કેમ મરચાં એટલા તીખા હોય છે કે ખાતા જ આંખોમાં આવી જાય છે પાણી ? જાણો તેના વિશે

જ્યારે પણ મરચાંના તીખાપણાનો અનુભવ થાય છે ત્યારે પાણી પીવાથી એ બળતરા શાંત નથી થતા કારણ કે કૈપ્સાઇલિન પાણીમાં ભળતુ નથી. એટલે જ મરચાની બળતર પાણીથી શાંત નથી થતી.

કેમ મરચાં એટલા તીખા હોય છે કે ખાતા જ આંખોમાં આવી જાય છે પાણી ? જાણો તેના વિશે
Why is chilli so hot and spicy ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 4:43 PM

ખાવાનું બનાવતી વખતે લાલ અને લીલા બંને મરચાંનો (Chilli) ઉપયોગ કરવામાં આવે છે. વળી ભારતમાં તો મરચાં વગર રસોઇ બનતી જ નથી. મરચાંનું તીખાપણું તમારી રસોઇને સ્વાદિષ્ટ બનાવે છે. મરચાં લાલ હોય કે લીલા તેનો સ્વાદ હંમેશા તીખો જ હોય છે. એટલો તીખો કે ખાધા બાદ મોઢુ બળવા લાગે અને આંખોમાંથી પાણી આવી જાય. જો ક્યારે વધારે મરચાં ખવાઇ જાય તો પેટમાં બળતરા પણ થાય છે.

કેટલીક વાર તો મરચાંને કાપવાથી જ હાથમાં બળતરા થવા લાગે છે. ત્યારબાદ તમે કેટલી વાર સુધી પાણીમાં હાથ બોળી રાખશો તો પણ તે બળતરા બંધ નહી થાય. શું તમે પણ ક્યારે વિચાર્યુ છે કે આ મરચાં તીખા કેમ હોય છે ? અને પાણીથી પણ કેમ તેનું તીખાપણું શાંત નથી થતું ?

કેમ મરચાં તીખા હોય છે ?

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મરચાંમાં કૈપ્સાઇસિન નામનું કંપાઉન્ડ હોય છે જે તીખાપણા માટે જવાબદાર હોય છે. કૈપ્સાઇસિન મરચાંના વચ્ચેના ભાગમાં હોય છે જે તેને તીખા અને ગરમ પ્ર્કૃતિના બનાવે છે. કૈપ્સાઇસિન જીભ અને ત્વચા પર જોવા મળતી નસો પર પોતાની અસર છોડે છે. સાથે જ કૈપ્સાઇસિન લોહીમાં સબ્સટેંસ પી નામનું કેમિકલ રિલીઝ કરે છે જે મગજમાં જલન અને ગરમીનું સિગ્નલ આપે છે. આજ કારણ છે કે મરચાંને ખાધા બાદ અથવા તો સ્કિન પર મરચાં લાગવાથી વ્યક્તિને જલન અને ગરમીનો અનુભવ થાય છે.

પાણીથી શાંત નથી થતી જલન

જ્યારે પણ મરચાંના તીખાપણાનો અનુભવ થાય છે ત્યારે પાણી પીવાથી એ બળતરા શાંત નથી થતી કારણ કે કૈપ્સાઇલિન પાણીમાં ભળતુ નથી. એટલે જ મરચાની બળતર પાણીથી શાંત નથી થતી. જલનને શાંત કરવા માટે દૂધ, દહીં, મધ અથવા તો ખાંડનો ઉપયોગ કરવો.

આ લોકોએ ન ખાવા જોઇએ મરચાં

– વધુ મરચાં ખાવાથી અસ્થમાનો એટેક આવી શકે છે. એટલે જો તમે અસ્થમાના દર્દી છો તો તમારે મરચાંના સેવનથી બચવું. – અલ્સરના દર્દીઓએ મરચાંનું સેવન કરવુ નહીં. – પાઇલ્સની સમસ્યાથી હેરાન લોકોએ પણ મરચાંના સેવનથી બચવું જોઇએ. – લીલા મરચાંનું વધુ પડતુ સેવન ત્વચા સંબંધિત સમસ્યાઓ વધારે છે.

આ પણ વાંચો –

Surat : સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 12 અત્યાધુનિક વેન્ટિલેટર લાવવામાં આવ્યા, ત્રીજી લહેરની સંભાવનાના ભાગરૂપે તૈયારી શરૂ

આ પણ વાંચો –

વિશ્વની અગ્રગણ્ય IT કંપની IBM અમદાવાદમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ-ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે

આ પણ વાંચો –

કાબુલમાં યુક્રેનનું વિમાન થયુ હાઇજૈક, પોતાના નાગરીકોને સુરક્ષિત લાવવા પહોંચ્યુ હતુ અફઘાનિસ્તાન

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">