Vishal Dadlani ખોટી માહિતી આપીને ફસાઈ ગયા, સોશિયલ મીડિયામાં ખુબ થયા ટ્રોલ

સિંગર અને ગીતકાર Vishal Dadlani ને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન આઇડોલના શનિવારના એપિસોડ પછી ટ્રોલનો ક્રમ શરુ થયો છે.

Vishal Dadlani ખોટી માહિતી આપીને ફસાઈ ગયા, સોશિયલ મીડિયામાં ખુબ થયા ટ્રોલ
Vishal Dadlani
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 25, 2021 | 8:59 PM

સિંગર અને ગીતકાર વિશાલ દદલાનીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન આઇડોલના શનિવારના એપિસોડ પછી સોશિયલ મીડિયા પર ટ્રોલનો ક્રમ શરુ થયો છે. છેલ્લા એપિસોડમાં એક સ્પર્ધકે ‘એ મેરે વતન કે લોગો’ ગીત ગાયું હતું. આ પછી વિશાલે એવું કંઇક કહ્યું જેનો તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.

વિશાલે ખોટી માહિતી આપી વિશાલ દદલાનીએ કહ્યું કે આ ગીત 1947 માં દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ માટે લતા મંગેશકરે ગાયું હતું. આજ સુધી આ ગીત દરેકના દિલમાં સ્થિર છે. લતા મંગેશકર જેવું કોઈ ગાઇ શકે નહીં, પરંતુ તમે ખૂબ પ્રયત્ન કર્યો છે. વિશાલના આ નિવેદન પછી, પૂર્વ વિદેશ મંત્રી સ્વ.સુષ્મા સ્વરાજના પતિ અને રાજ્યપાલ સ્વરાજ કૌશલે ટ્વિટર પર વિશાલને માર્ગદર્શન આપતા ટ્વિટ કર્યું હતું. તેમણે વિશાલને તેની ભૂલથી વાકેફ કરાવ્યા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રાજ્યપાલ સ્વરાજ કૌશલએ કર્યા ટ્રોલ પૂર્વ વિદેશ પ્રધાન સ્વર્ગીય સુષ્મા સ્વરાજના પતિ અને રાજ્યપાલ સ્વરાજ કૌશલે લખ્યું કે, ‘આ સંગીત દિગ્દર્શક વિશાલ દદલાની છે. ભારત રત્ન અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત 2 લોકોની ખરાબ માહિતી આપી છે. તેમણે આગામી ટવિટમાં લખ્યું કે, ‘લતાજીનો જન્મ 1929 માં થયો હતો. 1947 માં તે માત્ર 17 વર્ષની હતી. લતા મંગેશકરજીએ 26 જાન્યુઆરી 1963 ના રોજ દિલ્હીમાં મેરે વતન કે નું ગીત ગાયું હતું. તે કવિ પ્રદીપે લખ્યું છે. ગીત સાંભળ્યા પછી જવાહરલાલ નહેરુએ કહ્યું કે લતા બેટી તમારા ગીતએ મને રડાવી દીધુ છે.

સ્વરાજ કૌશલના (Swaraj Kaushal) આ ટ્વિટ પછી યુઝર્સે વિશાલ (Vishal Dadlani)ને ખુબ ટ્રોલ કર્યો. આ મામલો ઉભો થતાં વિશાલે તેની પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું, ‘હું માફી માંગુ છું, પરંતુ આ કટ્ટર રાષ્ટ્રવાદીઓએ ત્યારે કંઇ કહ્યું નહીં, જ્યારે #Chornab પુલવામામાં 40 ભારતીય સૈનિકોની મૃત્યુને ટીઆરપીની જીત તરીકે ઉજવી રહ્યો હતો.’

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">