OMG : ગશ્મીર મહાજનીએ છોડ્યો પોતાનો શો ‘Imlie’, ચાહકોને લાગ્યો આંચકો

ગશ્મીર મહાજનીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈન્સ્ટાની કેટલીક સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં તેમણે શોમાંથી તેમના અલગ થવાના વિશે વાત કરી હતી.

OMG : ગશ્મીર મહાજનીએ છોડ્યો પોતાનો શો 'Imlie', ચાહકોને લાગ્યો આંચકો
Gashmir Mahajani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 6:25 PM

ટીવી ટીઆરપી ચાર્ટમાં ધુમ મચાવા વાળો લોકપ્રિય ડેલી સોપ ‘ઇમલી’ (Imlie) સિરિયલમાં મોટો ફેરફાર થયો છે. હા, શોમાં આદિત્ય કુમાર ત્રિપાઠી (Aditya Kumar Tripathi) ની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા ગશ્મીર મહાજની ( Gashmeer Mahajani) એ હવે શોને અલવિદા કહી દીધો છે.

આ સમાચારે ચાહકોને હચમચાવી દીધા છે. તમને જણાવી દઈએ કે, આ શોમાં અનેક પ્રકારના કાવતરા રચવામાં આવી રહ્યા છે. જ્યાં માલિનીની પહેલેથી જ ઇમલી અને આદિત્યના પ્રેમ પર નજર હતી, ત્યાં હવે તેમાં સત્યકામની પણ વિલન વાળી એન્ટ્રી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આદિત્ય કુમાર ત્રિપાઠી જેવા શોના મહત્વના પાત્રનો શો છોડીને જાવું દર્શકોને જરાય પણ સમજાતું નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તમને જણાવી દઈએ કે, ગશ્મીર મહાજનીએ ગયા દિવસે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે તે હવે શો છોડી રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર તેમના શૂટિંગના સેટ પર જોવા મળે છે. જ્યાં તે કહે છે કે “આ સેટ પર આજે મારો છેલ્લો દિવસ છે, છેલ્લા 9 મહિનાથી અમે અહીં સતત કામ કરી રહ્યા છીએ.” આ સાથે, તે ચાહકોને તેમના ડાયરેક્ટર અને સેટ પર હાજર ક્રિએટિવ ડિઝાઇનરની પણ મુલાકાત કરાવે છે.

આ બધાની વચ્ચે, અભિનેતા ક્યાંય ઉલ્લેખ કરતા નથી કે શા માટે તેમણે શો છોડવાનો નિર્ણય કર્યો છે. કારણ કે આ વખતે આ શોમાં તેમનો ટ્રેક સારો ચાલી રહ્યો છે. જ્યાં અભિનેતાએ આજે ​​સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે અને કહ્યું છે કે તે આજે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવશે. જ્યાં તેઓ તેમના તમામ ચાહકો સાથે ખૂબ જ ખાસ વાતચીત કરવા જઈ રહ્યા છે.

આ શોમાં દર્શકોએ ગશ્મીર મહાજનીને ખૂબ પસંદ કર્યા હતા. ઈમલી સાથે તેમની જોડીએ ટીઆરપી ચાર્ટમાં પણ મજબૂત સ્થાન બનાવ્યું છે. પરંતુ હવે ચાહકો સમજી શક્તા નથી કે ગશ્મીર મહાજાનીએ આ શો કેમ છોડવો પડી રહ્યો છે. આ પહેલા પણ, ઘણા સ્ટાર્સ આ રીતે વાત કર્યા બાદ શોમાં આપણને પાછા દેખાયા છે. હવે શું અભિનેતા ખરેખર આ શો છોડી રહ્યા છે અથવા આ એક ટ્વિસ્ટ છે, તેને જોવાની ખૂબ જ મજા આવશે.

આ પણ વાંચો :- Janmashtami 2021 : અમિતાભ બચ્ચનથી લઈને કાજલ અગ્રવાલ સુધી, બોલિવૂડ સેલેબ્સે ચાહકોને પાઠવી જન્માષ્ટમીની શુભેચ્છા

આ પણ વાંચો :- Alia Bhattએ શેર કરી પોતાની એવી સુંદર તસ્વીરો, આ ફોટા પર આપી રણવીર સિંહે હાર્ટ ઈમોજી

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">