TMKOC: Munmun Dutta છે ઘણા દિવસોથી સેટ પરથી ગાયબ, શું શોને કહી દીધું અલવિદા?

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના રોગચાળાને કારણે સેટને દમણમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. હવે શૂટિંગ ફરીથી મુંબઈમાં શરૂ થયું છે અને ટીમ છેલ્લા એક મહિનાથી મુંબઈમાં શૂટિંગ કરી રહી છે.

TMKOC: Munmun Dutta છે ઘણા દિવસોથી સેટ પરથી ગાયબ, શું શોને કહી દીધું અલવિદા?
Munmun Dutta
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 5:16 PM

સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરતુ આવી રહી છે. આ શોના દરેક પાત્રએ પ્રેક્ષકોના દિલમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. ભલે તે જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી (Dilip Joshi) હોય અથવા બબીતાજીની ભૂમિકા કરનાર મુનમુન દત્તા (Munmun Dutta). મુનમુન દત્તા ઘણા સમયથી હેડલાઈન્સનો એક ભાગ છે. પરંતુ હવે તે સેટથી થોડા દિવસોથી ગાયબ છે.

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના રોગચાળાને કારણે સેટને દમણમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. હવે શૂટિંગ ફરીથી મુંબઈમાં શરૂ થયું છે અને ટીમ છેલ્લા એક મહિનાથી મુંબઈમાં શૂટિંગ કરી રહી છે. પરંતુ મુનમુન દત્તા છેલ્લા કેટલાક દિવસોથી સેટ પરથી ગાયબ છે અને ઘણા દિવસોથી તેમની આસપાસ સ્ટોરીલાઈન લખવામાં આવી નથી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

શું શોને કહી દીધું છે અલવિદા?

એક અહેવાલ મુજબ મુનમુન દત્તા ત્યારથી સેટ પર નથી આવ્યા જ્યારથી તે કોન્ટ્રોવર્સીનો હિસ્સો બની છે. મુનમુને તેમના એક વીડિયોમાં જાતિવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેમણે શોને અલવિદા આપવાનું નક્કી કર્યું છે. જ્યારે મુનમુનને શો છોડવા વિશે પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તે ઉપલબ્ધ નહોતી. હવે મુનમુને શો છોડી દીધો છે કે નહીં, તે નિર્માતાઓ અથવા અભિનેત્રી જાતે જ કહી શકે છે.

આ હતો સમગ્ર મામલો

મુનમૂન દત્તાએ થોડા મહિના પહેલા સોશિયલ મીડિયા પર એક મેકઅપની ટ્યુટોરિયલ શેર કરી હતી. જેમાં તેમણે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. મુનમુનને જાતિવાદી શબ્દનો ઉપયોગ કરવો ભારે પડી ગયો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તે ખુબ ટ્રોલ થઈ હતી.

ટ્રોલ થયા બાદ મુનમુને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોની માફી પણ માંગી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે ભૂલથી આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. મને આ શબ્દનો અર્થ ખબર ન હતી. હું કોઈની લાગણીને દુભાવા માંગતી નહોતી. મુનમુન વિરુદ્ધ અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અધિનિયમ વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ મામલે અભિનેત્રીને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આપરાધિક કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

આ પણ વાંચો: Revealed : શું અનુપમા અને કાવ્યા વચ્ચે ક્યારેય થશે સમાધાન ? મદાલસાએ કર્યો ખુલાસો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">