Salman Khan વિરુદ્ધ ખોટી એફિડેવિટ કેસમાં ગુરુવારે ચુકાદો આવશે

અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ વર્ષ 2003માં અદાલતમા શસ્ત્ર લાઇસન્સ સંબંધિત એક ખોટું સોગંદનામું રજૂ કરવાના મામલે કરેલી અરજી પર જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટ ગુરુવારે પોતાનો આદેશ જાહેર કરી શકે છે.

Salman Khan વિરુદ્ધ ખોટી એફિડેવિટ કેસમાં ગુરુવારે ચુકાદો આવશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 09, 2021 | 11:16 PM

અભિનેતા Salman Khan વિરુદ્ધ વર્ષ 2003માં અદાલતમા શસ્ત્ર લાઇસન્સ સંબંધિત એક ખોટું સોગંદનામું રજૂ કરવાના મામલે કરેલી અરજી પર જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટ ગુરુવારે પોતાનો આદેશ જાહેર કરી શકે છે.આ અરજી પર દલીલો મંગળવારે પૂર્ણ થઈ હતી અને ન્યાયાધીશ રાઘવેન્દ્ર કચ્છવાલા તેની પર ચુકાદો 11 ફેબ્રુઆરી સુધી અનામત રાખ્યો છે.

Salman khan 02

જૂન 2019 માં ટ્રાયલ કોર્ટે ખાનને ખોટુ સોગંદનામું દાખલ કરવાના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો. પરંતુ રાજ્ય સરકારે આ હુકમ સામે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.સરકારી વકીલે દલીલ કરી હતી કે તેણે લાયસન્સ ખોવાયું ન હતું પરંતુ રિન્યુ માટે રજૂ કર્યું હતું. તેમજ તેમણે ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Salman Khan  ના વકીલ એચ.એમ. સારસ્વતે જણાવ્યું હતું કે, અમે દલીલ કરી હતી કે આ સોગંદનામું અમે જાણી જોઈને રજૂ કર્યું ન હતું કારણ કે ખાન એક વ્યસ્ત અભિનેતા છે અને તે સમયે તેમના લાઇસન્સ વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">