શું ઈન્ડિયન આઈડલ શૉમાં નેહા અને આદિત્ય લગ્ન માત્ર TRPનું નાટક? જાણો ઉદિત નારાયણનો જવાબ

જો તમે ઈન્ડિયન આઈડલ 11 શોને નિહાળ્યો હશે તો તે શૉમાં કેટલાંક દિવસથી એક ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નને લઈને ચાલી રહી છે. સતત આ ઘટનાને ઈન્ડિયન આઈડલ શૉમાં બતાવવામાં આવે છે અને આ ઘટનાને લઈને એક મોટો ખૂલાસો પણ થયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

શું ઈન્ડિયન આઈડલ શૉમાં નેહા અને આદિત્ય લગ્ન માત્ર TRPનું નાટક? જાણો ઉદિત નારાયણનો જવાબ
Follow Us:
| Updated on: Feb 10, 2020 | 12:30 PM

જો તમે ઈન્ડિયન આઈડલ 11 શોને નિહાળ્યો હશે તો તે શૉમાં કેટલાંક દિવસથી એક ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નને લઈને ચાલી રહી છે. સતત આ ઘટનાને ઈન્ડિયન આઈડલ શૉમાં બતાવવામાં આવે છે અને આ ઘટનાને લઈને એક મોટો ખૂલાસો પણ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

udit-narayan-says-son-aditya-neha-kakkars-marriage-trp-gimmick

આ પણ વાંચો :   LRD આંદોલનના 63 દિવસ પૂર્ણ, ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ CM રૂપાણીના મત અંગે કર્યો આ દાવો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બોલીવુડ હંગામા નામની એક વેબસાઈટે આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણની સાથે ઈન્ટરવ્યું કર્યું હતું. જેમાં ઉદિત નારાયણે નેહા કક્કર અને આદિત્યના લગ્ન અંગે સ્પષ્ટતા કરી દીધી છે. બોલીવુડ હંગામા નામની વેબસાઈટની સાથે વાત કરતાં ઉદિત નારાયણે જાણકારી આપી કે મને આશંકા છે કે આદિત્યના નેહાની એ અફવાહ ફક્ત ઈન્ડિયન આઈડલ 11ની ટીઆરપી વધારવા માટેનું કાવતરું છે. કારણ કે આ શૉમાં મારો દીકરો એંકર છે અને નેહા એક જજની ભૂમિકામાં છે. હું ઈચ્છું છું કે આ અફવા સાચી હોત કારણ કે નેહા ખરેખર સારી છોકરી અને તેને વહુ બનાવવામાં અમને જરાય વાંધો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ઉપરાંત ઉદિત નારાયણે સ્પષ્ટતા કરી દીધી કે તેઓ ઈચ્છી રહ્યાં છે કે જ્યારે તેમના દીકરાના લગ્ન થાય ત્યારે બધાને તે બાબતની જાણકારી હોય. જો કે આ લગ્ન બાબતે આદિત્યે તેમની સાથે કોઈ જ વાત નથી કરી તે પણ ઉદિતે સ્પષ્ટ કરી દીધું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">