ભૂખ્યા પેટે લસણ ખાવાના ફાયદા જાણશો તો લસણથી દૂર ભાગવાનું છોડી દેશો

વર્ષોથી લોકો રોજ દૈનિક આહારમાં લસણનો ઉપયોગ કરતા આવ્યા છે. કારણ કે લસણથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. લસણનું સેવન ખૂબ લાભકારી હોય છે. પણ કેટલાક લોકોને લસણ એટલે પણ પસંદ નથી હોતી કારણ કે તે ખાવાથી મોંઢામાંથી વાસ આવે છે. તેવામાં તમે લસણને પકાવીને પણ ખાઈ શકો છો. ખાસ કરીને ખાલી પેટે લસણ ખાવાથી […]

ભૂખ્યા પેટે લસણ ખાવાના ફાયદા જાણશો તો લસણથી દૂર ભાગવાનું છોડી દેશો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:21 PM

વર્ષોથી લોકો રોજ દૈનિક આહારમાં લસણનો ઉપયોગ કરતા આવ્યા છે. કારણ કે લસણથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. લસણનું સેવન ખૂબ લાભકારી હોય છે. પણ કેટલાક લોકોને લસણ એટલે પણ પસંદ નથી હોતી કારણ કે તે ખાવાથી મોંઢામાંથી વાસ આવે છે. તેવામાં તમે લસણને પકાવીને પણ ખાઈ શકો છો. ખાસ કરીને ખાલી પેટે લસણ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે જે આજે અમે તમને જણાવીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

1. જમતાં પહેલા થોડા લસણ ખાવાથી પેટમાં જીવાણુ અને ઝેરીલા પદાર્થ દૂર થાય છે. લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટિક છે જેથી પેટમાં તે કુદરતી ફિલ્ટરનું કામ કરે છે. તેનાથી દાંતના દુઃખાવામાં પણ રાહત મળે છે.

2. સવાર સવારમાં લસણ ખાવાથી હૃદયની બીમારીઓ સામે રક્ષણ મળે છે. હાઈ બ્લડ પ્રેશર પર કાબુ મેળવી શકાય છે. શરદી અને અસ્થમા જેવી શ્વાસોશ્વાસની બીજી તકલીફો સામે પણ રક્ષણ મળે છે. 3. બ્લડ સર્ક્યુલેશનમાં મોટો ફાયદો થાય છે. લસણ ભૂખ અને પાચનપ્રક્રિયામાં મદદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ખાલી પેટે લસણ ખાવાનો ફાયદો :

સામગ્રી : 12 લસણની કળીઓ 1 કપ મધ કાચની બરણી

લસણની કળીઓને મેશ કરી લો. બરણીમાં મધ ભરો. હવે તેમાં લસણ મિક્ષ કરો. પછી આ બરણીને બંધ કરીને અંધારી જગ્યા પર મૂકી દો. ત્યારબાદ રોજ આ પેસ્ટને એક ચમચી ભૂખ્યા પેટે ખાવાથી ચમત્કારિક ફાયદા થશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">