The Kapil Sharma Show: આ તારીખથી કપિલની ટીમ આવી રહી છે તમને હસાવવા, જાણો શોમાં શું શું બદલાશે

'ધ કપિલ શર્મા શો'ના પુનરાગમનની તારીખ જાહેર કરવામાં આવી છે. હવે ફરીથી કપિલ તમને હસાવવા માટે ટૂંક સમયમાં તેની ટીમ લઈને આવી રહ્યો છે.

The Kapil Sharma Show: આ તારીખથી કપિલની ટીમ આવી રહી છે તમને હસાવવા, જાણો શોમાં શું શું બદલાશે
કપિલ શર્મા તેની ટીમ સાથે
Follow Us:
| Updated on: May 26, 2021 | 2:57 PM

સૌથી લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ના (The Kapil Sharma show) ફેંસ માટે ગૂડ ન્યૂઝ આવ્યા છે. કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં લાગેલી પાબંદીના હિસાબે આ શો કેટલાક મહિનાઓ સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી દર્શકો આ શોની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તાજેતરમાં જ મળેલા અહેવાલ પ્રમાણે જલ્દી જ શરુ થવા જઈ રહ્યો છે આ શો.

જી હા ‘ધ કપિલ શર્મા શો’ના પુનરાગમનની તારીખ જાહેર કરવામાં આવી છે. હવે ફરીથી કપિલ સાથે હસવા માટે તમારે ફક્ત બે મહિના રાહ જોવી પડશે. તે પછી કપિલ જલ્દીથી તેની ટીમ સાથે તમારા ટેલિવિઝન સ્ક્રીન હસતો હસાવતો જોવા મળશે.

આ તારીખે શરુ થશે શો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

એક અહેવાલ મુજબ આ શો 21 જુલાઇથી શરૂ થવાનો છે. સમાચાર મુજબ તેનું શુટિંગ જુલાઈના પહેલા અઠવાડિયાથી શરૂ થશે. કપિલની સાથે બાકીના સ્ટાર્સ ભારતી સિંહ, કિકુ શારદા, સુમોના, ચંદન પ્રભાકર અને કૃષ્ણા અભિષેક પણ પહેલાની જેમ આ શોનો ભાગ બનશે. જોકે આ વખતે પણ સેટ પર લાઈવ પ્રેક્ષકો હશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં કપિલે પિતા બન્યા બાદ રજા લીધી હતી અને તે દરમિયાન કોવિડને કારણે આ શો પર વધારે મહેમાન આવી શક્યા ન હતા. આને લીધે, નિર્માતાઓએ શોને થોડા સમય માટે પ્રસારિત ન કરવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ એવા અહેવાલો હતા કે આ શો મે મહિનામાં ફરી શરુ થઇ શકે છે.

શોમાં હશે થોડા બદલાવ

એક અહેવાલમાં કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે ‘ધ કપિલ શર્મા શો’ મે મહિનામાં કમબેક કરી રહ્યો છે, જોકે હજી તારીખ નક્કી થઈ નથી. કૃષ્ણાએ એમ પણ કહ્યું હતું કે શોમાં આ વખતે કેટલાક ફેરફાર કરવામાં આવશે. પ્રેક્ષકો આ વખતે કેટલીક નવી વસ્તુઓ પણ જોશે. શોનો સેટ પણ નવી રીતે બનાવેલો હશે. તે જ સમયે, નવા લોકોને પણ આ શોમાં ભાગ લેવાની તક મળશે.

https://twitter.com/KapilSharmaK9/status/1375075172584071169

થોડા દિવસો પહેલા કપિલે એક પોસ્ટ પણ શેર કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે નિર્માતાઓ નવા લેખકો અને અભિનેતાઓ શોધી રહ્યા છે.

આ પણ વાંચો: માતાને થયો કોરોના, તો બાળકો ચિઠ્ઠીમાં એવું કંઇક લખ્યું જેને વાંચીને તમે પણ થઇ જશો ભાવુક

આ પણ વાંચો: Alert: ઓનલાઈન દવા ખરીદી રહ્યો હતો યુવક, ગઠીયાઓએ ખાતામાંથી ઉપાડી લીધા એટલા લાખ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">