શું અક્ષય કુમાર ટાઈગર શ્રોફ સાથે ટકરાશે? ફિલ્મ ‘પૃથ્વીરાજ’ ઈદના અવસર પર થઈ શકે છે રિલીઝ
અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ આ વર્ષે જાન્યુઆરીના અવસર પર રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ હવે લાગે છે કે મેકર્સ આ પ્લાનને રદ કરવા જઈ રહ્યા છે.
Latest News Updates
Most Read Stories