TVની નાગિન Mouni Royએ ભગવદગીતાને લઈને કહ્યું કંઈક આવું, જાણો

મૌની રોય(Mouni Roy) તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ મૌની રોયે ભગવદગીતાને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

TVની નાગિન Mouni Royએ ભગવદગીતાને લઈને કહ્યું કંઈક આવું, જાણો
મૌની રોય
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 21, 2021 | 3:34 PM

ટીવીની નાગિન મૌની રોય (Mouni Roy) કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. મૌની રોય (Mouni Roy) સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. મૌની રોય તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ મૌની રોયે ભગવદગીતાને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

ટીવીના નાગિન મૌની રોયે કહ્યું છે કે ભગવદ ગીતાને શાળાના અભ્યાસક્રમમાં સમાવવો જોઈએ. મૌનીના જણાવ્યા અનુસાર ગીતા પાસે જીવનના દરેક સવાલોના જવાબ છે. તેમણે એમ પણ કહ્યું કે તેની જરૂરિયાત ફક્ત શાળાઓ કે દેશ જ નહીં, પરંતુ આખા વિશ્વને છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન મૌનીએ કહ્યું હતું કે, મેં બાળપણમાં ભગવદ ગીતાનો સાર વાંચ્યો હતો, પરંતુ આજ સુધી તે સમજી શક્યો નથી. પછી મારા મિત્રે તે વાંચવાનું શરૂ કર્યું અને લોકડાઉન પહેલાં હું પણ તે ક્લાસમાં જતી હતી.

મૌનીએ વધુમાં કહ્યું – વ્યસ્ત શિડ્યુલને કારણે હું વધારે ભગવદગીતા ક્લાસમાં જઈ શકી ના હતી. પરંતુ મને લાગે છે કે હવે શાળાના અભ્યાસક્રમમાં સામેલ થવી જોઈએ. મારા મતે, તે ધાર્મિક પુસ્તક કરતાં વધારે છે. તે જીવનનો સાર છે, શાશ્વત અને મૂળ જ્ઞાન છે. જો તમારા મનમાં કોઈ પ્રશ્ન છે, તો ગીતા પાસે તેનો જવાબ છે. મૌની એમ પણ માને છે કે ગીતાનો માત્ર અભ્યાસ કરવાથી ભારતીય પરિવારોમાં રૂઢિવાદી વિચારસરણીનો અંત આવી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મૌનીએ વધુમાં કહ્યું- આપણે અજ્ઞાનતામાં જીવન જીવીએ છીએ. હકીકતમાં, આપણે વેદ અને ઉપનિષદવાળા દેશમાંથી આવ્યા છીએ, તે પછી પણ આપણે કશું જાણતા નથી. આપણે સોનાની ખાણ પર બેઠા છીએ અને અમને તેના વિશે ખબર નથી. મનોરંજન ઉદ્યોગમાં ખૂબ તણાવ છે. તમારી પાસે શનિવાર અને રવિવારનો ખ્યાલ નથી. 9 થી 5 નોકરીમાં આપણે આપણા મનમાં અને વિચારોમાં ફસાઈ જઈએ છીએ. આ સ્થિતિમાં ગીતાની ચોક્કસ જરૂર છે. મને લાગે છે કે ભગવદ ગીતાના ઉપદેશોને ગ્રામીણ, શહેરી અને તમામ મહાનગરોમાં આત્મસાત કરવું જોઈએ.

જણાવી દઈએ કે મૌની રોયે ‘ગોલ્ડ’ (2018), ‘રોમિયો અકબર વોલ્ટર (2019), ‘મેડ ઇન ચાઇના’ (2019) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. મૌની રોય ટૂંક સમયમાં આયન મુખર્જીની નિર્દેશક ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. તેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન પણ છે. તાજેતરમાં જ મહાશિવરાત્રી પર મૌની રોયે પૂજાનો પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">