New-PM-Surya-Ghar-Rules-Property-Proof-Mandatory-for-Solar-Panel-Scheme-4.jpg</image:loc><image:caption><![CDATA[ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સોલાર પેનલ લગાવવા માટે અરજી કરનાર વ્યક્તિ પાસે સંબંધિત મિલકત પર કાયદેસરનો અધિકાર હોવો જરૂરી છે. માલિકીના દસ્તાવેજો અથવા જરૂરી મંજૂરીની ચકાસણી પૂર્ણ થયા બાદ જ લોન અને સોલાર કનેક્શનની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/New-PM-Surya-Ghar-Rules-Property-Proof-Mandatory-for-Solar-Panel-Scheme-6.jpg</image:loc><image:caption><![CDATA[ અગાઉ સોલાર લોનની પ્રક્રિયા દરમિયાન વીજળી બિલને મહત્વના દસ્તાવેજ તરીકે માનવામાં આવતું હતું. જોકે, વિવિધ ફરિયાદો અને તપાસ દરમિયાન કેટલીક અનિયમિતતાઓ સામે આવતા હવે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં લોકો પોતાની માલિકીની ન હોય તેવી મિલકતના આધારે લોન મેળવવાનો પ્રયાસ કરતા હોવાનું સામે આવ્યું હતું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/New-PM-Surya-Ghar-Rules-Property-Proof-Mandatory-for-Solar-Panel-Scheme-7.jpg</image:loc><image:caption><![CDATA[ નવા નિયમોનો મુખ્ય હેતુ સોલાર યોજના હેઠળ થતી ગેરરીતિઓ અને છેતરપિંડીને રોકવાનો છે. ભાડાના મકાનમાં મકાનમાલિકની જાણ અથવા મંજૂરી વિના સોલાર સિસ્ટમ લગાવવાના પ્રયાસોને પણ આ નિયમોથી રોકવામાં મદદ મળશે. તેથી પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા ઇચ્છતા અરજદારોએ અરજી કરતા પહેલા તમામ જરૂરી દસ્તાવેજો અને મંજૂરીઓ તૈયાર રાખવી જરૂરી છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/janmashtami-special-vastu-tips-bring-these-5-auspicious-things-home-for-kanhaji-blessings-and-prosperity-1508294.html</loc><lastmod>2026-09-01T13:53:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Krishna (8) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-2.jpg</image:loc><image:caption><![CDATA[ દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ (અષ્ટમી) તિથિના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 4 સપ્ટેમ્બર 2026 ના રોજ આખા દેશમાં ધૂમધામ અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. માન્યતા છે કે, જન્માષ્ટમીના દિવસે વ્રત રાખવાથી અને વિધિપૂર્વક લડ્ડુ ગોપાલની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-1.jpg</image:loc><image:caption><![CDATA[ હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ હોય છે. એવામાં જન્માષ્ટમી પહેલાં આ વસ્તુઓને ઘરમાં લાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, આ વસ્તુઓને ઘરમાં લાવવાથી કાન્હાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-3.jpg</image:loc><image:caption><![CDATA[ ભગવાન કૃષ્ણને ગાય પ્રત્યે અત્યંત પ્રેમ અને લગાવ છે. એવામાં જન્માષ્ટમી પહેલાં પીતળ અથવા ચાંદીની કામધેનુ ગાય (વાછરડા સાથે) ની મૂર્તિ ઘરમાં લાવો અને તેને પૂજા સ્થાન અથવા કોઈ સાફ-સ્વચ્છ જગ્યા પર રાખો. આનાથી સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-4.jpg</image:loc><image:caption><![CDATA[ ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. જન્માષ્ટમી પહેલાં લાકડાની કે ચાંદીની વાંસળી ખરીદીને ઘરમાં લાવો અને તેને લડ્ડુ ગોપાલના ચરણોમાં અર્પિત કરી દો. ધાર્મિક માન્યતાઓ મુજબ, વાંસળીને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, મધુરતા વધે છે અને એકતા પણ આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-5.jpg</image:loc><image:caption><![CDATA[ ભગવાન વિષ્ણુ અને કૃષ્ણજીની પૂજા તેમજ ભોગ તુલસી વગર અધૂરા માનવામાં આવે છે. તુલસી નારાયણને અતિ પ્રિય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો જન્માષ્ટમી પહેલાં તુલસી ઘરમાં લઈ આવો. ધાર્મિક માન્યતા છે કે, જે ઘરમાં તુલસી હોય છે ત્યાંનું વાતાવરણ સદૈવ સકારાત્મક રહે છે અને ત્યાં સુખ-સમૃદ્ધિનો વાસ હોય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-6.jpg</image:loc><image:caption><![CDATA[ કાન્હાજીને મોરપંખથી ખાસ લગાવ છે. કૃષ્ણજીની દરેક તસવીર અને પ્રતિમામાં તેમના મુગટ પર મોરપંખ જરૂર હોય છે. જન્માષ્ટમી પહેલાં મોરપંખ ખરીદીને ઘરમાં લાવો અને તેને પૂજા સ્થાન કે તિજોરીમાં રાખો. માનવામાં આવે છે કે, આવું કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને દરેક પ્રકારનો વાસ્તુદોષ પણ દૂર થાય છે. મોરપંખ ઘરમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Krishna-7.jpg</image:loc><image:caption><![CDATA[ ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા-અર્ચના અને સેવા કરવાથી ભક્તોના તમામ દુઃખ તેમજ સંકટ દૂર થઈ જાય છે. જો તમે પણ લડ્ડુ ગોપાલને ઘરમાં લાવવા માંગો છો, તો જન્માષ્ટમી પહેલાં ઘરમાં લઈ આવો. જો કે, લડ્ડુ ગોપાલની સેવામાં નિયમિત રૂપે પૂજા, ભોગ, વસ્ત્ર અને શ્રૃંગાર જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આથી, લડ્ડુ ગોપાલને ત્યારે જ ઘરમાં લાવો જ્યારે તમે નિયમિત રૂપે તેમની સેવા કરી શકો. માન્યતા છે કે, જે ઘરમાં લડ્ડુ ગોપાલની શ્રદ્ધાભાવથી સેવા થાય છે, ત્યાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી હોતી. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/badshah-isha-rikhi-divorce-who-is-isha-rikhi-1508286.html</loc><lastmod>2026-09-01T13:37:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-.jpg</image:loc>
					<image:title><![CDATA[ Isha Rikhi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ફેમસ રેપર બાદશાહ અને તેની બીજી પત્ની પંજાબી અભિનેત્રી ઈશા રિખી અલગ થવાની જાહેરાત કરી છે. આ વર્ષે માર્ચ મહિનામાં બંનેના લગ્નના સમાચાર સામે આવ્યા હતા પરંતુ માત્ર 5 મહિનામં બાદશાહ અને રિખી અલગ થયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-2.jpg</image:loc><image:caption><![CDATA[ તો હવે લોકો જાણવા માંગે છે કે, આ ઈશા રિખી કોણ છે અને શું કરે છે. ઈશા રિખીનું કનેક્શન ચંદીગઢ સાથે છે. તે પંજાબી ઈન્ડસ્ટ્રી અને મોડલિંગમાં એક જાણીતું નામ છે.  ઈશાએ 2013માં પંજાબી ફિલ્મમાં એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ પંજાબી સિનેમામાં મોટી ઓળખ બનાવી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ઈશા રિખીએ વર્ષ 2018માં નવાબઝાદેથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાધવ જુયાલ, પુનિત પાઠક અને ધર્મેશ જોવા મળ્યા હતા. ઈશા રિખીએ અનેક મોટી બ્રાન્ડ અને પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-4.jpg</image:loc><image:caption><![CDATA[ હવે એવી ચર્ચા ચાલી રહી છે કે, ઈશા રિખીની બાદશાહથી અલગ થવાની જાહેરાત બિગ બોસ સીઝન 20 શરુ થતાં પહેલા થઈ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-5.jpg</image:loc><image:caption><![CDATA[ એવી ચર્ચા ચાલી રહી છે કે, ઈશા રિખી બિગ બોસ 20માં એન્ટ્રી કરી શકે છે. બિગ બોસમાં આવતા પહેલા તેમણે છૂટાછેડા લેવાની જાહેરાત કરી હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Isha-Rikhi-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ઈશા રિખીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતાના સંબંધો તરફ ઈશારો કર્યો હતો. સોશિયલ મીડિયા પર તેમણે બાદશાહને લઈ ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી હતી. હવે બંને અલગ થયા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/tips-and-tricks-what-is-best-time-to-post-photos-and-reels-on-instagram-these-times-boost-views-1508215.html</loc><lastmod>2026-09-01T12:44:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Instagram 8 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-.jpg</image:loc><image:caption><![CDATA[ ઇન્સ્ટાગ્રામ માટે ઉત્તમ ફોટા, રીલ્સ અથવા વિડિઓઝ બનાવ્યા પછી, દરેક સર્જક ઇચ્છે છે કે તેમની સામગ્રી શક્ય તેટલા વધુ પ્રેક્ષકો સુધી પહોંચે. જો કે, ગુણવત્તાયુક્ત સામગ્રી બનાવવી પૂરતું નથી; તેને યોગ્ય સમયે પોસ્ટ કરવી મહત્વપૂર્ણ છે. શ્રેષ્ઠ સમયે પોસ્ટ કરવાથી તમારી સામગ્રી તે શરૂઆતના કલાકો દરમિયાન વધુ સારી પહોંચ અને જોડાણ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. તેમ છતાં, દરેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાગુ પડતો કોઈ એક શ્રેષ્ઠ સમય નથી; આદર્શ સમય તમારા પ્રેક્ષકોના સ્થાન, ઉંમર, પ્રવૃત્તિ પેટર્ન અને સામગ્રી શ્રેણીના આધારે બદલાઈ શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-6.jpg</image:loc><image:caption><![CDATA[ સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે પોસ્ટ કરો : ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે સવારનો સમય ઉત્તમ માનવામાં આવે છે. જો તમારા પ્રેક્ષકો તેમના દિવસની શરૂઆતમાં સોશિયલ મીડિયા તપાસે છે, તો સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે પોસ્ટ કરવાનો પ્રયાસ કરો. આ સમય દરમિયાન, લોકો ઘણીવાર કામ અથવા અભ્યાસ શરૂ કરતા પહેલા તેમના ફોન પર સોશિયલ મીડિયા બ્રાઉઝ કરે છે. આ સ્લોટ ખાસ કરીને સમાચાર, પ્રેરણા, શિક્ષણ અને દૈનિક અપડેટ્સ સંબંધિત સામગ્રી માટે ઉપયોગી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-1.jpg</image:loc><image:caption><![CDATA[ 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો સમય : ઇન્સ્ટાગ્રામ પર બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીની વચ્ચે પ્રવૃત્તિનું સ્તર વધુ જોવા મળે છે. લોકો લંચ બ્રેક દરમિયાન તેમના ફોન પર સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવાનું વલણ ધરાવે છે. ટૂંકા વિડીયો, રીલ્સ, સમાચાર અપડેટ્સ અને મનોરંજન સામગ્રી પોસ્ટ કરવા માટે આ સારો સમય છે. જો આ સમયગાળા દરમિયાન તમારા પ્રેક્ષકો સક્રિય હોય, તો તમારી પોસ્ટ વધારે વ્યૂઝ મળે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-5.jpg</image:loc><image:caption><![CDATA[ 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય : ઇન્સ્ટાગ્રામ પર ઉચ્ચ વ્યૂ મેળવવા માટે સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ સ્લોટ માનવામાં આવે છે. આ સમય દરમિયાન, લોકો કામ, શાળા અથવા કોલેજ પૂર્ણ કર્યા પછી સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે. આ સમય સ્લોટ રીલ્સ અને મનોરંજન-કેન્દ્રિત સામગ્રી માટે ખાસ કરીને સારા પરિણામો આપી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-4.jpg</image:loc><image:caption><![CDATA[ તમે રાત્રે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી પણ પોસ્ટ કરી શકો છો : જો તમારા ફોલોઅર્સ મોડી રાત સુધી ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહે છે, તો રાત્રે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી પોસ્ટ કરવાનું પણ ફાયદાકારક બની શકે છે. મનોરંજન ક્ષેત્રને પૂરી પાડતા એકાઉન્ટ્સ ઘણીવાર આ સમય દરમિયાન પ્રવૃત્તિનું સ્તર વધારે જોવા મળે છે. જો કે, આ સમય વ્યૂહરચના ફક્ત ત્યારે જ કાર્ય કરે છે જો તમારા ફોલોઅર્સ ખરેખર ઑનલાઇન હોય જ્યારે તમે પોસ્ટ કરો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Instagram-3.jpg</image:loc><image:caption><![CDATA[ ઇન્સ્ટાગ્રામ ઇનસાઇટ્સનો ઉપયોગ કરીને યોગ્ય સમય શોધો : ઇન્સ્ટાગ્રામ ઇનસાઇટ્સ એ તમારા એકાઉન્ટ માટે શ્રેષ્ઠ પોસ્ટિંગ સમય નક્કી કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. અહીં, તમે બરાબર જોઈ શકો છો કે તમારા ફોલોઅર્સ ક્યારે સૌથી વધુ સક્રિય છે. ઉદાહરણ તરીકે, જો તમારા પ્રેક્ષકો સાંજે 7 વાગ્યે ઓનલાઇન સૌથી વધુ સક્રિય હોય, તો તે સમયે પોસ્ટ કરવી અથવા થોડી મિનિટો પહેલાં ફાયદાકારક હોઈ શકે છે. તમે વિવિધ પોસ્ટિંગ સમય દરમિયાન જોવાયા, પહોંચ, પસંદ, ટિપ્પણીઓ અને શેર જેવા મેટ્રિક્સની તુલના પણ કરી શકો છો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/rajkummar-rao-triplex-house-photo-1508202.html</loc><lastmod>2026-09-01T11:55:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-7-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rajkummar Rao (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-7.jpg</image:loc><image:caption><![CDATA[ બોલિવુડ અભિનેતા રાજકુમાર રાવે પોતાની મહેનત અને શાનદાર એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી છે. ફિલ્મોમાં અલગ અલગ પાત્ર નિભાવનાર રાજકુમાર રાવ પોતાની પર્સનલ લાઈફ ખુબ સિમ્પલ જીવે છે. તે પોતાની પત્ની પત્રલેખા અને દીકરી પાર્વતીની સાથે મુંબઈમાં રહે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-1.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ મુજબ રાજકુમાર રાવના મુંબઈવાળા ઘરની કિંમત 44 કરોડ રુપિયા છે. તેમણે કોઈ પણ ફેમિલી બ્રેકગ્રાઉન્ડ વગર બોલિવુડમાં પોતાનું કરિયર બનાવ્યું છે. તેમણે ફિલ્મ શાહિદ માટે નેશનેલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-2.jpg</image:loc><image:caption><![CDATA[ રિપોર્ટ મુજબ રાજકુમાર રાવે 2022માં જુહુ સ્થિત ટ્રિપલેક્સ ઘર અંદાજે 44 કરોડ રુપિયામાં ખરીદ્યું હતુ. ખાસ વાત એ છે કે, આ પ્રોપર્ટી પહેલા જાહ્નવી કપૂરની હતી. રાજકુમાર અને જાહ્નવીએ રુહીમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ ઘર બિલ્ડિંગના 14 ,15 અને 16માં માળે છે. આ પ્રોપર્ટીમાં કુલ 6 પાર્કિંગ સ્લોટ પણ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-3.jpg</image:loc><image:caption><![CDATA[ રાજકુમાર રાવના ઘરની સજાવટ જોઈએ તો તેમાં મોર્ડન ડિઝાઈન અને ક્લાસિક લુક અને કલાત્મક અંદાજની ઝલક જોવા મળે છે. કલાકૃતિઓ ઘરને એક પ્રીમિયમ અને આરામદાયક લુક આપે છે. ઘરના ઉપરના માળનો ઉપયોગ મહેમાનોને મળવા તેમજ પ્રોફેશનલ મીટિંગ માટે કરવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-4.jpg</image:loc><image:caption><![CDATA[ રાજકુમાર રાવના ઘરનો લિવિંગ એરિયા ખુબ સ્ટાઈલિશ સાથે આરામદાયક પણ છે. ફર્નીચર અને દિવાલો પર લાગેલી કલાકૃતિઓ આ ઘરને ખુબ ખાસ બનાવે છે. રાજકુમાર રાવની ઘરની બાલ્કની પણ ખુબ સુંદર છે. ઘરમાં એક નાનકડો આરામદાયક રીડિંગ કોર્નર પણ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-5.jpg</image:loc><image:caption><![CDATA[ રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાના ફિટનેસ રુટિનને લઈ ખુબ એક્ટિવ રહે છે. આ કારણે તેમણે ઘરમાં એક પર્સનલ જીમ પણ છે. જેનાથી ઘરની બહાર કોઈ પણ વર્કઆઉટ માટે જવું ન પડે. ઘરમાં એક સુંદર મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જે શાંત અને સુકુન આપનાર છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkummar-Rao-6.jpg</image:loc><image:caption><![CDATA[ બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 81 કરોડ રૂપિયા છે.તે એક ફિલ્મ માટે અંદાજે 5 થી 6  કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે. તેણે બ્લોકબસ્ટર ફિલ્મ સ્ત્રી 2 માટે પણ લગભગ 6 કરોડ ચાર્જ કર્યો હતો. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/risk-of-heart-attack-increase-during-workout-gym-some-mistakes-can-prove-costly-1508201.html</loc><lastmod>2026-09-01T11:49:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Workout-Heart-Attack-Risk.jpg</image:loc>
					<image:title><![CDATA[ Workout Heart Attack Risk ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/2-2.jpg</image:loc><image:caption><![CDATA[ જે લોકોએ ઘણા દિવસોથી કસરત કરી નથી, તેમણે પોતાની ક્ષમતા પ્રમાણે ધીમે-ધીમે શરૂઆત કરવી જોઈએ. વધુ પડતી કસરત અને વ્યાયામ કરવાથી હૃદય અને બ્લડ પ્રેશર પર અચાનક તણાવ પડી શકે છે. (Image Source | Magnific) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/3-3.jpg</image:loc><image:caption><![CDATA[ જો તમે લાંબા સમયથી શારીરિક પ્રવૃત્તિ કરી નથી અને અચાનક ભારે સ્પીડથી રનિંગ , ભારે વજન ઉપાડવાનું અથવા હાઈ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ શરૂ કરો છો તો હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ઝડપથી વધી શકે છે. (Image Source | Magnific) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/4-3.jpg</image:loc><image:caption><![CDATA[ વ્યાયામ પહેલાં વોર્મ-અપ ન કરવાથી હૃદય અને સ્નાયુઓ અચાનક આવનારા તણાવ માટે તૈયાર થઈ શકતા નથી. તેવી જ રીતે, વ્યાયામ કર્યા બાદ તરત જ કસરત બંધ કરવાથી પણ શરીર પર અસર થઈ શકે છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/5-3.jpg</image:loc><image:caption><![CDATA[ ભારે વજન ઉપાડતી વખતે શ્વાસ રોકવાથી છાતી અને રક્તવાહિનીઓમાં દબાણ અચાનક વધવાની શક્યતા હોય છે. જે હૃદય માટે જોખમી બની શકે છે. પહેલેથી જ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા હૃદય સંબંધિત બીમારી ધરાવતા લોકોએ ડોક્ટરની સલાહ વિના કોઈપણ તીવ્ર કસરત ન કરવી જોઈએ. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/6-3.jpg</image:loc><image:caption><![CDATA[ વધુ ઉંમરના લોકો અથવા જેમણે જીવનમાં ક્યારેય કસરત કરી નથી, તેમણે સીધા જિમમાં જઈને ભારે કસરત કરવાને બદલે હળવું ચાલવાથી અથવા સાઇકલિંગથી શરૂઆત કરવી જોઈએ. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/7-3.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/legal-advice-learn-about-the-law-on-life-imprisonment-1508178.html</loc><lastmod>2026-09-01T11:39:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Legal Advice (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-1.jpg</image:loc><image:caption><![CDATA[ વડોદરા પોક્સો કોર્ટે નરાધમોને સખત સજા સંભળાવી છે.વડોદરાનાં ભાયલી ગેંગરેપ કેસમાં આરોપીઓને સજા આપવામાં આવી છે. પાંચેય દુષ્કર્મીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.હવે આરોપીઓ જીવનનાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-8.jpg</image:loc><image:caption><![CDATA[ મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ કિસ્મતઅલી બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદી હસન ને સજા સંભળાવવામાં આવી છે. 22 મહિના બાદ સગીર પીડિતાને ન્યાય મળ્યો છે.4 ઓક્ટોબર 2024 ની રાત્રે ગેંગરેપની ઘટના બની હતી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-2.jpg</image:loc><image:caption><![CDATA[ હવે આજીવન કેદને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. તો ચાલો આ સજા વિશે વિસ્તારથી જાણીએ.ભારતીય ન્યાય સંહિતા, 2023 (BNS) કલમ 4 આજીવન કારાવાસ ભારતની માન્ય સજાઓમાંની એક છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-3.jpg</image:loc><image:caption><![CDATA[ આજીવન કેદ એ એક એવી સજા છે જેમાં ગુનેગારને બાકીનું જીવન જેલમાં વિતાવવું પડે છે. આ સજા હત્યા, ગંભીર બાળ શોષણ, બળાત્કાર, જાસૂસી, રાજદ્રોહ, ડ્રગ્સની હેરાફેરી, માનવ તસ્કરી, ગંભીર છેતરપિંડી અને મોટી ચોરી/લૂંટ જેવા ગંભીર ગુનાઓ માટે આપવામાં આવે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-4.jpg</image:loc><image:caption><![CDATA[ કાયદાકીય રીતે, આજીવન કેદનો અર્થ ફક્ત 14 કે 20 વર્ષ નહીં, પણ સમગ્ર જીવન માટે આજીવન કેદ છે. કેટલાક કિસ્સાઓમાં,14 કે 20 વર્ષની સજા પૂર્ણ થયા પછી સરકારના સારા વર્તન અથવા ખાસ માફી નિયમો હેઠળ મુક્તિ શક્ય બની શકે છે, પરંતુ આ અધિકાર નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-5.jpg</image:loc><image:caption><![CDATA[ ભારતીય દંડ સંહિતા (BNS) 2023 નવા કાયદા હેઠળ, આજીવન કેદનો અર્થ સ્પષ્ટપણે વ્યક્તિના કુદરતી જીવનના બાકીના સમય માટે કેદ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-6.jpg</image:loc><image:caption><![CDATA[ સરકાર (અથવા બંધારણના અનુચ્છેદ 72/161 હેઠળ રાષ્ટ્રપતિ/રાજ્યપાલ) સારા વર્તન અથવા સરકારી નીતિઓના આધારે સજામાં ઘટાડો કરી શકે છે અથવા પેરોલ આપી શકે છે, પરંતુ આ કેદીનો મૂળભૂત અધિકાર નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Legal-Advice-7.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI ) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/8th-pay-commission-big-news-employees-can-get-up-to-14-10-lakh-in-arrears-know-how-1508150.html</loc><lastmod>2026-09-01T10:03:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-pay-commission-15.jpg</image:loc>
					<image:title><![CDATA[ 8th pay commission (15) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-Pay-Commission-8-3.webp</image:loc><image:caption><![CDATA[ 10 મિલિયન (1 કરોડ) થી વધુ કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના અહેવાલની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટના પ્રકાશન અને તેના અમલીકરણમાં વિલંબ થયો હોવા છતાં, આ રાહ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાભદાયી રહેશે, કારણ કે તેમને આ વિલંબ માટે બાકી વેતન દ્વારા વળતર આપવામાં આવશે. અંદાજ સૂચવે છે કે સ્તર 4 થી 7 ના કર્મચારીઓને ₹14.10 લાખ સુધીનું બાકી વેતન મળી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-Pay-Commission-1-1-3.webp</image:loc><image:caption><![CDATA[ બાકી વેતનમાં શું સામેલ છે? : કર્મચારીઓને તેમના પગારના વિવિધ ઘટકો મળે છે - જેમ કે મૂળ પગાર, મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA), અને પરિવહન ભથ્થું (TPTA) - પરંતુ બાકી વેતનની ગણતરી ફક્ત મૂળ પગારના આધારે કરવામાં આવે છે. બાકી વેતન DA, HRA, અથવા TPTA પર ચૂકવવામાં આવતું નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-Pay-Commission-2-1-1-2.webp</image:loc><image:caption><![CDATA[ DA, HRA અને TPTA પર બાકી વેતન કેમ ચૂકવવામાં આવતું નથી? છ DA (મોંઘવારી ભથ્થું): ફુગાવાના આધારે આ વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે; તેથી, તેના પર કોઈ બાકી રકમ ચૂકવવામાં આવતી નથી. HRAમાં આ મૂળ પગારનો ટકાવારી છે અને જ્યારે મૂળ પગાર વધે છે ત્યારે આપમેળે વધે છે; જો કે, ભૂતકાળના ઉદાહરણો દર્શાવે છે કે આ ઘટક પર બાકી રકમ ચૂકવવામાં આવતી નથી અને TPTAઆ એક નિશ્ચિત રકમ છે જે DA વધે ત્યારે વધે છે; પરિણામે, આ પર કોઈ બાકી રકમ ચૂકવવામાં આવતી નથી. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-pay-commission-2-1-3.webp</image:loc><image:caption><![CDATA[ 20 મહિનાના વિલંબને કારણે બાકી રકમ કેટલી થઈ શકે છે? : જો 8મા પગાર પંચના અમલીકરણમાં 20 મહિનાનો વિલંબ થાય છે, તો વર્તમાન અંદાજોના આધારે બાકી રકમની ગણતરી મુખ્યત્વે મૂળ પગારમાં વધારા અનુસાર કરવામાં આવશે. સ્તર 4 થી 7 ના કર્મચારીઓ માટે વિવિધ ફિટમેન્ટ પરિબળોના આધારે અંદાજ અહીં છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-Pay-Commission-3-1-3.webp</image:loc><image:caption><![CDATA[ 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના પગાર અને એરિયરમાં મોટો વધારો થઈ શકે છે. લેવલ 4માં હાલનો ₹25,500નો બેઝિક પગાર વધીને ₹51,000 થઈ જશે. એટલે બેઝિકમાં ₹25,500નો વધારો થતાં 20 મહિનાનું અંદાજિત એરિયર લગભગ ₹5.10 લાખ થશે. તેવી જ રીતે લેવલ 5માં ₹29,100નો બેઝિક પગાર વધીને ₹58,200 થશે અને અંદાજિત એરિયર ₹5.82 લાખ રહેશે. લેવલ 6માં બેઝિક ₹35,400થી વધીને ₹70,800 થશે, જેના આધારે 20 મહિનાનું અંદાજિત એરિયર ₹7.08 લાખ થશે. જ્યારે લેવલ 7માં ₹44,900નો બેઝિક પગાર વધીને ₹89,800 થશે અને અંદાજિત એરિયર ₹8.98 લાખ સુધી પહોંચી શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8th-Pay-Commission-4-1-3.webp</image:loc><image:caption><![CDATA[ જો 2.15 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. લેવલ 4માં મૂળ પગાર ₹54,825 અને અંદાજિત એરિયર લગભગ ₹5.87 લાખ થઈ શકે છે. જ્યારે લેવલ 5માં મૂળ પગાર વધીને ₹62,565 અને એરિયર લગભગ ₹6.69 લાખ થવાનો અંદાજ છે. લેવલ 6 માટે મૂળ પગાર ₹76,110 અને અંદાજિત એરિયર લગભગ ₹8.14 લાખ થઈ શકે છે. તેવી જ રીતે, લેવલ 7માં મૂળ પગાર ₹96,535 અને એરિયર લગભગ ₹10.33 લાખ સુધી પહોંચી શકે છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/avoid-keep-things-or-items-bathroom-they-affect-positivity-of-your-home-1508165.html</loc><lastmod>2026-09-01T09:59:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Bathroom-Vastu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bathroom Vastu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/2-1.jpg</image:loc><image:caption><![CDATA[ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં તૂટેલી વસ્તુઓ લાંબા સમય સુધી રાખવી સારી માનવામાં આવતી નથી. જો બાથરૂમમાં તૂટેલી ડોલ, મગ, સાબુના વાસણો અથવા અન્ય ક્ષતિગ્રસ્ત વસ્તુઓ પડેલી હોય, તો તેને દૂર કરવું જોઈએ. માન્યતા અનુસાર, કામમાં ન આવતી અથવા તૂટેલી વસ્તુઓને નકારાત્મકતાનું કારણ માનવામાં આવે છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/3-2.jpg</image:loc><image:caption><![CDATA[ બાથરૂમમાં લાંબા સમય સુધી ગંદા કપડાં રાખવા પણ વાસ્તુ દ્રષ્ટિકોણથી સારૂં માનવામાં આવતું નહીં. આનાથી જગ્યા પણ અવ્યવસ્થિત દેખાય છે. સાથે ભેજને કારણે દુર્ગંધ પણ આવી શકે છે. ગંદા કપડાં નિયમિતપણે ધોવાનો પ્રયાસ કરવો જોઈએ. બાથરૂમને સ્વચ્છ રાખવું જોઈએ. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/4-2.jpg</image:loc><image:caption><![CDATA[ વાસ્તુ સિદ્ધાંતો અનુસાર ધાર્મિક વસ્તુઓ અથવા તેના ચિત્રો બાથરૂમમાં રાખવું નહીં . બાથરૂમને ધાર્મિક વસ્તુઓ માટે યોગ્ય સ્થળ માનવામાં આવતું નથી. આવી વસ્તુઓને હંમેશા સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/5-2.jpg</image:loc><image:caption><![CDATA[ ખાલી શેમ્પૂની બોટલો, જૂના કેન અને ન વપરાયેલી વસ્તુઓ ઘણીવાર બાથરૂમમાં જમા થાય છે. વાસ્તુ અનુસાર, નકામી વસ્તુઓનો સંગ્રહ ઘરમાં અવ્યવસ્થા વધારી શકે છે. બાથરૂમને સમયાંતરે સાફ કરવું જરૂરી છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/6-2.jpg</image:loc><image:caption><![CDATA[ જૂના, ફાટેલા અથવા લાંબા સમયથી ગંદા ટુવાલ બાથરૂમમાં રાખવા નહીં. માન્યતા અનુસાર, ગંદકી અને અવ્યવસ્થા નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપી શકે છે. તેથી ટુવાલને સાફ રાખો અને તેને વારંવાર બદલો. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/7-2.jpg</image:loc><image:caption><![CDATA[ વાસ્તુ શાસ્ત્રમાં સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ભેજ અને ગંદકીને બાથરૂમમાં લાંબા સમય સુધી રહેવા દેવી જોઈએ નહીં. પર્યાપ્ત વેન્ટિલેશન હોવું સારું માનવામાં આવે છે. બાથરૂમને દરરોજ સાફ રાખવું જોઈએ. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8-2.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-in-ahmedabad-on-1-september-2026-check-sona-chandi-price-1508136.html</loc><lastmod>2026-09-01T09:14:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Gold-Silver-Rate-In-Ahmedabad.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Silver Rate In Ahmedabad ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/2.jpg</image:loc><image:caption><![CDATA[ આજે 01 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવ દર્શાવવામાં આવ્યા છે. જેમાં 24K નો ભાવ ₹1,56,810 છે. જ્યારે 22K નો ભાવ ₹1,43,740 છે અને 18K નો ભાવ ₹1,17,610 છે. ત્રણેયમાં 10 રુપિયાનો એટલે કે 0.01% ઘટાડો થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/3-1.jpg</image:loc><image:caption><![CDATA[ છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધુ ભાવ 24 ઓગસ્ટ 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24K સોનાની કિંમત ₹1,64,020 હતી જ્યારે 22K ની કિંમત ₹1,50,350 અને 18K ની કિંમત ₹1,23,020 હતી. (Image Source | Groww) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/4-1.jpg</image:loc><image:caption><![CDATA[ સોનાનો સૌથી ઓછો ભાવ આજની તારીખે (01 સપ્ટેમ્બર) જોવા મળ્યો છે. જેમાં 24K સોનાનો ભાવ ₹1,56,810 છે. 22K નો ભાવ ₹1,43,740 છે અને 18K નો ભાવ ₹1,17,610 છે. આ તમામ ભાવ 10 ગ્રામ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે. (Image Source | Groww) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/5-1.jpg</image:loc><image:caption><![CDATA[ જો આજના ભાવની સરખામણી અગાઉના દિવસ 31 ઓગસ્ટ 2026 સાથે કરવામાં આવે તો સોનાના ભાવમાં 10 રુપિયાનો મામૂલી ઘટાડો નોંધાયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/6-1.jpg</image:loc><image:caption><![CDATA[ આ ઈમેજમાં ભારતમાં સોનાના ભાવનો ટ્રેન્ડ દર્શાવવામાં આવ્યો છે. જેમાં આજનો 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,56,810 જોવા મળે છે. (Image Source | Groww) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/7-1.jpg</image:loc><image:caption><![CDATA[ 01 ઓગસ્ટ 2026 નો રોજ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,44,270 હતો અને હાલનો ભાવ ₹1,56,810 જોવા મળે છે. જેમાં 12,540 નો વધારો છે. (Image Source | Groww) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8-1.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-in-gujarat-on-1-september-2026-check-sona-chandi-price-ahmeadbad-surat-rajkot-1508115.html</loc><lastmod>2026-09-01T09:04:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-price-today-in-Gujarat.jpg</image:loc>
					<image:title><![CDATA[ gold price today in Gujarat ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-on-mcx-6-1-4.webp</image:loc><image:caption><![CDATA[ ગુજરાતમાં આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,56,810 જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,740 નોંધાયો છે. 18 કેરેટ સોનાની વાત કરીએ તો તેનો ભાવ ₹1,17,610 પ્રતિ 10 ગ્રામ છે. એક દિવસમાં 1470 રુપિયાનો ઘટાડો નોંધાતા ખરીદદારોને રાહત મળી છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-price-in-ahmedabad.jpg</image:loc><image:caption><![CDATA[ અમદાવાદ: અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત ₹1,56,810 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,17,610 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-price-today-in-ahmedabad.jpg</image:loc><image:caption><![CDATA[ સુરત: સુરતમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત ₹1,56,810 જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,17,610 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-on-mcx-5-1-4.webp</image:loc><image:caption><![CDATA[ વડોદરા: વડોદરામાં આજે 22 કેરેટ સોનાની કિંમત ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. 24 કેરેટ સોનાનો ભાવ ₹1,56,810 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,18,730 પ્રતિ 10 ગ્રામ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-on-mcx-4-1-4.webp</image:loc><image:caption><![CDATA[ રાજકોટ: રાજકોટમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત ₹1,56,810 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,18,730 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-on-mcx-3-1-4.webp</image:loc><image:caption><![CDATA[ આણંદ : આણંદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,56,810 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. 22 કેરેટ સોનાની કિંમત ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-on-mcx-2-1-4.webp</image:loc><image:caption><![CDATA[ ભાવનગર : ભાવનગરમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,56,810 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/gold-silver-2.webp</image:loc><image:caption><![CDATA[ ખેડા-નડિયાદ : ખેડા નડિયાદમાં આજે 24 કેરેટ સોનાની કિંમત ₹1,56,810 પ્રતિ 10 ગ્રામ છે. સાથે જ 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,740 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/gold-silver-rate-today-on-01-september-2026-check-sona-chandi-price-delhi-mumbai-ahmedabad-1508089.html</loc><lastmod>2026-09-01T08:51:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Gold-Silver-Rate-Today.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Silver Rate Today ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/8.jpg</image:loc><image:caption><![CDATA[ સોનાની વાત કરીએ તો, સ્થિરતાના એક દિવસ પછી, સતત બે દિવસમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹1480 અને 22 કેરેટ સોનું ₹1360 થી સસ્તું થયું છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/9.jpg</image:loc><image:caption><![CDATA[ આજે 01 સપ્ટેમ્બર 2026 ના રોજ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ 10 ગ્રામ સોનામાં ₹10 નો ઘટાડો થયો છે. ચાંદીના ભાવ પણ આજે ઘટ્યા છે. સતત ત્રણ દિવસની સ્થિરતા પછી આજે એક કિલો ચાંદી ₹100થી સસ્તી થઈ છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/11.jpg</image:loc><image:caption><![CDATA[ સતત ત્રણ દિવસની સ્થિરતા પછી આજે ચાંદીના ભાવ ઘટ્યા છે. આ ત્રણ દિવસની સ્થિરતા પહેલા, 28 ઓગસ્ટના રોજ, એક કિલો ચાંદી સતત છ દિવસ સ્થિર રહ્યા પછી ₹5,000 સસ્તી થઈ ગઈ હતી. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/13.jpg</image:loc><image:caption><![CDATA[ હવે આજની તારીખે દિલ્હીમાં એક કિલો ચાંદી ₹2,54,900 પર વેચાઈ રહી છે, જે ₹100 ઘટીને છે. અન્ય મોટા મહાનગરોમાં તે મુંબઈ અને કોલકાતામાં સમાન ભાવે વેચાઈ રહી છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/14.jpg</image:loc><image:caption><![CDATA[ જોકે ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ ₹2,59,900 છે. જેનો અર્થ એ છે કે ચાર મુખ્ય મહાનગરોમાં, સૌથી મોંઘી ચાંદી ચેન્નાઈમાં વેચાઈ રહી છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/10.jpg</image:loc><image:caption><![CDATA[ આજે અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,56,810 છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,43,740 છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/12.jpg</image:loc><image:caption><![CDATA[ આજે મુંબઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,56,760 છે. જ્યારે  22 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,43,690 છે અને 18 કેરેટ 10 ગ્રામ સોનું આશરે ₹1,17,570 છે. (Image Source | iStock) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/15.jpg</image:loc><image:caption><![CDATA[ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/delicious-no-onion-recipes-to-try-as-onion-prices-rise-1507474.html</loc><lastmod>2026-09-01T08:04:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise.jpg</image:loc>
					<image:title><![CDATA[ Delicious No-Onion Recipes to Try as Onion Prices Rise ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-1.jpg</image:loc><image:caption><![CDATA[ ડુંગળી વિના રસોઈની કલ્પના ઘણા ભારતીય ઘરોમાં થોડી અજીબ લાગી શકે છે. શાકમાં મીઠાશ લાવવી હોય કે ગ્રેવીને યોગ્ય ટેક્સચર આપવું હોય, ડુંગળીનો ઉપયોગ ઘણી વાનગીઓમાં કરવામાં આવે છે. જો તમે થોડા દિવસ માટે ડુંગળી વગરનું લંચ બનાવવાનું વિચારી રહ્યા છો, તો નીચેના વિકલ્પો મેનુમાં સામેલ કરી શકો છો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-5.jpg</image:loc><image:caption><![CDATA[ દૂધી અને ચણાની દાળ: હોમલી લંચ પસંદ હોય તો દૂધી-ચણાની દાળ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. ચણાની દાળને અગાઉથી પલાળી રાખવાથી તેને રાંધવામાં સરળતા રહે છે. તેમાં દૂધીના ટુકડા ઉમેર્યા બાદ હળદર અને મીઠા સાથે બનાવી શકાય છે. હવે વઘાર માટે થોડું તેલ અથવા ઘી ગરમ કરી તેમાં જીરું અને હિંગ ઉમેરો. ત્યારબાદ આદુ, લીલું મરચું અને ટમેટાં નાખી મસાલો તૈયાર કરો. આ મિશ્રણ દાળમાં ભેળવવાથી ડુંગળી વગર પણ સરસ સ્વાદ મેળવી શકાય છે. કોથમીરથી ગાર્નિશ કરીને તેને રોટલી અથવા રાઈસ  સાથે સર્વ કરી શકાય. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-6.jpg</image:loc><image:caption><![CDATA[ મસાલેદાર પનીર ભુર્જી: પનીર એવી સામગ્રી છે જેની મદદથી ઓછા સમયમાં લંચ તૈયાર કરી શકાય છે. ડુંગળીનો ઉપયોગ કર્યા વગર પનીર ભુર્જી બનાવવા માટે ટમેટાં, આદુ, લીલા મરચાં અને મસાલાનો ઉપયોગ કરી શકાય છે. સૌ પ્રથમ પનીરને ક્રમ્બલ કરી લો. કડાઈમાં તેલ ગરમ કર્યા બાદ જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં આદુ અને લીલા મરચાં નાખીને ટમેટાં ઉમેરો. ટમેટાં નરમ થાય પછી હળદર, લાલ મરચું, ધાણા-જીરું પાઉડર અને મીઠું ઉમેરો. છેલ્લે પનીર મિક્સ કરીને, કોથમીર અને લીંબુનો રસ ઉમેરવાથી ભુર્જી વધુ સ્વાદિષ્ટ બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-7.jpg</image:loc><image:caption><![CDATA[ શાકભાજીથી ભરપૂર મગદાળ ખીચડી: જ્યારે રસોઈ માટે વધારે સમય ન હોય ત્યારે ખીચડી એક ઉપયોગી વિકલ્પ છે. મગદાળ અને ચોખા સાથે ગાજર, વટાણા, બીન્સ અથવા તમારી પસંદગીનાં અન્ય શાકભાજી ઉમેરી શકાય છે. ખીચડીને પ્રેશર કૂકરમાં રાંધ્યા બાદ તેના પર ઘીનો વઘાર કરવાથી સ્વાદમાં મોટો ફેરફાર આવે છે. વઘારમાં જીરું, હિંગ, આદુ અને કાળા મરીનો ઉપયોગ કરી શકાય. ગરમ ખીચડીને દહીં, પાપડ અથવા અથાણાં સાથે પીરસી શકાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-8.jpg</image:loc><image:caption><![CDATA[ પાલક-કોર્નની ક્રીમી કરી: બાળકો અને પરિવારના અન્ય સભ્યો માટે કંઈક અલગ બનાવવું હોય તો પાલક અને સ્વીટ કોર્નની કરી બનાવી શકાય છે. પાલકને બ્લાન્ચ કરીને તેની પ્યુરી તૈયાર કરો. બીજી તરફ કડાઈમાં જીરું, હિંગ અને આદુનો વઘાર કરીને ટમેટાં ઉમેરો. મસાલો તૈયાર થયા બાદ તેમાં પાલકની પ્યુરી ઉમેરો. હવે બાફેલા સ્વીટ કોર્ન નાખીને થોડીવાર રાંધો. સ્વાદ પ્રમાણે મીઠું અને અન્ય મસાલા ઉમેરો. જો તમને ક્રીમી ટેક્સચર ગમતું હોય તો અંતે થોડું ફ્રેશ ક્રીમ ઉમેરી શકાય છે. આ કરી ફુલકા, રોટલી અથવા પરાઠા સાથે સારી લાગે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-9.jpg</image:loc><image:caption><![CDATA[ આલૂ જીરા: ઘરમાં સામગ્રી ઓછી હોય અને ઝડપથી કંઈક બનાવવું હોય ત્યારે બટાકાનું આલૂ જીરા બનાવી શકાય છે. બાફેલા બટાકાને મોટા ટુકડામાં કાપી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં લીલા મરચાં, હળદર, લાલ મરચું અને ધાણા-જીરું પાઉડર ઉમેરો. ત્યારબાદ બટાકા નાખીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો. થોડું શેક્યા બાદ ઉપરથી કોથમીર અને થોડું લીંબુ ઉમેરો. ગરમ રોટલી અને કાકડીના રાયતા સાથે આ એક સરળ લંચ બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-10.jpg</image:loc><image:caption><![CDATA[ વેજિટેબલ પુલાવ: પુલાવ માટે ડુંગળીનો ઉપયોગ થતો હોય છે, પરંતુ તેના વગર પણ ચોખાને સ્વાદિષ્ટ બનાવી શકાય છે. આ માટે બાસમતી ચોખા સાથે ગાજર, વટાણા, બીન્સ, બટાકા અથવા અન્ય પસંદગીના શાકભાજીનો ઉપયોગ કરો.સૌ પ્રથમ ઘીમાં તેજપાન, તજ, લવિંગ, એલચી અને જીરું સાંતળો. ત્યારબાદ પલાળેલા ચોખા અને શાકભાજી ઉમેરો, જરૂરી પાણી ઉમેરો અને પુલાવને રાંધો. આ પુલાવને રાયતા સાથે પીરસી શકાય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-11.jpg</image:loc><image:caption><![CDATA[ ગુજરાતી સ્ટાઇલ કઢી-ભાત: ડુંગળી વગર બનાવી શકાય તેવી સૌથી સરળ વાનગીઓમાં કઢીનો સમાવેશ થાય છે. દહીં અને બેસનને પાણી સાથે સારી રીતે મિક્સ કરીને કઢીનો મિક્સર તૈયાર કરો. તેમાં હળદર અને મીઠું ઉમેરો અને ધીમા તાપે ઉકળવા દો.હવે અલગથી વઘાર તૈયાર કરો. તેમાં રાઈ, જીરું, મેથીદાણા, હિંગ, સૂકું લાલ મરચું અને કઢીપત્તાનો ઉપયોગ કરી શકાય છે. આ વઘાર કઢીમાં નાખ્યા બાદ થોડા સમય માટે તેને ઉકળવા દો. ગરમ ભાત સાથે કઢી પીરસો અને ઉપરથી કોથમીર ઉમેરો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-4.jpg</image:loc><image:caption><![CDATA[ ડુંગળીનો ઉપયોગ ન કરવાથી વાનગીનો સ્વાદ ફિક્કો જ રહેશે એવું જરૂરી નથી. વાનગી પ્રમાણે યોગ્ય મસાલા પસંદ કરવામાં આવે તો અલગ પ્રકારનો પણ સરસ સ્વાદ મેળવી શકાય છે. ખાસ કરીને વઘારમાં હિંગ અને જીરું, ગ્રેવીમાં ટામેટા અથવા દહીં અને પુલાવમાં આખા ગરમ મસાલાનો ઉપયોગ ઉપયોગી બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-12.jpg</image:loc><image:caption><![CDATA[ આ ઉપરાંત કોથમીર, ફુદીનો અને કઢીપત્તા જેવી તાજી સામગ્રીનો અંતમાં ઉપયોગ કરવાથી સુગંધ વધે છે. રસોઈમાં મસાલાનું પ્રમાણ પણ મહત્વનું છે. ડુંગળીની ગેરહાજરી પૂરી કરવા માટે વધારે મસાલો નાખવાને બદલે દરેક સામગ્રીનો સ્વાદ જળવાઈ રહે તે રીતે વાનગી તૈયાર કરવી વધુ યોગ્ય છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-2.jpg</image:loc><image:caption><![CDATA[ ડુંગળીના ભાવમાં વધઘટ થતી રહે છે, તેથી ઘરનું ગ્રોસરી બજેટ સંભાળવા માટે મેનુમાં એવા વિકલ્પો રાખી શકાય છે જેમાં ડુંગળી જરૂરી ન હોય. આથી માત્ર ખર્ચમાં જ થોડો ફેરફાર નહીં આવે, પરંતુ પરિવારના રોજિંદા ભોજનમાં નવી વાનગીઓ પણ સામેલ થશે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Delicious-No-Onion-Recipes-to-Try-as-Onion-Prices-Rise-13.jpg</image:loc><image:caption><![CDATA[ આ વાનગીઓમાંથી કેટલીક ખૂબ જ સરળ છે અને કેટલીકમાં થોડો વધુ સમય લાગી શકે છે. તમે તમારી જરૂરિયાત અને ઉપલબ્ધ સામગ્રી પ્રમાણે પસંદગી કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે ડુંગળી વગરની રસોઈને માત્ર વિકલ્પ તરીકે નહીં, પરંતુ નવા સ્વાદ અજમાવવાની તક તરીકે પણ જોઈ શકાય છે. (All Image Credit Source: Social Media) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/bcci-vice-president-rajiv-shukla-family-tree-1506204.html</loc><lastmod>2026-09-01T07:10:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/BCCI-Vice-President-Rajiv-Shukla-Family-Tree.jpeg</image:loc>
					<image:title><![CDATA[ BCCI Vice President Rajiv Shukla Family Tree ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-1.jpg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લાએ કોલંબો ટેસ્ટ દરમિયાન એક પોસ્ટ કરી જેના પર વિવાદ થયો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/BCCI-Vice-President-Rajiv-Shukla-Family-Tree-1.jpeg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લાનો પરિવાર જુઓ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-13.jpg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લાએ ગોલ ટેસ્ટ દરમિયાન સોનલના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું કે, શ્રીલંકાના સોનલ શાનદાર ખેલાડી છે. તે સચિન જેવો લાગી રહ્યો છે. તે એક સુંદર ટેસ્ટ ખેલાડી બની શકે છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-3.jpg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લાનો જન્મ 13 સપ્ટેમ્બર 1959ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. તેમણે કાનપુરની પંડિત પૃથ્વીનાથ કોલેજ  અને કાનપુરની ક્રાઇસ્ટ ચર્ચ કોલેજમાં અભ્યાસ કર્યો છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-10.jpg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લાના પિતાનું નામ રામ કુમાર શુક્લા એક વકીલ હતા અને તેમની માતાનું નામ શાંતિ દેવી શુક્લા હતું. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-4.jpg</image:loc><image:caption><![CDATA[ ત્યારબાદ તેમણે કાનપુરની વિક્રમજીત સિંહ સનાતન ધર્મ કોલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-5.jpg</image:loc><image:caption><![CDATA[ રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ દીપા સક્સેનાના મિત્ર હતા, જેમની સાથે તેઓ થિયેટર સ્ટેજ શેર કરતા હતા, અને તેઓ હિન્દી દૈનિક જનસત્તા માટે રિપોર્ટર હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-6.jpg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લાએ 1985 સુધી આ નોકરી સંભાળી, જ્યારે તેઓ મેગેઝિન માટે ખાસ સંવાદદાતા બન્યા. તેમને વરિષ્ઠ સંપાદક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, અને 2000માં રાજ્યસભામાં ચૂંટાયા ત્યાં સુધી તેઓ આ નોકરી ચાલુ રાખી. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-7.jpg</image:loc><image:caption><![CDATA[ રાજીવ શુક્લા એક ભારતીય રાજકારણી, ભૂતપૂર્વ પત્રકાર, રાજકીય વિવેચક અને ઇન્ડિયન પ્રીમિયર લીગના ભૂતપૂર્વ ચેરમેન છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-8.jpg</image:loc><image:caption><![CDATA[ 2015માં, તેમને બીસીસીઆઈ દ્વારા સર્વાનુમતે આઈપીએલના ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-2.jpg</image:loc><image:caption><![CDATA[ 18 ડિસેમ્બર 2020ના રોજ, તેઓ બીસીસીઆઈના બિનહરીફ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.રાજીવ શુક્લાના લગ્ન અનુરાધા પ્રસાદ સાથે થયા છે. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Rajiv-Shukla-Family-Tree-14.jpg</image:loc><image:caption><![CDATA[ અનુરાધા પ્રસાદ બી.એ.જી. ફિલ્મ્સ એન્ડ મીડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે, અને રવિશંકર પ્રસાદની બહેન છે. આ દંપતીને એક પુત્રી વાણ્યા શુક્લા છે. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9gujarati.com/photo-gallery/todays-gujarati-rashifal-of-01-september-2026-daily-astrology-predictions-for-all-12-zodiac-signs-1505153.html</loc><lastmod>2026-09-01T06:05:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gujarati-Rashifal-of-01-September-2026-p.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gujarati Rashifal of 01 September 2026 p ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Mesh-4.jpg</image:loc><image:caption><![CDATA[ મેષ રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસથી અટકેલા પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે. વેપારમાં નવો સોદો થવાથી આર્થિક લાભના મજબૂત યોગ બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રગતિના સારા સમાચાર મળશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે અને સ્વજનોનો સહયોગ મળશે. અહંકાર અને વાહન ચલાવતી વખતે ઉતાવળથી સંપૂર્ણ દૂર રહેવું. માથાનો દુખાવો કે વધુ પડતા માનસિક તણાવથી સાવચેત રહેવું. (ઉપાય: હનુમાન ચાલીસાના પાઠ કરો અને મંદિરમાં લાલ ફૂલ અર્પણ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Vrushabh-4.jpg</image:loc><image:caption><![CDATA[ વૃષભ રાશિ: આજે નોકરી અને વ્યાપારમાં સ્થિરતા જળવાઈ રહેવાથી મનની ચિંતાઓ દૂર થશે. જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને કલા અને સર્જનાત્મક વિષયોમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે. પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર થશે અને સુમેળ વધશે. બિનજરૂરી ખર્ચ અને આળસની વૃત્તિથી સંપૂર્ણ દૂર રહેવું. ગળાની ખરાશ કે એલર્જીની સમસ્યાથી સાવચેત રહેવું. (ઉપાય: માતા લક્ષ્મીની આરાધના કરો અને કન્યાઓને સફેદ મિઠાઈ ખવડાવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Mithoon-4.jpg</image:loc><image:caption><![CDATA[ મિથુન રાશિ: આજે બૌદ્ધિક ચર્ચાઓ અને મહત્વપૂર્ણ વાટાઘાટોમાં તમારી જીત નિશ્ચિત થશે. વેપારના વિસ્તરણ માટે કરવામાં આવેલા આર્થિક પ્રયાસો સફળ રહેશે. ટેકનિકલ અને સંશોધન ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે. ઘરમાં ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત અને ગાઢ બનશે. અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ મૂકવાથી સંપૂર્ણ દૂર રહેવું. ગેસ, અપચો કે પેટની તકલીફોથી સાવચેત રહેવું. (ઉપાય: ગણેશજીને દુર્વા ચઢાવો અને લીલા મગનું દાન કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Kark-4.jpg</image:loc><image:caption><![CDATA[ કર્ક રાશિ: આજે માનસિક શાંતિ મળવાથી તમે પરિવાર અને કામ બંને વચ્ચે સુંદર સંતુલન જાળવી શકશો. જમીન-મકાન કે મિલકતના સોદામાંથી સારો આર્થિક ફાયદો થશે. અભ્યાસમાં એકાગ્રતા વધવાથી વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ મળશે. પારિવારિક વાતાવરણ ઉત્સાહજનક રહેશે અને માંગલિક કાર્યોની રૂપરેખા બનશે. વધુ પડતી ભાવુકતા અને નકારાત્મક વિચારોથી સંપૂર્ણ દૂર રહેવું. અનિદ્રા અને મોસમી શરદી-કફથી સાવચેત રહેવું. (ઉપાય: શિવલિંગ પર દૂધ-જળનો અભિષેક કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Sinh-4.jpg</image:loc><image:caption><![CDATA[ સિંહ રાશિ: આજે સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે અને નવા પ્રભાવશાળી સંપર્કો બનશે. વેપારમાં સારો રોકડ પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ સુધરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ઉત્કૃષ્ટ અને સંતોષકારક રહેશે. ઘરમાં વડીલોના સહયોગથી કોઈપણ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ આવશે. ક્રોધ અને બીજા પર હુકમ ચલાવવાની ટેવથી સંપૂર્ણ દૂર રહેવું. બ્લડ પ્રેશર અને આંખોની બળતરાથી સાવચેત રહેવું. (ઉપાય: સૂર્યદેવને તાંબાના લોટાથી અર્ઘ્ય આપો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Kanya-4.jpg</image:loc><image:caption><![CDATA[ કન્યા રાશિ: આજે લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય કે ઓફિશિયલ ગૂંચવણો ઉકેલાતી જણાશે. ખર્ચ પર યોગ્ય નિયંત્રણ રહેવાથી બચત કરવામાં સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને નવી ઉત્તમ તકો પ્રાપ્ત થશે. દાંપત્યજીવનમાં પરસ્પર વિશ્વાસ અને પ્રેમ વધવાથી મન પ્રસન્ન રહેશે. શંકાશીલ સ્વભાવ અને વ્યર્થ વાદ-વિવાદથી સંપૂર્ણ દૂર રહેવું. સાંધાના દુખાવા કે વાયુ પ્રકોપથી સાવચેત રહેવું. (ઉપાય: પક્ષીઓને ચણ નાખો અને ગાયને લીલું ઘાસ ખવડાવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Tula-4.jpg</image:loc><image:caption><![CDATA[ તુલા રાશિ: આજે ભાગીદારીના વ્યવસાયમાં સારો તાલમેલ રહેવાથી મોટી સફળતા હાથ લાગશે. નવી યોજનાઓમાં મૂડી રોકાણ કરવાથી ભવિષ્યમાં સારો આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉત્તમ સમય છે. પરિવારજનો સાથે પ્રવાસ કે મનોરંજક પળો માણવાની ઉત્તમ તક મળશે. લાલચ અને શોર્ટકટથી પૈસા કમાવાની વૃત્તિથી સંપૂર્ણ દૂર રહેવું. ત્વચા સંબંધિત તકલીફો અને ડીહાઈડ્રેશનથી સાવચેત રહેવું. (ઉપાય: માતા દુર્ગાની પૂજા કરો અને નાની બાળકીઓને સાકરવાળું દૂધ આપો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Vruschik-4.jpg</image:loc><image:caption><![CDATA[ વૃશ્ચિક રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નવી કાર્યપદ્ધતિ અને રણનીતિની સહુ પ્રશંસા કરશે. અચાનક નાણાકીય લાભ થવાથી જૂની આર્થિક ચિંતાઓ હળવી બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ જળવાઈ રહેશે. જોખમી નિર્ણયો અને ઉતાવળે લીધેલા વચનોથી સંપૂર્ણ દૂર રહેવું. કમરના દુખાવા કે મોસમી ચેપથી સાવચેત રહેવું. (ઉપાય: હનુમાનજીને સિંદૂર ચઢાવો અને ગરીબોને ગોળ-ચણાનું દાન કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Dhan-4.jpg</image:loc><image:caption><![CDATA[ ધન રાશિ: આજે ભાગ્ય અને સકારાત્મક વિચારોનો સાથ મળવાથી મુશ્કેલ કામો પણ સરળ બની જશે. વિદેશ સંબંધિત કામકાજ કે ઓનલાઇન કારોબારમાં સારો આર્થિક નફો થશે. ઉચ્ચ અભ્યાસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારો દિવસ સાબિત થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ અને પરસ્પર સુમેળ રહેશે. અતિ આત્મવિશ્વાસ અને બેજવાબદાર વ્યવહારથી સંપૂર્ણ દૂર રહેવું. લીવર સંબંધિત સમસ્યાઓ કે ભારે ભોજનથી સાવચેત રહેવું. (ઉપાય: ગુરુ મંત્રનો જાપ કરો અને મંદિરમાં ચણાની દાળ અર્પણ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Makar-4.jpg</image:loc><image:caption><![CDATA[ મકર રાશિ: આજે ધીરજ અને સંયમપૂર્વક કરેલી મહેનતનું યોગ્ય અને ધાર્યું પરિણામ મળશે. પૂર્વ આયોજિત રોકાણોમાંથી ધીમો પણ સ્થિર નાણાકીય લાભ મળતો રહેશે. ટેકનિકલ કે મેનેજમેન્ટ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ઉત્સાહજનક દિવસ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે માન-સન્માન અને એકતાની લાગણી વધશે. આળસ અને મહત્વના કામો પાછળ ઠેલવાથી સંપૂર્ણ દૂર રહેવું. ઘૂંટણ અને પગના દુખાવાની તકલીફથી સાવચેત રહેવું. (ઉપાય: શનિ ચાલીસાનો પાઠ કરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Kumbh-4.jpg</image:loc><image:caption><![CDATA[ કુંભ રાશિ: આજે ટીમવર્ક અને સહકર્મીઓના સાથથી મહત્વપૂર્ણ લક્ષ્યો સરળતાથી પૂરા થશે. વેપારમાં નવા ગ્રાહકો જોડાવાથી આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે. સાહિત્ય અને કલા ક્ષેત્રના વિદ્યાર્થીઓને નવી ઓળખ અને સન્માન મળશે. જીવનસાથી સાથે સમય વિતાવવાથી સંબંધો વધુ મધુર બનશે. જૂની નકારાત્મક વાતો યાદ કરીને દુઃખી થવાથી સંપૂર્ણ દૂર રહેવું. આંખોની બળતરા અને શારીરિક થાકથી સાવચેત રહેવું. (ઉપાય: જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરો.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Meen-4.jpg</image:loc><image:caption><![CDATA[ મીન રાશિ: આજે ભાગ્યનો સાથ મળવાથી અટકેલા સરકારી અને વહીવટી કામો ઝડપથી પાર પડશે. વેપારમાં સારો રોકડ પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્સાહજનક સમાચાર મળશે. પારિવારિક જીવનમાં ખુશીઓ અને પરસ્પર તાલમેલ રહેશે. સટ્ટાકીય બાબતો અને દેખાડાથી સંપૂર્ણ દૂર રહેવું. ઋતુજન્ય બીમારીઓ કે શરદી-ખાંસીથી સાવચેત રહેવું. (ઉપાય: ભગવાન વિષ્ણુની આરાધના કરો અને ગાયને રોટલી-ગોળ ખવડાવો.) ]]></image:caption></image:image></url></urlset>